Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
૧ ૧.
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૧ માં છે..
ભગવતી-૩]
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
“ભગવતી” અંગસૂત્ર-૫ ના.
– – શતક-૯-થી
મુનિ દીપરત્નસાગર
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
–૦- શતક-૧૨-સુધી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
* ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631
11/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ ૧૧] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #4
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ® શતક છે
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ
-ભ-૧૧(૫) ભગવતી અંગ-a/3
૦ આઠમું શતક કહ્યું, હવે નવમું કહે છે. તેનો સંબંધ આ છે - આઠમામાં વિવિધ પદાર્થો કહ્યા. અહીં તે જ બીજા ભંગોથી કહે છે -
• સૂત્ર-૪૩૮ :
૧- જંબૂદ્વીપ, જ્યોતિષ, ૩ થી 30 અંતદ્વીપ, ૩૧-અછુવા, ૩ર-ગાંગેય, 33-કુંડગ્રામ, ૩૪-પરણ. નવમાં શતકમાં ૩૪-ઉદ્દેશ છે.
• વિવેચન-૪૩૮ :
૧-જંબૂદ્વીપ વક્તવ્યતા વિષય, ૨-જ્યોતિક વિષય, 3 થી ૩૦-અઠ્ઠાવીસ ઉદ્દેશા અંતર્લીપવિષયક, ૩૧-“અશ્રુત્વા' ધર્મ પ્રાપ્ત થાય તેનું પ્રતિપાદન, 3-ગાંગેય અણગારની વકતવ્યતા, 33-બ્રાહ્મણકુંડ ગ્રામ વિષયક, ૩૪-પુરુષ, પુરુષને હણે ઈત્યાદિ વકતવ્યતા.
અનુવાદ તથા ટાનુસારી વિવેચન
• ભૂમિકા :
ભગવતી” એ પાંચમું આગમ છે. અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે પાવરું નામે પ્રસિદ્ધ છે. તે ''વિવાઇપન્નર'' કે “fધવાઇ'' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર બનાવતી અને ચાધ્યાપ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂગ નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું યોક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧-શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેટાવર્ગ કે પેટા શતક છે. તેના પેટા ઉદ્દેશા પણ છે.
“ભગવતી'' સૂત્રના મુખ્ય વિષય સ્વસમયપરસમયની વિચારણા છે, ઈન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુદ્ઘાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
આ આગમના મૂળ સુગોનો પૂર્ણ અનુવાદ સામે નોંધેલ છે. વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે, પણ તેમાં વૃતિ સાથે ક્વચિત ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, કયાંક ચૂણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષો વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે ત્યાં • x • x - એવી નિશાની કરેલ છે.
$ શતક-૯, ઉદ્દેશક-૧ - “જંબૂઢીપ” છે.
- X - X - X - X - X - X – • સૂત્ર-૪૩૯ :
તે કાળે, તે સમયે મિથિલા નામે નગરી હતી-વર્ણન. માણિભદ્ધ ચૈત્ય હતું. - વર્ણન, સ્વામી પધાર્યા. દિi નીકળી યાવત ગૌતમસ્વામી પપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવાન ! જંબૂઢીપ નામક દ્વીપ કયાં છે ? ભગવદ્ ! જંબૂદ્વીપ કયા આકારે છે ? એ પ્રમાણે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી ચાવતુ એ પ્રમાણે જ પૂર્વ-પશ્ચિમ, જંબૂદ્વીપમાં ૧૪,૫૬,ooo નદીઓ કહેલી છે. ભગવાન ! તે એમ જ છે. તે એમ જ છે.
• વિવેચન-૪૩૯ :
ife of - કયા દેશમાં. એ પ્રમાણે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી. તે આ પ્રમાણે - ભગવત્ ! જંબૂદ્વીપ દ્વીપ કેટલો મોટો છે ? ભગવન! જંબૂદ્વીપના ભાવ-પ્રત્યાવતાર શું છે ? અર્થાત્ કેવા આકાર ભાવમાં તેનો પ્રત્યાવતાર છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોમાં સર્વવ્યંતર, સૌથી નાનો, વૃd, તેલના માલપુઆના આકારે રહેલા • વૃત, રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત-નૃત, પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત એવો વૃત, પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન આયામ અને વિકંભથી ઇત્યાદિ છે. અંતે શું કહ્યું? ઉક્ત ન્યાયથી પૂર્વ-પશ્ચિમ સમુદ્રગામી એવું ૧,૫૬,૦૦૦ નદીનું વૃંદ કહેલ છે. આ સંખ્યા ભરત, ઐરાવતની ગંગા, સિંધુ, કતા, કતવતી પ્રત્યેક ૧૪,૦૦૦ નદીથી યુક્ત છે, તથા હૈમવત-ઐરણ્યવતની રોહિતા, રોહિતાંશા, સુવર્ણકુવા, રાયક્લાએ પ્રત્યેક ૨૮,ooo નદીથી યુકત છે. હરિવર્ષ, મ્યફવર્ષની હરિ, હરિકાંતા, નકાંતા, નારીકાંતા પ્રત્યેક ૫૬,૦૦૦થી યુક્ત, મહાવિદેહમાં શીતા,
ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ ત્રીજો ભાગ છે. તેના ૧ થી ૮ શતકો બે ભાગમાં છપાયા છે. [11/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
રેo
૯)-/૧/૪૩૯ શીતોદા પ્રત્યેક ૫,૩૨,૦૦૦થી યુક્ત સમુદ્રને મળે છે.
વાયનાંતરમાં આ પ્રમાણે દેખાય છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ મુજબ જાણવું, તેમાં જ્યોતિક ન કહેવા યાવત્ વર્ષધર પર્વત, કૂટો, તીર્થ, શ્રેણી, વિજય, દ્રહ, નદીના સમૂહથી સંગ્રહણી છે. તેમાં “જ્યોતિષ સિવાય” એટલે જંબૂદ્વીપ પ્રાપ્તિમાંની
જ્યોતિક વકતવ્યતા છોડીને સમસ્ત જંબૂઢીપપ્રાપ્તિ સૂત્ર એ આ ઉદ્દેશાનું સૂત્ર જાણવું. અંતે શું ? નાવ છેતેમાં ખંડ એટલે જંબૂદ્વીપનું ભરતો કેટલાં ખંડપ્રમાણ છે ? કહે છે - ૧૯૦ ખંડ. જંબૂદ્વીપ કેટલા યોજન ખંડ પ્રમાણ છે ? કહે છે - છ૯૦,૫૬,૯૪,૧૫૦ (યોજન) ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬૦ અંગુલ ગણિત છે.
ભરત, હૈમવતાદિ સાત વર્ષ ક્ષેત્રો છે. જંબૂદ્વીપમાં પર્વતો કેટલા છે? છ વર્ષધર પર્વતો હિમવત્ આદિ, એક મેટુ, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, આ દેવકરમાં બે ચમકપર્વત, ૨૦૦ કાંચન પર્વત. શીતા-શીતોદા નદીના પડખે ૨૦ વક્ષસ્કાર પર્વતો, ૩૪-દીર્ધ વૈતાઢ્ય પર્વતો, ચાર વૃત્ત વૈતાઢ્યો. એમ ૨૬૯ પર્વતો છે. પર્વત કૂટો કેટલા છે? ૫૬ વર્ષધર કૂટો, ૯૬ વક્ષસ્કાર કૂટો, ૩૦૬ વૈતાદ્ય કૂટો, નવ મેરુકૂટ, એ રીતે ૪૬૭ કૂટો છે. જંબૂદ્વીપમાં કેટલા તીયોં છે? ભરતાદિ ૩૪ ખંડોમાં માગધ, વરદામ, પ્રભાસ નામે ત્રણ-ત્રણ તીર્થો છે. એ રીતે ૧૦૨ તીર્થો છે. વિધાધર અને આભિયોગિક શ્રેણિઓ કેટલી છે? ૬૮, વૈતાદ્ય પર્વતોમાં પ્રત્યેકમાં પ્રત્યેકમાં બબ્બે શ્રેણિ છે. એ રીતે ૧૩૬ શ્રેણિઓ થાય. કેટલાં ચક્રવર્તીએ જીતવાના ભૂખંડો છે? ૩૪. આટલી રાજધાની આદિ પદાથોં છે. કેટલા મહાદ્રહો છે? પદ્મ આદિ-૧૬. નદીનું પ્રમાણ દશર્વિલ છે.
ઉદ્દેશકના અર્થના વિષયભૂત આ સંગ્રહણી ગાયા છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 એક ચંદ્રનો પરિવાર કોડાકોડી તારાગણ સહિત હોય છે. • ત્યાં સુધી જાણવું. ભગવાન ! યુકરાઈ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે ? એ પ્રમાણે સર્વે દ્વીપ સમુદ્રોમાં જ્યોતિનું જે વર્ણન છે, તે પ્રમાણે જ સ્વયંભૂરમણસમુદ્રમાં યાવત્ શોલ્યા, શોભે છે અને શોભશે. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૪૦ થી ૪૪૩ :
જીવાભિગમ મુજબ. ત્યાં આ સૂત્ર છે - કેટલાં ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે? કેટલાં સૂર્યો તયા, તપે છે, તપશે? કેટલાં નબોએ યોગ કર્યા, કરે છે, કરશે ? કેટલા મહાગ્રહો ચાર ચર્ચા, ચરે છે, ચરશે ? કેટલા કોડાકોડી તારાગણા શોલ્યા, શોભે છે, શોભશે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં બે ચંદ્રો પ્રકાશ્યા છે, બે સૂર્યો તયા છે, ૫૬ નક્ષત્રોએ યોગ કર્યો છે ૧૩૬ મહાગ્રહો ચાર ચય છે, ૧,33,ooo આદિ તારાગણ પુસ્તકમાં લખેલ છે.
લવણસમુદ્રમાં સૂત્રમાં જીવાભિગમમાં આ સૂત્ર છે - કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ પ્રગ્નસૂત્ર પૂર્વવત્ - ઉત્તર - ગૌતમ ! લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા ચાર સૂર્યો તયા ૧૧૨ નક્ષત્રોએ યોગ કર્યો૩૫૨ મહાગ્રહોએ ચાર ચય ૨,૬૭,૯૦૦ તારાગણ કોડાકોડી શોભ્યા છે, શોભે છે, શોભશે. સુધી કહેવું.
ધાતકીખંડ માટે જીવાભિગમોક્ત સૂત્ર-ભગવદ્ ! ધાતકી ખંડમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ સૂત્ર. ગૌતમ ! ૧૨ ચંદ્રો, ૧૨ સૂર્યો, ૩૩૬ નમો, ૧૦૫૬ મહાગ્રહો, ૮,૦૩,૭૦૦ તારાગણ કોડાકોડી છે. કાલોદસમુદ્રમાં ગૌતમ ! ૪૨ ચંદ્રો, ૪ર-સૂર્યો, ૧૧૩૬ નક્ષત્રો, ૩૬૯૬ મહાગ્રહો, ૨૮,૧૨,૫૦ કોડાકોડી તારાગણ શોભે છે - x -
ભગવદ્ !કરવરદ્વીપમાં કેટલા ચંદ્રો ઈત્યાદિ પ્રશ્ન. ૧૪૪ ચંદ્ર, ૧૪૪ સૂર્યો પુકરવરદ્વીપમાં પ્રકાશે છે. અહીં ભ્રમણ પણ કહ્યું છે, પરંતુ તે સર્વે ચંદ્ર, સૂર્યની અપેક્ષાએ નથી. તો શું છે ? કિરદ્વીપ અત્યંતર અર્ધવર્તી બોંતેર ચંદ્ર, બોંતેર સૂર્ય જ લેવા. ૪૦૩૨ નક્ષત્રો હોય છે. ૧૨,૬૩૨ મહાગ્રહો છે. ૯૬,૪૪,૪oo કોડાકોડી તારાગણ છે.
ભગવન્! અત્યંતર પુકરાર્ધમાં કેટલા ચંદ્રો આદિ પ્રશ્ન - ઉર ચંદ્રો, ૭૨ સૂર્યો દીપે છે. પુકવર દ્વીપાર્ધમાં આ ચરે છે અને પ્રકાશે છે. ૬૩૩૬ મહાગ્રહો, નક્ષત્રો ૨૦૧૬ અને ૪૮,૨૨,૨૦૦ પુકરાર્ધમાં આટલા કોડાકોડી તારાગણ છે તથા મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો છે ? ઈત્યાદિ પ્રશ્ન. ૧૩૨ ચંદ્રો, ૧૩૨ સૂર્યો સકલ મનુષ્ય લોકને પ્રકાશિત કરતા ચરે છે. ૧૧,૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નાગો, ૮૮,૪૦, goo કોડાકોડી તારાગણ છે. ઈત્યાદિ. આ સત્ર ક્યાં સુધી કહેવું?
નાવ ઈત્યાદિ. આ સૂત્રાશનો આ પૂર્વ અંશ-૮૮ ગ્રહો, ૨૮ નો એક ચંદ્રનો પરીવાર છે, તારાગણ ૬૬,૯૭પ છે. પુષ્કરોદસમુદ્દે કેટલા ચંદ્રો, ઈત્યાદિ પ્રથનમાં આ ઉત્તર છે • સંખ્યાત ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ. આ
$ શતક-૬, ઉદ્દેશો-૨ “જ્યોતિક” છે
- X - X - X - X - X - X - ઉદ્દેશા-1-માં જંબૂદ્વીપ વક્તવ્યતા કહી. બીજામાં જંબૂદ્વીપ આદિમાં જ્યોતિષ વક્તવ્યતા કહે છે. તેનું આદિ સૂત્ર આ છે –
• સૂત્ર-૪૪૦ થી ૪૪૩ :
[૪ro] રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહે છે - ભગવાન ! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાર છે, પ્રકાશે છે, પ્રકાશશે ? એ પ્રમાણે જીવાભિગમ મુજબ પણ યાવ4 - - - [૪૧] - - - ૧,૩૪,૫૦ કોડકોડી તારાગણ • • • [૪] - - - શોભ્યો, શોભે છે, શોભશે.
[૪૪] ભગવન લવણસમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? જીવાભિગમ મુજબ તારા પર્યક્ત કહેવું. ધાતકીખંડે, કાલોદસમુદ્ર, પુખરવરદ્વીપમાં અભ્યતર પુકરવરાર્થે, મનુષ્યએ આ બધામાં જીવાભિગમ અનુસાર ચાવત
Page #18
--------------------------------------------------------------------------
________________
૯/-/૨/૪૪૦ થી ૪૪૩
રીતે બધાં દ્વીપ સમુદ્રોમાં પૂર્વોક્ત પ્રશ્ન વડે યથાસંભવ સંખ્યાતા અને અસંખ્યાતા ચંદ્રાદિ ઈત્યાદિ વડે ઉત્તર આપવો. - - દ્વીપસમુદ્રના નામો આ પ્રમાણે - પુષ્કરોદ સમુદ્રથી અનંતર વરુણવર દ્વીપ છે, પછી વરુણોદ સમુદ્ર. એ રીતે ક્ષીરવરૂક્ષીરોદ, ધૃતવ-ધૃતોદ, ક્ષોદવર-ક્ષોદોદ, નંદીશ્વર-નંદીશ્વરોદ, અરુણ-અરુણોદ, અરુણવરઅરુણવરોદ, અરુણવરાવભાસ-અરુણવરાવભાસોદ, કુંડલ-કુંડલોદ, કુંડલવર-કુંડલવરોદ, કુંડલવરાવભાસ-કુંડલવરાવભાસોદ, રુચક-ટુચકોદ, રુચકવર-રુચવરોદ, રુચકવરાવભાસ-ટુચકવરાવભાસોદ ઈત્યાદિ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે.
શતક, ઉદ્દેશા-૩ થી ૩૦ • “અંતર્હિષ” છે
— x — x — x — x — x — x -
૨૧
ઉદ્દેશા-૨-માં દ્વીપ વક્તવ્યતા કહી, બીજી રીતે અહીં પણ તે જ કહે છે. એ સંબંધથી આવતું આ પહેલું સૂત્ર.
• સૂત્ર-૪૪૪ :
રાજગૃહે યાવત્ આમ કહ્યું – દક્ષિણ દિશાના એકોક મનુષ્યોનો એકોક દ્વીપ કયા કહ્યો છે ? ગૌતમ ! જંબૂદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતની પૂર્વ દિશાના સમાંતથી, લવણસમુદ્રમાં ઈશાન ખૂણામાં ૩૦૦ યોજન ગયા પછી તેની દક્ષિણ દિશાએ એકોક મનુષ્યોનો એકોકદ્વીપ નામનો દ્વીપ કહ્યો છે. ગૌતમ ! તે ૩૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી છે, કિંચિત્ વિશેષ ન્યૂન ૯૪૯ યોજન પરિક્ષેપથી છે. તે એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફથી વીંટાયેલ છે. આ બંનેનું પ્રમાણ અને વર્ણન, એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવાભિગમમાં યાવત્ શુદ્ધદંતદ્વીપ ચાવત્ તે મનુષ્યો દેવલોકે જનારા કહ્યા છે.
હે આયુષ્યમાનૢ શ્રમણ ! આ પ્રમાણે ૨૮-તપ પોત-પોતાની લંબાઈ. પહોળાઈથી કહેવા. વિશેષ એ કે એક-એક દ્વીપનો અલગ-અલગ એક-એક ઉદ્દેશો છે, એ પ્રમાણે બધાં મળીને ૨૮-ઉદ્દેશકો કહેવા. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૪૪ :
*વાિિન્ન' શબ્દ ઉત્તર તરફના દ્વીપોના વ્યવચ્છેદાયેં છે. એ પ્રમાણે “જીવાભિગમાનુસાર” તેમાં આ પ્રમાણે સૂત્ર છે - લઘુ હિમવંત વર્ષધર પર્વતનો ઉત્તર દિશાના ચરમાંતથી લવણસમુદ્ર ૩૦૦ યોજન અવગાહ્યા પછી તેની દક્ષિણ દિશામાં એકોક મનુષ્યોનો એકોરુક નામક દ્વીપ કહ્યો છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજન છે અને પરિક્ષેપથી કિંચિત્ વિશેષ ન્યૂન ૯૪૯ યોજન છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. અહીં વેદિકા, વનખંડ, કલાવૃક્ષ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 મનુષ્ય, માનુષીનું વર્ણન જાણવું. તે મનુષ્યોને ચતુર્થભક્તે આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેઓ પૃથ્વી રસ, પુષ્પ, ફળના આહારી છે.
– તે પૃથ્વી રસથી ખાંડ આદિ સમાન છે. તે મનુષ્ય વૃક્ષના ઘરવાળા છે. કેમકે ત્યાં ઘરનો અભાવ છે. તે મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના સંખ્યાત ભાગ પ્રમાણ છે. તેમનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે તે એક યુગલને જન્મ આપે છે. તેઓ આ સંતાન યુગલને ૮૧-દિવસ પાલન કરે છે. ઉચ્છ્વાસ મુકતા આ મનુષ્યો મૃત્યુ દેવરૂપે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પદાર્થો જણાવેલા છે.
પામી
૨૨
વાચનાંતરે આ પ્રમાણે દેખાય છે – એ પ્રમાણે જીવાભિગમ અનુસાર ઉત્તકુટુ વક્તવ્યતાથી જાણવું. ૮૦૦ ધનુની ઉંચાઈ, ૬૪ પીઠકડક ઈત્યાદિ. તેનો અર્થ આ છે – ઉત્તરકુના મનુષ્યોની ઉંચાઈ ૩૦૦ ગાઉ કહી છે. અહીં ૮૦૦ ધનુપ્ છે. તથા તેના મનુષ્યોને ૨૫૬ પૃષ્ઠ કરંડક કહેલા છે, અહીં ૬૪ કહ્યા છે. તથા - ભગવન્ ! ઉત્તકુરુમાં કેટલા પ્રકારના મનુષ્યો અનુસજ્જ છે ? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો છે. તે આ પ્રમાણે – પદ્મગંધા, મૃગગંધા, અમમા, તેતલી, સહા, શનૈશ્ચારી, આ પ્રમાણે મનુષ્યોની અનુસંજના ત્યાં કહી, અહીં તે નથી. કેમકે તથાવિધ મનુષ્યોનો ત્યાં અભાવ છે. એ પ્રમાણે અહીં ત્રણ વૈવિધ્ય સ્થાનો કહ્યા. જો કે અન્યાન્ય સ્થિતિ આદિ પણ છે. પરંતુ તે જાણીને ભાવવા. આ એકોરુક દ્વીપનો ત્રીજો ઉદ્દેશો છે.
હવે પ્રકૃત વાચનાને અનુસરીને કહે છે – જીવાભિગમના આ સૂત્રના અંત માટે આમ કહેવું. નાવ ઈત્યાદિ. શુદ્ધદંત નામના ૨૮-માં અંતર્ધીપની વક્તવ્યતા સુધી કહેવું. તે ક્યાં સુધી કહેવી ? તે કહે છે – “દેવલોક પરિગ્રહ’ સુધી. જેઓને દેવલોક પરિગ્રહ છે, તે. અર્થાત્ દેવગતિગામી. અહીં એક-એક અંતદ્રુપનો એકએક ઉદ્દેશો છે. તેમાં એકોરુકદ્વીપ ઉદ્દેશક પછી આભાસિકદ્વીપ ઉદ્દેશક છે.
– તેમાં આ સૂત્ર છે - ભગવન્ ! દક્ષિણદિશાવર્ત આભાસિક મનુષ્યોનો આભાસિક નામક દ્વીપ ક્યાં આવેલો છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણ-પૂર્વ દિશાવર્તી ચરમાંતથી લવણસમુદ્રમાં ૩૦૦ યોજન સુધી ગયા પછી, એની દક્ષિણ દિશાએ ‘આભાસિક નામનો દ્વીપ કહ્યો છે. બાકીનું વર્ણન એકોરુકદ્વીપ અનુસાર જાણવું. આ ચોથો ઉદ્દેશો કહ્યો.
એ પ્રમાણે વૈષાણિક દ્વીપ ઉદ્દેશો છે. વિશેષ એ કે તે દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી કહેવો. આ પાંચમો ઉદ્દેશો કહ્યો. આ પ્રમાણે લાંગૂલિક દ્વીપ-ઉદ્દેશો પણ છે. પણ તે પશ્ચિમ-ઉત્તર ચરમાંતથી છે. આ છઠ્ઠો ઉદ્દેશો કહ્યો.
[આ રીતે ચાર દ્વીપ કા – એકોરથી લાંગલિક.)
[હવે પાંચથી આઠ કહે છે – હયકર્ણથી શસ્કુતિક એ પ્રમાણે ‘હયકર્ણદ્વીપ' ઉદ્દેશો. ‘એકોક'ની ઉત્તર-પૂર્વના ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો હયકર્ણદ્વીપ છે. આ સાતમો ઉદ્દેશો. - - એ પ્રમાણે ગજકર્ણદ્વીપ ઉદ્દેશો છે. વિશેષ આ - ગજકર્ણદ્વીપ આભાસિકદ્વીપના દક્ષિણ
Page #19
--------------------------------------------------------------------------
________________
૯/-/૩ થી ૩૦/૪૪૪
પૂર્વ ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી આવે છે. આ આઠમો ઉદ્દેશો છે. એ રીતે ગોકર્ણદ્વીપ પણ છે. તે વૈષાણિક દ્વીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી છે. આ નવમો ઉદ્દેશો છે. એ રીતે શકુલીકર્ણદ્વીપ પણ છે. તે લાંગૂલિક દ્વીપની ઉત્તર પશ્ચિમ ચરમાંતથી છે. આ દશમો ઉદ્દેશો છે.
[હવે ઉદ્દેશા-૧૧ થી ૧૪માં આદર્શમુખદ્વીપથી ગોમુખદ્વીપ બતાવે છે] એ પ્રમાણે આદર્શમુખદ્વીપ, મેંદ્રમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ હચકર્ણાદિથી ઈશાનાદિ ચારના ચરમાંતથી ૫૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી આવે છે. તે લંબાઈ અને પહોળાઈથી ૫૦૦ યોજન પ્રમાણ છે. તત્પ્રતિપાદક ચાર ઉદ્દેશા.
૨૩
આ જ પ્રમાણે આદર્શમુખ આદિના ઈશાન ચરમાંતથી ૬૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી ૬૦૦ યોજન લંબાઈ-પહોળાઈ વાળા ક્રમથી [૧૩ થી ૧૬ અંતપ] અશ્વમુખ દ્વીપ, હસ્તિમુખદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાઘ્રમુખદ્વીપ છે. તે ૧૫ થી ૧૮ ઉદ્દેશામાં કહ્યા. આ પ્રમાણે જ પૂર્વવત્ અશ્વમુખાદિથી ૭૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૭૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળા અશ્વકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપ્રાવરણ, પ્રાવરણ નામે [૧૭ થી ૨૦] ચાર અંતદ્રુપ છે. તેને [૧૯ થી ૨૨] ચાર ઉદ્દેશામાં કહેલ છે.
આ પ્રમાણે જ અશ્વકણિિદથી પૂર્વવત્ ૮૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં coo યોજનની લંબાઈ-પહોળાઈવાળા ચાર અંતર્તીપ [૨૧ થી ૨૪] ઉલ્કામુખ, મેઘમુખ, વિધુર્મુખ, વિધુદ્દા નામે છે. તે [૨૩ થી ૨૬] ચાર ઉદ્દેશામાં કહેલા છે.
આ પ્રમાણે જ ઉલ્કામુખ દ્વીપાદિથી પૂર્વવત્ ૯૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૯૦૦ યોજનની લંબાઈ-પહોળાઈથી ઘનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે [૨૫ થી ૨૮] ચાર અંતર્તી છે. તે [૨૭ થી ૩૦] ચાર ઉદ્દેશામાં કહેવાયેલ છે.
Ø -
શતક-૯, ઉદ્દેશો-૩૧-“અશ્રુત્વા”
- ૪ - x - x — — x —
૦ ઉક્તરૂપ અર્થો કેવલિધર્મથી જણાય છે. તે સાંભળ્યા વિના પણ કોઈક પામે છે. ઇત્યાદિ અર્થને કહેતો આ ઉદ્દેશો છે.
• સૂત્ર-૪૪૫ :
રાજગૃહે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! કેવલી, કેવલીના શ્રાવક, કેવલીની શ્રાવિકા, કેવલીના ઉપાસક, કેવલીની ઉપાસિકા, કેવલિપાક્ષિક, કેવલિપાક્ષિકના શ્રાવક-શ્રાવિકા-ઉપાસક-ઉપાસિકા (આમાંથી કોઈ પાસે) સાંભળ્યા વિના કેવલિપજ્ઞપ્તધર્મ શ્રવણનો લાભ થાય? ગૌતમ ! કેવલી સાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા, એ કોઈ પાસેથી સાંભળ્યા વિના કોઈકને કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ થાય છે અને કોઈને કેવલિજ્ઞપ્ત ધર્મશ્રવણ લાભ
ન થાય.
૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત્ લાભ ન થાય? ગૌતમ ! જેણે જ્ઞાનાવરણીયકર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તેને કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા પાસે સાંભળ્યા વિના કેવલી પજ્ઞપ્ત ધર્મના શ્રવણનો લાભ થાય, જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, તેને - ૪ - સાંભળ્યા વિના લાભ ન થાય. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવત્ શ્રવણનો લાભ ન થાય. ભગવન્ ! કેવલી માવર્તી કેવલીપાક્ષિકની ઉપારિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બૌધિ પામે ? ગૌતમ ! સાંભળ્યા વિના યાવત્ કોઈ શુદ્ધ બોધિ પામે, કોઈ શુદ્ધ બૌધિ ન પામે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? - x - ગૌતમ ! જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ બોધિ પામે. જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષય કર્યો નથી, તે ન ૫મે - X - આમ કહ્યું.
માટે
ભગવન્ ! કેવલી માવર્તી કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પત્રજ્યા લે? ગૌતમ ! એ રીતે સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પતા લે અને કોઈ - ૪ - એ રીતે પ્રવજ્યા ન લે. • એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેણે ધર્માંતરાય કર્મોનો પશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત્ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા છે. જેણે ધર્માંતરાય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે ન લે, માટે આમ કહ્યું.
ભગવન્ ! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે ? ગૌતમ ! એ રીતે - × - સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવતાસ ધારણ કરે અને કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ ન કરે ? ભગવન્ ! એમ કેમ કહ્યું ? - X - ગૌતમ ! જેણે ચાાિવરણીયકર્મનો ક્ષયોપશમ કરેલ હોય, તે સાંભળ્યા વિના ધારણ કરે. (જેને આ ક્ષયોપશમ ન કર્યો હોય) તે ધારણ ન કરે
ભગવન્ ! કેવલી આદિથી સાંભળ્યા વિના શુદ્ધ સંયમથી સંયમિત થાય ? ગૌતમ ! સાંભળ્યા વિના કેટલાંક શુદ્ધ સંયમથી સંયમિત થાય, કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું યાવત્ ન થાય? ગૌતમ ! જેણે મતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, તે કેવલી આદિ પાસે સાંભળ્યા વિના વત્ શુદ્ધ સંયમથી સંયમિત થાય, જેણે સતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ નથી, તે સાંભળ્યા વિના યાવત્ સંયમિત ન થાય. તેથી આમ કહ્યું.
ભગવન્ ! કેવલી સાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ સંવસ્થી સંવૃત્ત થાય ? ગૌતમ ! સાંભળ્યા વિના યાવત્ કેટલાંક શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય અને કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેણે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે કેવલી આદિથી સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૬
૯)-૩૧/૪૪૫ સંવરથી સંવૃત્ત થાય, જેણે આધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી તે સાંભળ્યા વિના ચાવતુ સંવૃત્ત ન થાય.
ભગવન કેવલી આદિથી સાંભળ્યા વિના કોઈ અભિનિબોધિક જ્ઞાન ઉપાર્જર ગૌતમ - x • સાંભળ્યા વિના કેટલાક અભિનિભોવિક જ્ઞાન ઉપાર્જ કેટલાંક અભિનિબોધિક જ્ઞાન ન ઉપાર્જે એમ કેમ કહ્યું? ગૌતમ ! જેના આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયેલ હોય તે યાવતું શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉપાજૅ જેના અભિનિભોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ન થયો હોય, તે ન ઉપાર્જે તેથી આમ કહ્યું..
ભગવદ્ ! સાંભળ્યા વિના યાવતું શુદ્ધ શ્રુતજ્ઞાન ઉપા. અભિનિભોધિક માફક શુતાનનું કથન કરવું. વિશેષ આ – શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો. એ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાન કહેવું. ત્યાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનો
યોપશમ કહેવો. એ રીતે શુદ્ધ મન:પર્યવાન ઉપાર્જે વિશેષ આ • મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો.
ભગવાન ! કેવલી વાવ કેવલીપાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે પૂર્વવત કહેવું. વિશેષ આ • કેવલજ્ઞાનાવરણીય કમનો હાય કહેવો. બાકી પૂર્વવતું. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવળજ્ઞન ઉપાર્જે.
ભગવાન ! કેવલી યાવત ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવા કેવલીપજ્ઞdધમનું શ્રવણ પામે ? શુદ્ધ બોધિ પામે ?, મુંડ થઈને, ઘર છોડીને આણગારિક પdજ્યા છે? શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે ? શુદ્ધ સંયમથી સંયમીત થાય ? શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય ? શુદ્ધ અભિનિભોધિક યાવત્ શુદ્ધ મન:પર્યવજ્ઞાન ઉપાર્જે? કેવળજ્ઞાન ઉપાર્જે?
ગૌતમાં કેવલી યાવતુ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણને પામે - કોઈ ન પામે. કોઈ શુદ્ધ બોધિલાભ પામે - કોઈ ન પામે, કોઈ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પdજ્યા પામે - કોઈ ન પામે, કોઈ શુદ્ધ બ્રહાચર્યવાસ ધારણ કરે - કોઈ ન કરે, કોઈ શુદ્ધ સંયમથી સંયમિત થાય • કોઈ ન થાય, કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય - કોઈ ન થાય, કોઈ શુદ્ધ અભિનિભોધિકજ્ઞાન ઉપાર્જ : કોઈ ન ઉપાર્જ, એ પ્રમાણે ચાવતુ મન:પર્યવજ્ઞાન જાણવું. કોઈ કેવળજ્ઞાન ઉપાછું . કોઈ ન ઉપાર્જ. ભગવા એમ કેમ કહ્યું?
ગૌતમ જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે ધમતિરાણિક કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી એ પ્રમાણે ચારિત્ર્યાવરણીય, યતનાવરણીય, અધ્યવસાનાવરણીય, આભિનિબોધિક જ્ઞાનાવરણીયનો ચાવતું મન:પર્યાયિજ્ઞાનાવરણીય ક્રમનો યોપશમ કરેલ નથી, જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલ નથી. તે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કેવલી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના ચાવત કેવલી પ્રજ્ઞપ્ત ધમશ્રવણ ન પામે, શુદ્ધ બોધિ ન પામે ચાવત કેવળજ્ઞાન ન ઉપાર્જે
જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, જેણે દર્શનાવરણીય કમોંનો ક્ષયોપશમ કરેલો છે એ પ્રમાણે યાવત્ જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલો છે. તે કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણ વિના ચાવત કેવલી પજ્ઞ ધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે ગાવત કેવળજ્ઞાન ઉપાર્જે
• વિવેચન-૪૪૫ -
અણીલ્લા - ધર્મ પ્રતિપાદક વચન સાંભળ્યા વિના, અર્થાત સ્વાભાવિક ધમનુિરાગથી જ. વનિ - જિન, જેણે કેવલીને સ્વયં પૂછેલ છે કે તેનું વચન સાંભળેલ છે તે કેવલીશ્રાવક, કેવળીની ઉપાસનાથી ધારણ કરેલ વડે - કેવલી વડે બીજાને કહેવાતુ કૃતને તે કેવલી ઉપાસક. કેવલીપાક્ષિક એટલે સ્વયંબુદ્ધ, ધર્મ - શ્રતયાત્મિરૂપ. નનન - પ્રાપ્ત કરે. સવાયા - શ્રવણતાથી, શ્રવણરૂપપણે થતું સાંભળવાને. ‘નાણાવરણિજ્જાણ’માં બહુવચનથી જ્ઞાનાવરણીયના મતિજ્ઞાનાવરણાદિ ભેદ વડે, અવગ્રહ - મતિ આવરણાદિ ભેદ વડે બહુપણુ જાણવું. અહીં ક્ષયોપશમના ગ્રહણથી મતિઆવરણાદિ જ ત્યાં ગ્રહણ કરવા, પણ કેવલાવરણનો ક્ષય જ લેવો. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કોઈને થાય, તેના સદભાવથી સાંભળ્યા વિના પણ ધમ પામે. કેમકે ક્ષયોપશમ જ તે લાભનું અંતરંગકારણત્વ છે.
વનવોદિ - શુદ્ધ સમ્યગદર્શન, યુ ન - બોધ પામે અચ અનુભવે, જેમકે પ્રત્યેક બુદ્ધાદિ.
દર્શનાવરણીય કહ્યું છે ત્યાં દર્શનમોહનીય લેવું. બોધ એ સમ્યગ્રદર્શનનો પર્યાય હોવાથી, તેનો લાભ, તેના ક્ષયોપશમથી થાય છે. કેવળ એટલે શુદ્ધ કે સંપૂર્ણ અનણારત્વ પામે. ધમતરાય-અંતરાય એટલે વિM, તે જેમાં છે તે. ધર્મ એટલે ચાત્રિ સ્વીકારરૂ૫. આ ધમતરાય.
ચાસ્ત્રિમોહનીયના ભેદમાં-વીતરાય.
ચા»િાવરણીય અહીં વેદરૂપે છે. મૈથુનવિરતિ લક્ષણ તે બ્રહ્મચર્યવાસ. • x • સંયમ પ્રતિપન્ન ચરિત્રનો તેના અતિચારોનો ત્યાગ કરવાનો પ્રયત્ન વિશેષ. સતનાવરણીય એ ચારિ વિષય વિશેષ વીત્યંતરાય રૂ૫ માનવું. અધ્યવસાનાવરણીય તે સંવર શબ્દથી શુભ અધ્યવસાય વૃત્તિની વિવક્ષા કરવાથી છે. પૂર્વોક્ત બધાં પદાર્થો ફરી સમુદાયથી કહે છે.
કૈવાદિ વચન સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે, તે દર્શાવવાને માટે સૂત્ર કહે છે -
• સૂત્ર-૪૪૬ :
નિરંતર છ% છઠ્ઠનો તપકર્મ કરતા, સૂર્યની સન્મુખ બાહુઓ ઉંચા કરીને, આતાપનાભૂમિમાં આતાપના લેતા પ્રકૃતિ ભદ્રક, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા
Page #21
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૧/૪૪૬
૨૩
ક્રોધ-માન-માયા-લોભથી, માર્દવ સંપન્નતા, ભોગોની અનાસક્તિ, ભદ્રકતા, વિનીતતાથી અન્ય કોઈ શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી વેશ્યા વડે, તદાવરણીય કર્મોના યોપશમથી ઈહા-પોહ-માણા-ગવેષણા કરતા વિભંગ નામક જ્ઞાન તેને ઉત્પન્ન થયું તે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જઘન્ય ગુલના અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર યોજન જાણે છે - જુએ છે. તે - તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જીવ અને અજીવને પણ જાણે છે, તે પસંડસ્થ સારંભી, પરીગ્રહ, સંકલેશ પામતા જીવોને પણ જાણે છે.
