SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ હોય? ભાણા જૈનાચાર્યો પોતાના કાળમાં નેક કામ કરી ગયા. તેને પ્રકાશમાં શાવવાનું કાર્ય નવી પેઢીનું છે, પશુ ખેદ છે કે નવી પેઢી એ તરફ ઉદાસીન છે. એ સાહિત્યમાં જે જીવનમૂલ્યો છે તે આજની પ્રજાને અનુપયોગી હોય અને તે અંધારામાં રહે તો તો કાંઈ આ 卐 નવેમ્બર ૧૯૫૮ વાંધો નહિ, પણ ખેદ એટલા માટે છે કે આજે ગાંધીઇના યુગ પછી હિંસાને જે વિષ મહત્ત્વ કોંક ક્ષેત્ર મળ્યું છે તે અહિંથી જ અનુપ્રણિત એ સાહિત્ય છે. અને તેથી તેની ઉપેક્ષા એ માનવસમાજ માટે હાનિકર છૅ. મ ભોગે અહિંસા સ્વર્ગમાં દર્દીની સભા બેકી છે. ઈંદ્રે ભાષણ કરવા ઉભા થાય છે. “જગતમાં-મૃત્યુલોકમાં આજે એક જૈન અતિ ધરાવે છે કે જેને જીવ કરતાં પણ અહિંસા વ્હાથી દેશ કરતાં દયા પ્યારી છે ! " " “ હાફ ” એકાદ બે વૃંદર, દેવ છંણી ઉંડયા. તેઓ પડકારી બોલ્ધા “ એવી તે ક્રષ્ણુ છે? અમે તેની ટેક ડોળાયમાન કરવા તૈયાર છીએ. ” .. k હિં ખોલે છે “ તે મહાનુભાવ જૈન ધર્મના ભાવી સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાન છે—દ્રાલમાં તે રાજા છે. સમજ્યા કે ? ” વ્યંતર દેવતા એટલાથી શાંત ન થયાં. તેનાં અંગો થથરી ઉઠ્યાં અને તેમાંના બે જણાએ તુરતમાં જ એ કે ખાજ તે ખીજાએ પારેવાનું સ્વરૂપ લીધું. ફાડ કરતાં પાંખ દશાવતાં મૃત્યુલોકમાં ક્યાથી તે પારવું ઉપાયમાં પોંસબાને ખીલ રાન્તના હાથમાં બાવી કરગરી દાળ્યું, “ બચાવો રાજા ! આપના ચરણે હું બેઠો છું. મને મારો વા તારો, મારા જન્મ અને મરણની ગાંઠ આપને જ ોથી યા બાંધવાની છે. "3 ત્રણેક મિનિટમાં બાજ પક્ષીગ્સે વિકરાળ રે રાજા સમક્ષ ખાવી પોતાના ભક્ષાની યાચના કરી. રાજા કહે છે ‘’ ઓ ખાજ પક્ષી, તું શું માગે છે? મને કંઈ સમજ પડતી નથી કે આ રાજા પાસે તું મા. છે “ મારૂં ભક્ષ્ય ! પાકો માલ પચાવી પાડનાર રાજા ! હું આપની પાસે મારા ભઠ્યાપી નિર્માણુ થયેલ આ પાર્ટીનું માગું છું " ભારું કર્યુ * ક્ષમા કરો, શરણે આવેલું પારેવું હું તને નહિ સોંપી શકું ” રાજા ખોલ્યા. 33 !! તે બહુ જ ભૂખ્યો થયો છું, પારેવું નહિં તો પછી તારૂં માંસ, પશુ બેમાંથી એક તો જરૂર આપ બાજ ખોલ્યો. રાનએ પ્રસન્ન વદને ત્રાજવાં મંગાવી એક પળામાં પારેવું ને બીનમાં પોતાના શરીરનાં એક પછી એક અંગ કાપી મૂકતા ગયા. એક વ આખી કપાઈ ગઈ નાં પતું પોતાનું પલ્લું હર્યુ લૉ છે. દેવતાઓએ જાલી કરી1 બીજી ઝાંધ પણ કપાઈ ગઈ, છતાંય ઉંચું ! એ પારેવાના વજનથી પણ હલકું! આગળ કાપવા જાય છે ત્યાં " બન્ને દેવતાઓ પ્રગટ થયા · સન્નુર, રાજાજી, બસ થયું. માગો માગી લ્યો વરદાન; અમોને માફ કરો. ” " માફી શાનીકે મારો ધર્મ મેં ખો " રાએ કહ્યું. * દેવતાઓએ પ્રસન્ન થઈ ઈંદ્રની આગળ જઈ તે રાજાની મુક્તકંઠે પ્રશંસા કરી. ઈંદ્ર પણ વિસ્મય પામ્યા. ભભોગે અહિં પાળનાર-તને વંદના. બંસી
SR No.536282
Book TitleJain Yug 1958
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1958
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy