________________
जैन युग
વર્ષ ૨
૧ ડિસેમ્બર ૧૯૫૮
અંક ૨
गुणभवण गहण सुयरयण, भरियं दसण विसुद्धरत्थाग्गा। संधनयर भई ते, अखंड चरित्तपागारा॥
-સંસી સૂત્ર અર્ધ-ગુણરૂ૫ ભવનોથી ગહન, શાસ્ત્ર ૫ રત્નોથી ભરપૂર, દર્શનરૂપ શુદ્ધ શેરીવાળા અને અખંડ ચારિત્રરૂપ
કિલાવાળા હે સંધરૂપ નગર! તમારું કલ્યાણ હો.
સ મા જ નો સહકાર આશરે બે મહિના પહેલાં કૉન્ફરન્સની સ્થાયી કોન્ફરન્સના મુખ્ય મંત્રી તરીકે કોન્ફરન્સને માટે
સમિતિની સભા મુંબઈમાં મળી, તે પ્રસંગે સમાજના સહકારની જે લાગણીભરી પ્રાર્થના કરી છે સભા સમક્ષ એક વિગતવાર અને વિસ્તૃત નિવેદન રજૂ તે તરફ સમાજનું ધ્યાન દોરવું એ જ છે. આ અંગે કરવામાં આવ્યું. આ નિવેદનમાં કોન્ફરન્સના વીસમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – અધિવેશન મુંબઈમાં, સને ૧૯૫૭ના જૂન-જુલાઈ માસ અધિવેશન વખતે અમારી મંત્રી તરીકે નિમણુક દરમ્યાન, શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખ
આપ સૌએ ઉમંગથી કરી હતી. જાહેર જીવનની આ પદે મળ્યું ત્યારથી તે ચોથી ઓકટોબર ૧૯૫૮ના
અમારી પ્રથમ રાષ્ટ્ર આત હતી. જીવનમાં સંઘ-સેવાના
અવસરને વધાવી લેવાની ભાવનાથી અમોએ તે સ્વીકારેલી રોજ કોન્ફરન્સની સ્થાયી સમિતિની સભા મળી ત્યારે
પણ તે વખતે અમોને ઉત્સાહમાં અમારી શક્તિ અને સુધીના સવા વર્ષના ગાળામાં કોન્ફરન્સ કાર્યાલયે જે
સાધનોની મર્યાદા ન જણાઈ.” વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી તેનો અહેવાલ “કૌનકર જન સમાજની કેન્દ્રસ્થ સંસ્થા છે અને આપવામાં આવ્યો હતો.
સમાજના અનેક પ્રકારના પ્રશ્નોની પર તેની સહાય આ નિવેદનની ચર્ચા-વિચારણા કરવા માટે કે એમાં માંગવામાં આવે છે, તેની સલાહ લેવામાં આવે છે અને રજૂ કરવામાં આવેલી બાબતોની છણાવટ કરીને
તેની પાસેથી વિગતો માંગવામાં આવે છે. તે સક્રિય અને
સંગીન કાર્ય કરતી રહે એમ સૌ કોઈ ઇરછે છે અને તે સમાજનું એ પ્રત્યે ધ્યાન દોરવા માટે આ લખતા
માટે એકેએક વ્યક્તિના સહકારની જરૂર છે. આપને નથી. કારણકે જે કંઈ કહેવાનું હતું તે તો એ
અમારા જેવા વ્યવસાયી સેક્રેટરીઓ મળ્યા, જે ગામેગામ નિવેદનમાં જણાવેલ છે. આમ છતાં એટલું તો.
ફરી પ્રચાર દ્વારા કોન્ફરન્સના કાર્યને જાગ્રત રાખી શકયા જરૂર ઈરછીએ કે આ નિવેદનનો કોન્ફરન્સના બધાય નથી અને તે દરિટએ ધારેલું કામ પાર પાડી શકાયું નથી.” સભ્યો, અને ખાસ કરીને કોન્ફરન્સની સ્થાયી સમિ- “ જણીતા દાનવીર, અત્યંત વ્યવહારુ અને સેવાભાવી તિના સભ્યો, ઝીણવટપૂર્વક અભ્યાસ કરે અને એ
શ્રી. મેઘજીભાઈ પેથરાજ શાહ અચાનક પરદેશ જવાથી અભ્યાસપૂર્ણ વિચારણાને અંતે કૉન્ફરન્સને વધુ કાર્યશીલ
કૉન્ફરન્સને મોટી ખોટ પડી છે એમ અમારું ચોક્કસ બનાવવાને માટે અને અત્યારના સમયમાં સમાજની જે
માનવું છે. આ સંસ્થાની કાર્યવાહી જોતાં આપણને રીતે સેવા કરવાની જરૂર છે એ રીતે સમાજની સેવા
સેવાભાવીઓનો ખુબ ખપ છે. કૉન્ફરન્સના વ્યાસપીડ
ઉપર સમગ્ર સમાજને મધ્યબિંદુ રાખીને જે કાર્ય લેવામાં કરી શકાય એ માટે જે કંઈ કરવા જેવું લાગે તે કરવાની .
આવે અને આપણી છુટી છવાઈવિખરાઈ ગયેલી શક્તિઓ દિશામાં પ્રયાણ કરે.
એકત્રિત થાય તો સમાજ અને કૉન્ફરન્સની સ્થિતિ આજે આ લખવાનો મુખ્ય ઉદ્દેશ તો આ નિવેદનને કંઈ જુદી જ નજરે ચડે.”
અંતે કૉન્ફરન્સ કરે અને એ
રીત સેવા માટે અને