તે સર્વ પ્રથમ સમ્યકત્વ પામે છે, સમ્યકત્વ પામીને શ્રમણધર્મની રુચિ કરે છે, શ્રમણ ધર્મની રુચિથી ચાત્રિ સ્વીકારે છે. ચાસ્ત્રિ સ્વીકારી વેશને સ્વીકારે છે. ત્યારે તેના મિથ્યાત્વ પર્યાય ક્ષીણ થતાંથતાં અને સમ્યગ્દર્શનના પ્રચયિ વધતાં-વધતાં તે વિભંગ અજ્ઞાન સમ્યકત્વ યુક્ત થતાં જલ્દી અવધિ જ્ઞાનરૂપે
પરાવર્તન પામે છે.
• વિવેચન-૪૪૬ ઃ
તમ - જે અશ્રુત્વા જ કેવળજ્ઞાન પામે તે કોઈપણ. તે પ્રાયઃ છટ્ઠ તપચરણવાનૢ બાળ તપસ્વીને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય. શિાિય - પ્રગૃહ-ધારણ કરીને, વિભંગ જ્ઞાનાવરણીયોનો ઈહા સદ્ અર્થ અભિમુખ જ્ઞાનચેષ્ટા, અપોહવિપક્ષનો નિરાશ, માર્ગણા-અન્વયધર્મનું આલોચન, ગવેષણા-વ્યતિરેક ધર્મ આલોચન, આવો બાલતપસ્વી ક્યારેક જ, સાક્ષાત્ મૂર્ત ગોચરત્વથી નહીં તે રીતે જાણે. પાસં ડથ - વ્રતસ્થાન, સારંભી સપરીગ્રહી થઈને, મહાસંલેશપૂર્વક જાણે. અલ્પપણે વિશુદ્ધ થતા પણ જાણે. કેમકે આરંભાદિવાળાનું આવું સ્વરૂપ છે.
આ વિભંગજ્ઞાની જીવાજીવ સ્વરૂપ વ્રત સ્થાનને સંકિલશ્યમાનતાદિથી જાણતા થઈને ચારિત્ર સ્વીકારની પૂર્વે જ સમ્યગ્ ભાવ અને સાધુધર્મની રુચી કરે છે. અવધિવાન્ થાય છે. અહીં જો કે ચાસ્ત્રિનો સ્વીકાર કરીને સમ્યકત્વ ગ્રહણ પછી વિભંગજ્ઞાન અવધિજ્ઞાનરૂપ થાય છે, તેમ પછી કહ્યું છે, તો પણ ચારિત્ર સ્વીકાર પૂર્વે સમ્યકત્વ સ્વીકાર કાળે જ વિભંગજ્ઞાનના અવધિભાવો જાણવા. કેમકે સમ્યકત્વ ચાસ્ત્રિ ભાવમાં વિભંગજ્ઞાનનો અભાવ હોય છે.
હવે આને જ લેશ્યાદિ વડે નિરૂપે છે –
• સૂત્ર-૪૪૭ થી ૪૪૯ :
[૪૪૭] ભગવન્ ! તે કેટલી લેશ્યામાં થાય ? ગૌતમ ! ત્રણ વિશુદ્ધ લેશ્યામાં
થાય. તે આ - તેોલેશ્યા, પદ્મલેશ્યા, શુલવેશ્યા.
ભગવન્ ! તે કેટલા જ્ઞાનોમાં થાય ? ગૌતમ ! ત્રણ. આભિનિબોધિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં થાય.
ભગવન્ ! તે સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો શું મનોયોગી હોય, વચનયોગી હોય કે
ર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
કાયયોગી હોય ? ગૌતમ ! મનોયોગાદિ ત્રણે પણ હોય.
ભગવન્ ! તે શું સાકારોપયોગયુક્ત હોય કે અનાકારોપયોગયુક્ત હોય ? ગૌતમ ! સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત હોય.
ભગવન્ ! તે કયા સંઘયણમાં હોય ? ગૌતમ ! વઋષભનારા સંઘયણમાં હોય. - - ભગવન્ ! તે કયા સંસ્થાને હોય ? ગૌતમ ! છ સંસ્થાનમાંના કોઈપણ
સંસ્થાનમાં હોય.
ભગવન્ ! તે કેટલી ઉંચાઈવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાત હાથ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુí, - - ભગવન્ ! તે કેટલા આયુવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાતિરેક આઠ વર્ષાયુપ્, ઉત્કૃષ્ટથી પૂર્વકોટી આયુષ્ય હોય. - - ભગવન્ ! તે શું સવેદક હોય કે અવૈદક ? ગૌતમ ! સવેદક હોય, અવેદક નહીં. જો સવેદક હોય તો શું વેદક હોય, પુરુષવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ-નપુંસકવૈદક હોય ? ગૌતમ ! સ્ત્રીવેદક કે નપુંસકવૈદક ન હોય પણ પુરુષવેદક કે પુરુષ-નપુંસકવેદક હોય.
--
ભગવન્ ! તે શું સકયાસી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો ભગવન્ ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચારે સંજ્વલન ક્રોધ-માનાદિ.
-
ભગવન્! તેને કેટલા અધ્યવસાનો હોય? ગૌતમ! અસંખ્યાત. ભગવન્! તે પ્રશસ્ત કે અપશસ્ત? ગૌતમ! પ્રશસ્ત હોય, અપશસ્ત નહીં. ભગવન્! તે શું તે પ્રશસ્ત અધ્યવસાનમાં વર્તતો અનંતા નૈરયિક ભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે અનંત તિર્યંચયોનિક - મનુષ્યભવગ્રહણ - દેવભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે. જે આ નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ નામક ચાર ઉત્તરપ્રકૃત્તિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય કરે. કરીને પછી પત્યાખ્યાન કષાય ક્રોધાદિ ખપાવે, પછી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ખપાવે, પછી સંજવલન ક્રોધાદિ ખપાવે. પછી પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દર્શનાવરણીય, પંચવિધ અંતરાયિક અને મોહનીયને કપાયેલ તાલવૃક્ષ સમાન કરીને, કરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશી તેને અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃન, પ્રતિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય.
[૪૪૮] ભગવન્ ! તે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે, બતાવે છે, પરૂપે છે ? તે અર્થ સમર્થ નથી. તે એક જ્ઞાત કે એક વ્યાકરણ સિવાય અન્ય ઉપદેશ ન કરે. ભગવન્ ! તે (કોઈને) પદ્ધતિ કે મુંડિત કરે ? તે અર્થ સમર્થ નથી. પરંતુ તેનો ઉપદેશ કરે. ભગવન્ ! તે સિદ્ધ થાય યાવત્ અંત કરે ? હા, સિદ્ધ થાય વત્ અંત કરે.
[૪૪] ભગવન્ ! તે શું ઉર્ધ્વ-અધો-તિછલિોકમાં હોય? ગૌતમ ! તે
Page #22
--------------------------------------------------------------------------
________________
૯/-/૧૧/૪૪૩ થી ૪૪૯
ત્રણે લોકમાં હોય. જે ઉદdલોકમાં હોય તો શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાવતી, માવત નામક વૃત્ત વૈતાઢય પર્વતોમાં હોય, સાધારણને આકરીને સોમનસ કે. પંડકવનમાં હોય જ આધોલોકમાં હોય તો ગતી કે ગુફામાં હોય. સાધારણને આણીત પાતાળ કે ભવનમાં હોય. તિછલિોકમાં હોય તો ૧૫-કમભૂમિમાં હોય, સાધારણને આશ્રીને અઢીદ્વીપન્સમુદ્રના એક દેશ ભાગે હોય.
ભગવતુ ! તે એક સમયે કેટલા થાય ? ગૌતમ ! જાન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી દશ. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવલી આદિ પાસેથી સાંભળીને કેટલાંક કેવલીપજ્ઞપ્તધામ શ્રવણ પામે અને કેટલાંક ન પામે ચાવતું કેટલાંક કેવળજ્ઞાન પામે, કેટલાંક ન પામે.
• વિવેચન-૪૪૭ થી ૪૪૯ :
છે - તે એટલે જે વિભંગજ્ઞાની થઈને અવધિજ્ઞાન, ચાત્રિ પામે. વિશુદ્ધ લેશ્યામાં પામે, કેમકે પ્રશસ્ત ભાવલેશ્યામાં જ સમ્યકત્વાદિ પામે છે, અવિશુદ્ધમાં નહીં. સમ્યકત્વ મતિ-શ્રુત-અવધિ જ્ઞાનીને વિમંગ જવાના કાળે, તે બંને કારણોથી આદ્ય ત્રણ જ્ઞાન વર્તે છે. -- યોગીને ન હોય, કેમકે અવધિજ્ઞાન કાળે અયોગીત્વનો અભાવ હોય છે.
મનયોગી આદિ એકતર યોગની પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. વિર્ભાગજ્ઞાન નિવર્તતા બંને ઉપયોગમાં વર્તતાને સમ્યકત્વ, અવધિજ્ઞાનની પ્રાપ્તિ હોય છે. (શંકા) “બધી લધી સાકારોપયોગયુક્તને હોય' એમ આગમ વયન છે, તો અનાકાર ઉપયોગમાં સમ્યકત્વ, અવધિલબ્ધિનો વિરોધ કેમ નહીં ? એમ નથી. આગમ વયના વધતા પરિણામ વિષયક છે. અવસ્થિત પરિણામ અપેક્ષા અનાકારોપયોગમાં પણ લધિ લાભ સંભવે છે. પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનત્વથી વજઋષભનારાય સંઘયણ હોય. કેમકે કેવળજ્ઞાન પ્રાપ્તિ પ્રથમ સંઘયણમાં જ થાય છે.
અવધિભાવ કાળે વેદ ક્ષય હોતો નથી માટે સવેદક જ હોય. સ્ત્રીઓમાં આવા પ્રકારના વ્યતિકરના સ્વભાવના અભાવે. તેમને નિષેધ કર્યો છે. પુરષ-નપુંસક એટલે કૃત્રિમ રીતે નપુંસક કરાયેલ. વિભંગાવધિ કાળે કષાયક્ષયનો અભાવ હોવાથી સકષાયી હોય. અવધિજ્ઞાનતા-પરિણત વિર્ભાગજ્ઞાન ચરણયુક્ત હોવાથી, તેમને તે કાળે ચરણયુક્તત્વથી સંજવલન ક્રોધાદિ જ હોય છે. પ્રશસ્ત હોય કેમકે વિભંગનો વિધિ ભાવ અપશસ્ત અધ્યવસાનવાળાને ન હોય. • x -
અનંત - અનંત અનાગત કાળ ભાવિ. વિસંત - તેને પામવાની યોગ્યતા દૂર કરે છે. મૂળ નામ પ્રકૃતિના ઉત્તરભેદ ભૂત નૈરયિક - તિર્યચ-મનુષ્ય-દેવગતિ નામે છે, તે નિવારે છે. આ ચાર ઉત્તરપ્રકૃતિ સાથે શબ્દ મૂકેલ છે, તેનાથી ઉપસ્તંભ પ્રયોજનથી અનંતાનુબંધી કોધ-માન-માયા-લોભને ખપાવે છે, એ રીતે પ્રત્યાખ્યાનાદિ પણ તે પ્રમાણે જ ખપાવે છે. મતિ જ્ઞાનાવરણાદિ ભેદથી પાંચ જ્ઞાનાવરણીય, ચક્ષુર્દશનાદિ આવરણ ચતુક અને નિદ્રાપંચક એમ નવ દર્શનાવરણીય, દાનાદિ પાંચ અંતરાયિક
૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તેને ખપાવે છે.
કેવી રીતે ? જેનું મસ્તક છેદેલ છે, તાલ એવું મસ્તક કૃત્ તે તાલમસ્તક કૃતની જેમ અર્થાત્ છિન્ન મસ્તક તાલ સમાન મોહનીયને કરીને તેની જેમ મોહનીયનો ક્ષય કરે છે. આ ઉક્ત મોહનીય ભેદ શેષ અપેક્ષાઓ જાણવા. અથવા અનંતાનુબંધ્યાદિ ખપાવ્યા છતાં જ્ઞાનાવરણીયાદિ ખપાવે છે તે કઈ રીતે? તાલમસ્તકવતુ કરીને. એ રીતે મોહનીય કરીને. તે ખપ્યા પછી જ્ઞાનાવરણીયાદિ અપાવે છે. જેમ તાલમસ્તક વિનાશ ક્રિયા અવશ્યભાવિ છે, તેમ મોહનીય કર્મ વિનાશક્રિયા પણ શેપ કર્મનો અવશ્ય વિનાશ કરે છે. - ૪ -
ત્યારપછી કમરજને અલગ કરવા અપૂર્વકરણ-અસËશ અધ્યવસાય વિશેષમાં પ્રવેશીને અનંત વિષયવાળા અનુત્તર-સર્વોત્તમ, નિવ્યઘિાત કટ કુદ્ય આદિથી ન હણાય તેવા નિરાવરણ-સર્વથા આવરણના ક્ષયથી સકલ અર્થના ગ્રાહકવચી પ્રતિપૂર્ણ, સલ અંશયુક્તતાયી ઉત્પન્ન ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન (પામે છે.)
અનંતાનુબંધીક મિશ્ર સમ્યક્ત્વ અષ્ટક અને નપુંસક સ્ત્રીવેદ પક, પુરષવેદ, સંજવલન ક્રોધાદિને ખપાવે છે. ઈત્યાદિ બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ છે. અહીં તેને આશ્રીને યથાકથંચિત ક્ષપણા માત્રને વિવક્ષા કરી નથી. માપન - શિયોને શાસ્ત્રાર્થ ગ્રહણ કરાવવો કે અર્થ પ્રતિપાદનથી સકાર પ્રાપ્ત કરાવવો. પાવન - ભેદ બતાવીને બોધ પમાડવા, પ ન્ન - ઉપપત્તિ કથનથી પરૂપવું. નત્રW - જે આ નિષેધ છે, તે બીજે એક જ્ઞાનથી, એક ઉદાહરણ વર્જીને અર્થમાં છે. તેવા પ્રકારના ક૫ત્વથી રોક ઉત્તરથી કહે છે.
પાન મુંડાવેજ • જોહરણાદિ દ્રવ્યચિન્હ દાનથી દિક્ષા દે, માથાના વાળના લોચ દ્વારા મુંડે માત્ર અમુક પાસે દિક્ષા લે, તેમ ઉપદેશ કરે. • • શબ્દાપાતી આદિ યથાક્રમે જંબદ્વીપપજ્ઞપ્તિ અભિપાયથી હૈમવત - હરિવર્ષ-રમ્યક-રાયવતમાં છે. • x • અહીં એવું કહે છે કે - આકાશગમન લબ્ધિ સંપન્ન ઉક્ત સ્થાને જઈને પછી કેવળજ્ઞાન પામી શકે છે, માટે આ ઉલ્લેખ છે. અથવા દેવ દ્વારા લઈ જવાયા હોય. સૌમનસ અને પંડુક એ મેરુનું ત્રીજું અને ચોથું વન છે. [ - ગત, અપોલોક ગ્રામાદિમાં નિમ્ન ભૂ ભાગ. સર - ત્યાં જ નિમ્નતર પ્રદેશમાં. પાયાન • મહાપાતાળ કળશે વલયમુખ આદિમાં. પવUT - ભવનવાસી દેવનિવાસમાં. પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહરૂપ પંદર કર્મભૂમિ. વર્ષ - કૃષિ, વાણિજ્ય આદિ પ્રધાન હોય તેવી ભૂમિઓમાં. અઢીદ્વીપ અને સમુદ્ર તેટલું પ્રમાણ તે અર્ધતૃતીય દ્વીપ સમુદ્રો, તેમાં, તે આ વિવક્ષિત દેશરૂપ ભાગ, તેમાં (કેવળ પામે). - - અહીં કેવલી આદિના વચન સાંભળ્યા વિના જે થાય, તે કહ્યું. હવે તેના શ્રવણથી જે થાય, તે કહે છે–
• સૂત્ર-૪પ૦ :
ભગવાન ! કેવલી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસકથી ધર્મ સાંભળીને, કેવલી પ્રાપ્તધર્મ શ્રવણ પામે ? ગૌતમ ! કેવલી આદિ પાસેથી સાંભળીને યાવ4 કેટલાંક
Page #23
--------------------------------------------------------------------------
________________
૯)-૩૧/૪૫૦ કેવલપજ્ઞતાધર્મ પામે, એ પ્રમાણે જેમ “અશ્રુત્વાની વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ આઇ કે - આલાવો “શ્રુત્વાનો કહેવો. બાકી બધું સંપૂર્ણ તેમજ કહેવું. • યાવત - જેણે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ હોય, જેણે કેવળ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો હોય, તે કેવલી યાવત્ ઉપાસિકા પાસે ધર્મ સાંભળીને, કેવલીપજ્ઞdધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે રાવતું કેવળજ્ઞાન ઉપાર્જે
તેને નિરંતર અક્રમ-અટ્ટમ તપોકમથી આત્માને ભાવિત કરતા પ્રકૃતિ દ્ધકતાથી, એ જ પ્રમાણે યાવતું ગવેષણાં કરતાં અવધિજ્ઞાન સમુut થાય, તે સમx અવધિજ્ઞાનથી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉcકૃષ્ટથી અલોકમાં અસંખ્યાત લોક પ્રમાણ ખંડોને જાણે અને જુએ.
ભગવન તે કેટલી તેયામાં હોય ? ગૌતમ ! છ એ લેસ્યામાં - કૃણાલેશ્યા ચાવત શુકલલેસા. • • ભગવન ! તે કેટલા જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! ત્રણ કે ચાર જ્ઞાનોમાં હોય. ત્રણ હોય છે અભિનિબૌધિક, શ્રુત, અવધિજ્ઞાનમાં હોય, ચાર હોય તો અભિનિબોધિક-કૃત-અવધિ-મન:પર્યવજ્ઞાનમાં હોય.
ભગવન ! તે શું સયોગી હોય કે અયોગી ? આ પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, આ બધું જેમ “અઝુવા'માં કહ્યું, તેમજ અહીં કહેવું.
ભગવાન ! તે શું સવેદક હોય ? પૃચ્છા. ગૌતમ ! સવેદક હોય કે અવેદક હોય. જે અવેદક હોય તો શું ઉપશાંતવેદક હોય કે ક્ષીણવેદક હોય ? ગૌતમ ! ઉપશાંતવેદક ન હોય, ક્ષીણવેદક હોય. જે સવેદક હોય તો શું પ્રીવેદક હોય, પુરવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ-નપુંસક વેદક ગૌતમ ! સ્ત્રી કે પુરુષ કે પુરુષ-નપુંસક વેદક હોય.
ભગવના શું તે સંકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય કે અકષાયી પણ હોય. જે અકયાયી હોય તો શું ઉપશાંત કપાસી હોય કે efણકષાયી હોય? ગૌતમ ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય. જે સકષાયી હોય તો હે ભગવન ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચામાં, (કણમાં) બેમાં કે એક કષાયમાં હોય. જે ચારમાં હોય તો સંજવલન ક્રોધમાન-માયા-લોભ ચારેમાં હોય. ત્રણમાં હોય તો સંવલ માન-માયા-લોભમાં હોય, બેમાં હોય તો સંજવલન માયા-લોભમાં હોય. એકમાં હોય તો સંજવલના લોભમાં હોય.
ભગવતુ ! તેને કેટલા અધ્યવસાનો કા છે ? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે જેમ ‘અયુવા’માં કહ્યું તેમ યાવતું ઉત્તમ કેવળ જ્ઞાન, દશનિ સમુx થાય. • • ભગવન! તે કેવલીપાdધર્મ કહે, બતાવે કે પ્રરૂપે? હા, કહે - બતાવે અને પરૂપે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન્! તે (કોઈને) પ્રતજિત કે મુંડિત કરે ? હા, ગૌતમ ! પદ્ધજિત, મુંડિત કરે. ભગવન! તેના શિષ્યો પણ પ્રવજિત, મુંડિત કરે ? હા, કરે. ભગવના તેના પશિણો પણ ધ્વજિત, મુક્તિ કરે ? કરે• - ભગવન! તે સિદ્ધ, બુદ્ધ યાવત તકર થાય? હા, થાય. ભગવદ્ ! તેના શિષ્યો પણ સિદ્ધ યાવ4 અંતકર થાય ? હા, થાય. ભગવન ! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ ચાવતું અંતર થાય ? હા, એ પ્રમાણે જ યાવત ત કરે છે.
ભગવન શું તે ઉMલોકમાં હોય (ઈત્યાદિ) ‘અયુવા’ માફક ચાવતું તેના એકદેશ ભાગમાં હોય. ભગવદ્ ! તે એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! જન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી ૧૦૮. હે ગૌતમ ! તેથી એમ કહ્યું કે - કેવલી યાવતુ કેવલી ઉપાસિકાથી ધર્મ સાંભળીને ચાવતુ કેટલાંક કેવળજ્ઞાન ઉપાર્જે, કેટલાંક ન ઉપાર્જે છે ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૫o :
જે રીતે કેવલી આદિના વચનને સાંભળ્યા વિના કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે રીતે તેને સાંભળીને, બોધ પામીને થતું નથી. તે બીજા પ્રકારે દશાવે છે • જે સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, તેના કોઈપણ અર્થથી સમ્યગુદર્શન ચાત્રિ લિંગને પામીને પ્રાયઃ વિકૃષ્ટ તપ-ચાસ્ટિવાળા સાધુને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તેમ જણાવે છે.
લોકનું જે પ્રમાણ છે, તે જ પરિમાણ જેમાં છે તે. -- હવે આને જ લેશ્યાદિ વડે નિરપતા કહે છે - અનંતરોક્ત વિશેષણવાળા અવધિજ્ઞાની છ એ લેસ્થામાં હોય. જો કે પ્રશરત ગણ ભાવલેશ્યામાં જ્ઞાન પામે છે, છતાં દ્રવ્ય લેશ્યાને આશ્રીને છે લેશ્યામાં સમ્યકકૃત માફક પામે છે. કહે છે કે – “સમ્યકકૃત બધામાં પામે.” તેથી છ એ કહી.
અવધિજ્ઞાનીને આધ બે જ્ઞાન અવશ્ય હોય, તેથી અહીં ત્રણ જ્ઞાનમાં હોય છે, તેમ કહ્યું. મતિ-શ્રુત-મન:પર્યાય જ્ઞાનીને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ચાર જ્ઞાનના સદભાવથી, અવધિજ્ઞાની ચાર જ્ઞાનોમાં અધિકૃત હોવાથી ચાર જ્ઞાનમાં કહ્યો.
અક્ષીણવેધવાળાને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં સવેદકપણાએ અવધીજ્ઞાની થાય છે, ક્ષીણ વેદવાળાને અવધિજ્ઞાનોત્પતિમાં અવેદકપણે થાય છે. આ અવધિજ્ઞાની ઉપશાંત વેદક હોતા નથી. કેમકે પ્રાપ્ત થનાર કેવળજ્ઞાન અહીં વિવક્ષિતત્વ છે.
જે કષાયનો ક્ષય વિના અવધિને પામે છે, તે સકષાયીપણે અવધીજ્ઞાની થાય. જે કષાયક્ષયમાં પામે તે અકષાયી છે. જો અક્ષીણ કષાયપણે વધીને પામે તો એ ચાસ્ત્રિયુક્તપણાથી ચારે-સંજ્વલન કષાયમાં હોય છે. જો ક્ષપક શ્રેણી વર્તિત્વથી સંજવલન ક્રોધ ફાયમાં અવધિ પામે, તો ત્રણ કષાય-સંજવલનમાનાદિમાં હોય, જો તે પ્રમાણે સંજવલન ક્રોધ-માન ક્ષીણ થયા હોય તો બે કષાયમાં, એ રીતે એક કષાયમાં જાણવું.
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૪
૯)-૩૨/૪૫૧,૪૫૨
છે શતક-૯, ઉદ્દેશો-ર-“ગાંગેય" છે
- X - X - X - X – o ઉદ્દેશા-૩૧માં કેવલી આદિના વચનને સાંભળીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તે કહ્યું. અહીં, જેણે કેવલી વચન સાંભળીને તે ઉત્પન્ન કર્યું, તે દર્શાવે છે. આ સંબંધે આ ઉદ્દેશો છે –
• સૂત્ર-૪૫૧,૪૫૨ -
[૪પ૧] તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું. - વર્ણન. દૂતિપલાશ, ચૈત્ય હતું, સ્વામી પધાય "દા નીકળી, ધર્મ કહ્યો. પપૈદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે પારdfપત્નીય ગાંગેય નામે અણગાર જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીર ન દૂર - ન નીકટ રહીને ભગવંતને આમ કહ્યું – ભગવન્! બૈરયિકો સ-અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય નૈરયિકો સ-અંતર ઉપજે નિરંતર પણ ઉપજે. - - ભગવન્! અસુરકુમાણે સ-અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય અસુકુમારો સાંતર પણ ઉપજે, નિરંતર પણ. એ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત.
ભગવાન ! પૃedીકાયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! પૃવીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે છે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક બેઈન્દ્રિયોથી વૈમાનિક, નૈરયિકવત છે.
[૪પ ભગવાન ! નૈરયિકો સાંતર ઉદ્વર્ત કે નિરંતર ? ગાંગેય નૈરયિકો સાંતર ઉદ્વર્તે, નિરંતર પણ ઉદ્વર્તે. એ પ્રમાણે સ્તનીતકુમાર સુધી કહેવું. - • ભગવાન ! પૃવીકાયિકની પૃચ્છા. ગાંગેય! પૃવીકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. એ પ્રમાણે ચાવ4 વનસ્પતિકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. • • ભગવાન બેઈન્દ્રિયો સાંતર ઉદ્ધતું કે નિરંતર ? ગાંગેય ! બેઈન્દ્રિયો સાંતર પણ ઉદ્વર્ત નિરંતર પણ. એ પ્રમાણે વ્યંતર સુધી. -- ભગવન! જ્યોતિકો સાંતર ચ્યવે, પૃચ્છા. ગાંગેય! બંને. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું.
• વિવેચન-૪૫૧,૪૫ર :
સંતા - સમયાદિ કાળ અપેક્ષાથી વિચ્છેદ સહિત. તેમાં એકેન્દ્રિયોનો અનુસમય ઉત્પાદથી નિરંતરત્વ, બીજાના ઉત્પાદમાં વિરહ પણ હોય તેથી સાંતરવ, નિરંતરવ કહેવું. ઉત્પન્ન થયેલની ઉદ્વર્તના પણ થાય, તે કહે છે - x • ઉદ્વર્ગોનું કોઈક ગત્યંતરમાં પ્રવેશન થાય, તેથી તેનું નિરુપણ કરે છે –
• સૂl-૪પ૩ (અધુરુ) :
ભગવાન ! પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! ચાર ભેદે. તે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ-પ્રવેશનક.
ભગવન / નૈરયિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! સાત ભેદે. તે આ - રતનપભાછૂપી નૈરયિક ચાવત્ અધસતમી પૃથ્વી નૈરયિક-પ્રવેશનક. • [11/3]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ • ભગવાન ! એક નૈરયિક, નૈરયિક-પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય? ગાંગેય રનપભામાં હોય યાવતુ આધસપ્તમીમાં હોય.
ભગવનું ! બે નૈરયિક ગૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય યાવ4 ધસપ્તમીમાં ? ગાંગેય ! રનપભામાં હોય યાવતુ ધસતમીમાં હોય • અથવા - એક રનપભામાં, એક શર્કરાપભામાં હોય • અથવા • એક રત્નપભામાં, એક વાલુકાપભામાં હોય યાવતુ એક રત્નપભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા • એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં હોય યાવત્ અથવા એક શર્કરાપભામાં, એક આધસતમીમાં હોય.
અથવા • એક તાલુકાપભામાં, એક પંકપભામાં હોય યાવત્ અથવા એક વાલુકાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય. આ પ્રમાણે એક-એક પૃથ્વીને છોડતા યાવ4 અથવા એક તમામાં અને એક આધસપ્તમીમાં હોય.
ભગવન ત્રણ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય ચાવતુ અધસતમીમાં હોય ? ગાંગેય રનમભામાં હોય ચાવતુ અધસતમીમાં હોય. અથવા - એક રતનપભામાં, બે શર્કરાપભામાં હોય યાવતું અથવા એક રનપભામાં, બે અધસપ્તમીમાં હોય. (૬). - અથવા - બે રનપભામાં, એક શર્કરાપભામાં હોય યાવત્ અથવા બે રનપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧ર). • અથવા એક શર્કરાપભામાં, બે તાલુકાપભામાં હોય યાવત અથવા • એક શર્કરાપભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૦)
• અથવા • બે શર્કરાપભામાં, એક તાલુકાપભામાં હોય યાવત્ અથવા - બે શર્કરાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨૨). એ પ્રમાણે જેમ શર્કરાપભામાં કથન કર્યું તેમ સર્વે પૃedીમાં કહેવું યાવતુ - અથવા - બે તમામાં, એક અધસતમીમાં હોય (૪,૪,3,3,ર,સ,૧,૧ - કુલ ૪ર). • - • - અથવા એક રતનપભામાં, એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં હોય • અથવા - એક રનપભા, એક શર્કરાપભા, એક પંકપભામાં હોય, યાવત્ - અથવા - એક રતનપભામાં, એક શર્કરાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૫).
- અથવા - એક રતનપભામાં, એક વાલુકાપભમાં, એક પંકાભામાં હોય. • અથવા - એક રનપભામાં, એક તાલુકાપભામાં, એક ધૂમપભામાં હોય. એ રીતે યાવ4 - અથવા - એક રનપભામાં, એક તાલુકાપભામાં, એક ધસતમીમાં હોય(૯).
- અથવા - એક રનપભામાં, એક પંકપભામાં, એક ધૂમપભામાં હોય, યાવ4 - અથવા - એક રનપભામાં, એક પંકપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧). • • અથવા • • એક રતનપભામાં એક ધૂમપભામાં, એક તમામાં હોય
Page #25
--------------------------------------------------------------------------
________________
૯)-૩૪૫૩
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
• અથવા • એક રનપભામાં, એક ધૂમપભામાં, એક આધ:સપ્તમીમાં હોય(૧૪).
- અથવા - એક રતનપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૧૫) • • અથવા - • એક શર્કરાપભામાં, એક તાલુકાપભામાં, એક પંકપભામાં હોય • અથવા એક શર્કસપભામાં, એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં હોય, યાવત્ - અથવા - એક શર્કરાપભામાં, એક વાલુકાપભમાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૯).
- અથવા " એક શર્કરાપભામાં, એક પંકપભામાં, એક ધુમપભામાં હોય ચાવતુ એક શર્કાપભામાં, એક પંકપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨) • • અથવા • • એક શર્કરાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા • એક શર્કસપભામાં, એક ધૂમપભામાં, એક અધ:સમીમાં હોય. (૨૪) • • અથવા • • એક શર્કરાપભામાં, એક તમામાં, એક આધ:સપ્તમીમાં હોય. (૫)
• અથવા - એક વાલુકાપભામાં, એક પંભમાં, એક ધૂમપભામાં હોય. -અથવા - એક વાલુકાપભામાં, એક પંકાપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક પંકપભામાં, એક આધસતમીમાં હોય (૨૮) • • અથવા • • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક આધસપ્તમીમાં હોય (so) • - અથવા • • એક વાલુકાપભામાં, એક તમામાં, એક ધસપ્તમીમાં હોય (૩૧) • • અથવા એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા - એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩૩) • • અથવા એક પકપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩) • • અથવા - - એક ધૂમપભામાં, એક તમામાં એક અધસપ્તમીમાં હોય. (૩૫)
ભગવન! ચાર નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા શું રત્નપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય! રનપભામાં હોય યાવતું અધ:સપ્તમીમાં હોય () - • એક રતનપભામાં. ત્રણ શર્કરપભામાં હોય ચાવત - અથવા - એક રતનપભામાં, ત્રણ અધઃસપ્તમીમાં હોય (૬) - - અથવા બે રનપભામાં, બે શર્કરાપભામાં હોય યાવતુ બે રતનપભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૨) • • અથવા ત્રણ રનપભામાં, એક શર્કરાપભામાં હોય યાવતુ અથવા મણ રતનપભામાં, એક અધાતમીમાં હોય (૧૮).
અથવા એક શર્કરાપભામાં, ત્રણ તાલુકાપભામાં હોય. એ પ્રમાણે રતનપભા માફક શર્કાપભામાં પણ કહેવું (૫) એ રીતે એક-એક સાથે યોગ કરી યાવતુ - અથવા • મણ તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૨,૯૬,૩ - ફુલ-૬૩ ભંગ થયા.)
• અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, બે વાલુકાપભામાં હોય ચાવ4 - અથવા • એક રનપભામાં, એક શર્કરાપભામાં યાવતુ બે અધઃસપ્તમીમાં
હોય (૫).
અથવા - એક રનપભામાં, બે શર્કાપભામાં, એક વાલુકાપભામાં હોય યાવ4 અથવા એક રનપભામાં, બે શર્કાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૦) • • અથવા બે રન એક શર્કર ઓક વાલુકા યાવત્ બે રને એક શર્કરા એક આધસપ્તમીમાં (૧૫) • • અથવા - એક રને એક તાલુકા બે પંક» યાવત - એક રન એક વાલુકા બે અધસપ્તમી,
આ આલાવા મુજબ વિકસંયોગની જેમ કહેવું ચાવતુ બે ધૂમ એક તમા, એક આધસપ્તમીમાં હોય (૧૫)
અથવા એક રનપભામાં, એક શર્કરપભામાં, એક વાલુકપભામાં, એક પંકwભામાં હોય યાવત્ - અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં, એક ધસતમીમાં હોય. (૪) • • અથવા એક રને એક શર્કરા એક અધઃસપ્તમીમાં હોય (0) - - અથવા એક રન એક શર્કશe એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય. (૯) :- અથવા એક રત્ન એક શર્કરા એક તમામાં, એક અધસપ્તમીમાં હોય (૧૦)
અથવા એક રને એક તાલુકા એક પક એક ધૂમમાં હોય. ચાવતું - અથવા એક રનo એક વાલુકા એક પંકo એક અધઃસપ્તમીમાં હોય (૧૩) - - અથવા એક રને એક તાલુકા એક ધૂમ, એક તમામાં હોય • અથવા એક રન એક તાલુકા એક ધુમe એક આધસપ્તમીમાં હોય (૧૫) - - અથવા " - એક રત્ન ચોક તાલુકા એક તમારુ એક અધઃસપ્તમીમાં (૧૬)
અથવા એક રત્ન એક પંક એક ધૂમ, એક તમામાં હોય • અથવા • એક રત્ન એક પંક એક ધૂમ એક ધસપ્તમીમાં હોય (૧૮) • • અથવા એક રનo એક અંક એક તમામાં એક આધસતમીમાં હોય (૧૯) • • અથવા એક રન એક ધૂમ, એક તમામાં, એક આધસપ્તમીમાં હોય (૨૦) • • અથવા એક શર્કરા એક તાલુકા એક પંકo એક ધુમ પ્રભામાં હોય એ પ્રમાણે જેમ રતનપભામાં ઉપરની પૃની સાથે કહ્યું તેમ શર્કરાપભામાં જાણવું ગાવત એક શર્કરા એક ધૂમએક તમારું એક આધસતમીમાં હોય. (so) • • અથવા એક તાલુકા ઓક પંક એક ધૂમ એક તમામાં હોય - અથવા - એક વાલુકા એક પક એક ધૂમ, એક અધઃસપ્તમીમાં હોય. (૩૨) • • અથવા એક વાલુકા એક પંકo એક તમારું એક આધસપ્તમીમાં હોય (33) • અથવા - એક વાલુકા એક ધૂમ, એક તમાં એક સાધ:સપ્તમીમાં હોય (૩૪) • અથવા - એક પંક એક ધુમ એક તમારું એક અધઃસતમીમાં હોય(૩૫).
• વિવેચન-૪પ૩ (અધુર) -
વેસન • બીજી ગતિમાં ઉત્પન્ન થનારને વિજાતીય ગતિમાં જીવનું પ્રવેશવું. એક સંયોગીમાં સાત વિકલ્પો છે. બે નાકમાં ૨૮ વિકલ્પો રત્નપ્રભાદિ સાતે પણ
Page #26
--------------------------------------------------------------------------
________________
૯)-૩૨/૪૫૩ પૃથ્વીકમથી પ આદિમાં સ્થાપીને સંચારણાથી પૃથ્વીના એકત્વ-દ્ધિકસંયોગો વડે જાણવા. તેમાં એક એક પૃથ્વીમાં બે નાકની ઉત્પત્તિ. લક્ષણ એકપણાથી સાત વિકલ્પો, બે પૃથ્વી બે નાકની ઉત્પત્તિરૂપ હિકયોગે-૨૧-એ રીતે ૨૮ વિકલ્પો. એ રીતે એક એક પૃથ્વી છોડવી.
ત્રણ તૈરયિકમાં ૮૪ વિકલ્પો, તે કહે છે - એક પૃથ્વી વિકલ્પે ૩ ભંગો, બ્રિકસંયોગે, તેમાં એક-બે એ પ્રમાણે નાકનો ઉત્પાદ વિકલાથી રત્નપ્રભા સાથે બાકીના ક્રમથી જોડતાં છ મંગ, બે-એક વિકલા વડે નારક ઉત્પાદના વિકલાથી છે, એ રીતે ૧૨. એ પ્રમાણે શર્કરાપભા સાથે પાંચ-પાંચ વિકલ્પોથી દશ. એ રીતે વાલુકાપભા સાથે આઠ, પંકપ્રભા સાથે છ, ધુમપ્રભા સાથે ચાર, તમપ્રભા સાથે બે, દ્વિયોગે ૪૨, ત્રિક યોગે-૩૫ કુલ-૮૪.
ચાર નૈરયિકમાં ૨૧૦ ભંગ થાય. તે કહે છે - પૃથ્વીના એકવમાં વિકલ્પો. વિક સંયોગે તેમાં એક અને ત્રણ વડે નાકના ઉત્પાદથી રત્નપ્રભા સાથે બાકીની પૃથ્વીના ક્રમથી જોડતાં ૬, બે-બે વિકલ્પો વડે-૬, ત્રણ-કના વિકલાથી-૬, એ રીતે૧૮. શર્કરાપભા સાથે તે જ પ્રમાણે ત્રણમાં પૂર્વોક્ત નારક ઉત્પાદ વિકલ્પોમાં પાંચપાંચ એટલે દશ. એ રીતે વાલુકાપ્રભામાં ચાર-ચારથી કુલ-૧૨. પંકણભા વડે ત્રણબણ એટલે નવ, ધૂમ પ્રભા વડે બે-બે એમ-૬, તમઃપ્રભા વડે એક-એક એમ ત્રણ. આ પ્રમાણે દ્વિકસંયોગે ૬૩-વિકલ્પો થાય.
• તથા પૃથ્વીના બિકયોગમાં એક-એક-બે એ રીતે નારકોના ઉત્પાદ વિકલામાં રત્નપ્રભા, શર્કરાખભા સાથે અન્યને ક્રમથી જોડતાં પાંચ વિકલ્પો થાય. એક-બે-એક એ રીતે તારક ઉત્પાદ વિકલ્પો પણ પાંચ, બે-એક-એક એ પ્રમાણે વિકલ્પે પણ પાંચ. એમ કુલ-૧૫. એ પ્રમાણે રત્નપ્રભા, વાલુકાપ્રભા સાથે આગળના ક્રમથી જોડતા ૧૨વિકલ્પો થાય. રત્નપ્રભા, પંકપ્રભા વડે-૯, રત્નપ્રભા, ધૂમપભા વડે ૬, રનપભા, તમપ્રભા વડે-૩, શર્કરાપભા, વાલુકાપ્રભા વડે-૧૨, શર્કરાપભા, પંકણભા વડે-૯, શર્કરાપભા, ધૂમપભા વડે-૬, શર્કરાપભા, તમપ્રભા વડે-3, વાલુકાપભા, પંકપ્રભા વડે-૯, વાલુકાપ્રભા, ધૂમપ્રભા વડે ૬, વાલુકાપ્રભા, તમપ્રભા વર્ડ-3, પંકણભા, ધૂમપભા વડે-૬, પંકપ્રભા, તમપ્રભા વડે-3, ધૂમપ્રભાદિ વડે-3. એ પ્રમાણે શિકયોગે ૧૦૫, ચતુક સંયોગે-૩૫. આ પ્રમાણે ૩,૬૩,૧૦૫,૩૫ મળીને કુલ ૨૧૦ ભંગ થયા.
• સંગ-૪પ૩ (અધુરેશી) :
ભગવાન ! પાંચ નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રનપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય રતનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય. • - અથવા - - એક રનપભામાં, ચાર શર્કરાપભામાં હોય યાવતુ - અથા - એક રની ચાર અધ:સપ્તમીમાં હોય. - - અથવા બે રન, ત્રણ શર્કરામાં હોય યાવતુ અથવા બે રન ત્રણ આધસતમીમાં હોય • • અથવા - ત્રણ રને બે શર્કરા હોય યાવત્ ધસતમીમાં હોય. • • અથવા - ચાર રને એક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ શર્કરા હોય યાવત્ અધ:સપ્તમીમાં હોય. - - અથવા - એક શર્કરશe ચાર તાલુકામાં હોય એ પ્રમાણે રતનપભા સાથે ઉપરની પ્રીનો સંયોગ કર્યો. તેમ શર્કરાપભામાં કહેવો યાવતુ ચાર શર્કરા એક અધસતમીમાં હોય.
આ પ્રમાણે એક-એક સાથે યોગ કરવો યાવત્ ચાર તમામ, એક અધપ્તમીમાં હોય. • • અથવા એક રન એક શર્કરા ત્રણ તાલુકામાં હોય. એ રીતે ચાવતુ અથવા એક રત્ન એક શર્કરા ત્રણ ધસપ્તમીમાં હોય. - • અથવા • એક રત્ન બે શર્કરા ને વાલુકા હોય, એ પ્રમાણે યાવતું એક રતન બે શર્કરા બે અધઃસાતમીમાં હોય. • • અથવા બે રન, એક શર્કરા બે વાલુકામાં હોય યાવતુ બે રન એક શર્કરા ને અધઃસપ્તમીમાં હોય.
અથવા એક રન ત્રણ શર્કરા, એક વાલુકામાં હોય. એ પ્રમાણે રાવતું અથવા એક રન ત્રણ શર્કરા એક અધસપ્તમીમાં હોય • • અથવા • બે રન બે શર્કરા એક વાલુકામાં હોય એ પ્રમાણે ચાવવું અધઃસપ્તમીમાં હોય. • • અથવા ત્રણ રન એક શર્કરા, એક વાલુકા હોય એ પ્રમાણે ચાવતું અથવા ત્રણ રન એક શર્કરા એક અધઃસપ્તમીમાં હોય. • • અથવા • એક રત્ન એક વાલુકા ત્રણ અંકમાં હોય એ પ્રમાણે આ ક્રમથી ચતુક સંયોગોમાં કહ્યા મુજબ પાંચમાં પણ મિકસંયોગ કહેવા. વિશેષ એ કે - એક અધિકનો સંયોગ કરવો જોઈએ. એ પ્રમાણે યાવત બે પંક એક ધૂમ, એક તમઃ એક અધસપ્તમીમાં હોય.
•• અથવા એક રત્ન એક શર્કર એક તાલુકા બે અંક હોય. એ રીતે યાવતુ બે અાસપ્તમીમાં હોય. (૪) - અથવા - એક રન એક શર્કરા બે વાલુકા એક અંક હોય, એ રીતે ચાવત્ અધઃસપ્તમીમાં હોય (૮) • • અથવા એક રન બે શર્કરા એક વાલુકા એક અંકમાં હોય, એ રીતે ચાવતું એક અધઃસપ્તમીમાં હોય (૧ર) - - અથવા બે ને એક શર્કરા એક વાલુકા એક અંકમાં હોય એ રીતે યાવતુ એક આધસતમી (૧૬). • • અથવા - એક રનo એક શર્કરા એક પંકo બે ધૂમમાં હોય, એ રીતે જેમ ચાર ચતુક સંયોગ કહા, તેમ પાંચમાં પણ ચતુક સંયોગ કહેવા. વિશેષ આ • એક સંયોગ અધિક કહેવો. એ રીતે યાવત્ પંક એક ધૂમ, એક તમારું એક અધસતમીમાં.
• • અથવા • એક રને એક શર્કરા એક વાલુકા એક અંક એક ધમપભામાં હોય • અથવા • એક રન એક શર્કશe એક વાલુકા એક તમામાં હોય - અથા - એક રનo એક શર્કરાએક તાલુકા એક અધઃ સાતમીમાં હોય (૩) • • અથવા એક રત્ન એક શર્કરા એક તાલુકા એક ધૂમ, એક તમામાં હોય - અથવા - એક રન એક શર્કરા એક તાલુકા એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય (૫). • - એક શર્કરા, એક પંક એક ધૂમ
Page #27
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૫૩
૩૯
એક તમામાં હોય. • • અથવા એક રત્ન એક શર્કશ એક પક એક ધૂમ એક અધ:પ્તમીમાં હોય. () • • અથવા એક રન એક શર્કરા એક પંક એક ધૂમ ચોક ધસતમીમાં હોય (૮) - અથવા - એક રન એક શર્કરા એક પક એક તમe એક અધસપ્તમીમાં હોય. () • અથવા - એક રન, એક શર્કરા એક ધૂમ, એક તમe એક અધઃ સપ્તમીમાં હોય. (૧૦) અથવા એક રdo એક તાલુકા એક પંક* એક ધૂમ, એક તમામાં હોય. • અથવા • એક રને એક તાલુકા એક પંકo એક ધૂમ, એક અધઃસપ્તમીમાં હોય. (૧) • એક રનએક તાલુકા એક પક એક ધૂમ એક આધસપ્તમીમાં હોય (૧૩)
• અથવા • એક રત્ન એક વાલુકા એક ધૂમ, એક તમ એક અધઃસપ્તમીમાં હોય (૧) • અથવા એક રત્ન એક પંક ચાવતું એક આધસતમીમાં હોય (૧૫) • અથવા એક શકશe એક વાલુકા યાવતું એક તમામાં હોય • અથવા - એક શર્કરા યાવતું એક પંકo એક ધૂમe એક અધઃસપ્તમીમાં હોય. (૧૭) - અથવા - એક શર્કશ ચાવતુ એક પક, એક તમાં એક અધ:સાતમીમાં હોય. (૧૮) - અથવા એક શર્કરા એક તાલુકા એક ધુમ એક તમારું એક અધઃસપ્તમીમાં હોય (૧૯) • અથવા - એક શર્કશe એક અંક યાવતુ એક અધસતમીમાં હોય (૨૦) - અથવા - એક તાલુકાપભામાં ચાવતુ એક આધક્સપ્તમીમાં હોય (૨૧).
- વિવેચન-૪૫૩ (ાધુરેથી) :- પાંચ નૈરયિકાદિ પૂવોંક્ત ક્રમથી વિચારવા. વિશેષ - સંક્ષેપથી વિકલ્પ સંખ્યા દશવિ છે. એકવમાં સાત વિકલ્પો, દ્વિકસંયોગે ૮૪ બંગો, કઈ રીતે? સાત પદોના ૨૧ ભંગ, પાંચ નારકોના બે ભાગ કરતા ચાર ભંગો, તે આ રીતે એક-ચાર, બેત્રણ, ત્રણ-બે, ચાર-એક. ૨૧ને ૪ વડે ગુણતાં ૮૪ થાય. મિકયોગે સાત પદોના ૩૫વિકલ્પો. પાંચને ત્રણ રીતે સ્થાપતા, છ વિકલ્પો આ રીતે એક એક-ઝણ, એક-બેબે, બે-એક-બે, એક-ત્રણ-એક, બે-બે-એક, ત્રણ-એક-એક. આ રીતે ૩૫ ૬ વડે ગુણતા ૨૧૦ ભંગ. ચતુક સંયોગે - સાતના ૩૫ વિકલ્પો, પાંચને ચાર સશિપણે સ્થાપતા ચાર વિકલ્પો – ૧૧ ૧૨, ૧૧ ૨૧, ૧ ૨ ૧ ૧, ૨ ૧ ૧૧. આ રીતે રૂ૫ને ચાર વડે ગુણતાં ૧૪૦ વિકલ્પો. પંચક યોગે-૨૧. બધાં મળીને ૪૬૨ થાય.
• સૂત્ર-૪પ૩ (અધુરેથી) :
ભગવાન ! છ નૈરાયિકો નૈરાયિક પ્રવેશનથી પ્રવેશતા શું રતનપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય ! રતનપભામાં યાવતુ આધસપ્તમીમાં હોય. (0) - અથવા એક રન પાંચ શર્કરામાં હોય યાવતુ - અથવા - એક રન પાંચ ધસપ્તમીમાં હોય • અથવા - ત્રણ રન ત્રણ શર્કરામાં હોય. આ પ્રમાણે આ ક્રમથી જેમ પાંચના હિસંયોગો કહ્યા, તેમ છના પણ કહેu. વિશેષ એ - એક ભંગ અધિક
૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કહેવો યાવત • અથવા • પાંચ તમારુ એક અધઃસપ્તમીમાં હોય.
• અથવા : એક રનo એક શર્કરા ચાર વાલુકામાં હોય. યાવત્ • અથવા - એક રનo એક શર્કરા ચાર યાધસતમીમાં હોય. • • અથવા એક રન બે શર્કરા ત્રણ વાલુકા માં હોય. એ રીતે આ ક્રમ વડે જેમ પાંચના મિક્સયોગ કહા, તેમ છ ના પણ કહેવા. વિશેષ આ • એક ભંગ અધિક કહેવો. બાકી પૂવવ4 (૩૪).
ચતુક સંયોગ પણ એ જ પ્રમાણે છે, પંચક સંયોગ પણ એમ જ છે. વિશેષ એ કે એક ભંગ અધિક કહેતો. વાવ4 છેલ્લો ભંગ બે તાલુકાo એક પકo એક ધૂમo એક તમe એક આધસપ્તમી હોય • • અથવા • એક રતન, એક શર્કરા યાવતું એક તમામાં હોય (૧) • અથવા એક રHo ચાવતું એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય () - અથવા એક રdo ચાવતું એક પંકo એક તમાo એક આધસતમીમાં હોય - અથવા - એક રન યાવતુ એક વાલુકા એક ધૂમ ચાવતુ એક આધસપ્તમીમાં હોય • અથવા • એક રતન,
એક શર્કરાવે એક પંકો યાવતુ એક અધઃસપ્તમીમાં હોય • અથવા - એક રનo એક વાલુકા યાવતુ એક આધસપ્તમીમાં હોય • અથવા - એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં ચાવતું એક અધઃસપ્તમીમાં હોય (0).
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
છ નૈરયિક - એકવમાં સાત ભંગ, દ્વિક યોગે પાંચ વિકલ્પ – ૧.૫, ૨.૪, ૩.૩, ૪.૨, ૫.૧ તેને દ્વિક સંયોગ ૨૧-થી ગુણતાં ૧૦૫ ભંગ થાય છે. બિકયોગમાં છ ના ત્રિવમાં દશ વિકલ્પો છે, તે આ – ૧.૧.૪, ૧.૨.૩, ૨.૧.3, ૧.૩.૨, ૨.૨.૨, 3.૧.૨, ૧.૪.૧, ૨.૩.૧, ૩.૨.૧, ૪.૧.૧. તેને ૩૫ વડે ગુણતાં ૩૫૦ વિકલ્પો થાય. ચતુક યોગમાં તે છ ના ચાર શશિ વડે સ્થાપતા દશ વિકલ્પો થાય – ૧.૧.૧.3, ૧.૧.૨.૨, ૧.૨.૧.૨, ૨.૧.૧.૨, ૧.૧.૩.૧, ૧.૨.૨.૧, ૨.૧.૨.૧, ૧.૩.૧.૧, ૨.૨.૧.૧, 3,૧.૧.૧ આ દશને રૂ૫ વડે ગુણતાં ૩૫ ભંગો થાય. પંચક સંયોગમાં છ ના પાંચ ભેદે પાંચ વિકલ્પો થાય. તે આ- ૧.૧.૧.૧.૨, ૧.૧.૧.૨.૧, ૧.૧.૨.૧.૧, ૧.૨.૧.૧.૧, ૨.૧.૧.૧.૧. સાતે પૃથ્વીમાં ૨૧ વિકલ્પોને પાંચ વડે ગુણતાં ૧૦૫ ભંગો થાય. પક સંયોગે-ભંગ. કુલ-૬૨૪ ભંગ થાય.
• સૂત્ર-૪૫૩ (અધુરેથી) :
ભગવન ! સાત નૈરયિકો, નૈરસિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેયT રતનપભામાં હોય ચાવતું અધ:સપ્તમીમાં હોય (9)
અથવા એક રનo છ શર્કરા હોય. એ રીતે આ ક્રમથી જેમ છ ના દ્વિકસંયોગમાં કહ્યું તેમ અહીં કહેવું. વિશેષ – એક ભંગ અધિક સંયોજવો. બાકી પૂર્વવતુ. શિકસંયોગમાં, ચાર-પાંચ-છ સંયોગમાં જેમ છ ના કહ્યા, તેમ સાતના પણ કહેવા. વિશેષ અn - એક ભંગ અધિક કહેતો યાવતું ષકગસંયોગ
Page #28
--------------------------------------------------------------------------
________________
૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
૯/-/૩૨/૪૫૩ અથવા-બે શર્કરા એક તાલુકાળ ચાવતુ એક આધસપ્તમીમાં હોય • અથવા - એક રતનo એક શર્કરાચાવતું એક માધઃ સપ્તમીમાં હોય.
• વિવેચ-૪૫૩ (અધુરેથી) :
સાત નૈરચિકમાં - એકવમાં સાત ભંગ, દ્વિક યોગે છ વિકલ્પો - ૧.૬, ૨.૫, ૩.૪, ૪.૩, ૫.૨, ૬.૧. સાત પૃથ્વીના ૨૧ ભંગની ગુણતાં ૧૨૬ ભંગ થાય. શિકયોગમાં ૧૫ વિકલ્પો- ૧.૧.૫, ૧.૨.૪, ૨.૧.૪, ૧.3.3, ૨.૨.૩, ૩.૧.૩, ૧.૪.૨, 3.3.૨, ૩.૨.૨, ૪.૧.૨, ૧.૫.૧, ૨.૪.૧, ૩.૩.૧, ૪.૨.૧, ૫.૧.૧. તેને ૩૫ વડે પર૫ ભંગ થાય.
ચતુક સંયોગે સાવેને ચાર શશિ વડે સ્થાપતા ૧.૧.૧.૪ ઇત્યાદિ ૨૦ વિકલ્પો થાય. તે - x - સ્વયમેવ જાણવા. ૨૦ને ૩૫ વડે ગુણતાં 30o વિકલ્પો થાય. પંચક સંયોગે સાતેને પાંચ રાશિથી સ્થાપના ૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૧૫ વિકલ્પો થાય. આ પંચક સંયોગને ૨૧ વડે ગુણતાં ૩૧૫ વિકલ્પો થાય. પટક સંયોગમાં સાત પદોને છે. ભેદે સ્થાપતા ૧.૧.૧.૧.૧.૨ ઈત્યાદિ. સાત પદોના સાત વિકલ્પો, છ વડે ગુણતાં-૪+ ભેદ થાય. સપ્તક સંયોગે એક જ. બધાં મળીને ૧૩૧૬ ભંગ થાય.
• સૂત્ર-૪૫૩ (અઘરેથી)
ભગવાન ! આઠ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃછા. ગાંગેય ! રનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક રતન સાત શર્કરામાં એ પ્રમાણે દ્વિક ચાવતુ લક સંયોગમાં જેમ સાતમાં કહ્યું તેમ આઠમાં પણ કહેવું. વિશેષ આ - એક-એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત ચાવતું પર્ફ સંયોગ અથવા ત્રણ શર્કરા એક વાલુકા યાવતુ એક અધઃસપ્તમીમાં હોય • અથવા - એક રન યાવત્ એક તમા બે ધસપ્તમીમાં હોય • અથવા - એક રત્ન ચાવ4 બે તમારું એક અધ:સપ્તમીમાં હોય એ પ્રમાણે સંયોગ કરતાં સાવત્ - અથવા • બે રન એક શર્કરા યાવતુ એક આધસપ્તમી.
• વિવેચન-૪૫૩ (અધુરેશી) :
અહીં એકવમાં સાત વિકલ્પ. દ્વિક સંયોગમાં આઠના દ્વિવમાં ૧.૩ આદિ સાત વિકો, તેને ર૧ વડે ગુણતાં ૧૪ વિકલ્પો. ત્રિકસંયોગમાં આઠનાં ૧.૧.૬ ઈત્યાદિ ૨૧ વિકલ્પો. તેને ૩૫ વડે ગુણતાં ૩૩૫ ભંગો. ચતુર્કસંયોગમાં આઠની ચાર શશિથી, ૧.૧.૧.૫ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય, તેને ૩૫ વડે ગુણતાં ૧૨૫ ભંગો થાય. પંચક સંયોગે - આઠનાં પંચત્વમાં ૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય. તેને ૧ સંયોગો વડે ગુણતાં ૩૫ ભંગ થાય. “ક સંયોગમાં આના છ ભેદથી ૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૧ વિકલ્પો થાય. તેને સાત સંયોગો વડે ગુણતાં ૧૪૭ ભંગો થાય છે. સપ્તસંયોગમાં આઠની સાત શશિ કરતાં વિકલ્પો ચાય. આ બધાં મળીને 3003 ભંગ થાય.
• સૂત્ર-૪૫૩ (અધુરેથી) :ભગવાન ! નવ નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય !
રતનપભામાં હોય યાવતુ અદા:સપ્તમીમાં હોય. અથવા એક રન આઠ શર્કરા હોય. એ પ્રમાણે દ્ધિકસંયોગ ચાવત સપ્તકસંયોગ, જેમ આઠમાં કહો, તેમ નવમાં પણ કહેવો. વિશેષ આ-એક એક અધિક સંયોગ કરવો. બાકી પુર્વવતુ. છેલ્લો આલાવો • અથવા • ત્રણ રન એક શર્કરા એક વાલુકા યાવતુ એક અધસતમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેશી)
અહીં પણ એકવમાં સાત જ વિકલ્પ છે. દ્વિક સંયોગમાં નવના દ્વિવમાં આઠ વિકલ્પો છે. સપ્તપદ દ્વિકસંયોગના ૨૧ ભેદથી ગુણતાં ૧૬૮ ભંગ થાય. મિકસંયોગે નવના ૧.૧.૩ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય છે તેને સપ્તપદ મકસંયોગ ૩૫ વડે ગુણતાં ૯૮૦ ભંગ થાય છે ચતુક યોગમાં નવની ચાર સશિમાં ૧.૧.૧.૬ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુક સંયોગે ૩૫ વડે ગુણતાં ૧૯૬૦ ભંગો થાય. પંચક સંયોગે નવની પાંચ રાશિથી ૧.૧.૧.૧.૫ એ રીતે go વિકલ્પો થાય. તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૪ go ભંગો થાય. પર્લ સંયોગમાં નવને છ રાશિમાં મૂકતા ૧.૧.૧.૧.૧.૪ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સાત સંયોગ વડે ગુણતાં 3૨ ભંગો થાય. સપ્તક સંયોગમાં નવને સાત સશિથી મૂકતા ૧.૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય. તેના ૨૮ ભંગ જ થાય આ રીતે બધાં મળીને ૫oo૫ ભંગ થાય.
• સૂત્ર-૪પ૩ (અધુરેથી) :
ભગવદ્ ! દશ ગૈરસિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય ! રાપભામાં હોય યાવતું અધ:સપ્તમીમાં હોય (9) • અથવા - એક રને નવ શર્કરામાં હોય. એ પ્રમાણે દ્વિસંયોગમાં યાવત સપ્તસંયોગમાં જેમ નવમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - એક, એક સંયોગ અધિક કરવો. બાકી પૂવવ4. તેનો છેલ્લો આલાવો છે .• અથવા - ચાર રન એક શર્કર યાવતુ એક ધસપ્તમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
અહીં એકવમાં સાત ભંગ જ છે. બ્રિકસંયોગમાં દશના બે ભાગ કરતાં ૧.૯ ઈત્યાદિ નવ વિકલા, તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૮૯ ભંગ થાય. બિકયોગે દશના ત્રણ ભાગ કરતાં ૧.૧.૮ ઈત્યાદિ -વિકલ્પો થાય. તેને ૩૫ સંયોગ વડે ગુણતાં ૧૨૬૦ ભેગો થાય છે. ચતુક સંયોગમાં દશના ચાર ભાગ કરતાં ૧.૧.૧.૭ ઈત્યાદિ ૮૪ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુક સંયોગ-૩૫ વડે ગુણતાં ૨૯૪૦ ભંગ થાય. પંચક સંયોગે દશના પાંચ ભાણ કરતા ૧.૧.૧.૧.૬ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ પંચક સંયોગ-૨૧ વડે ગુણતાં ૨૬૪૬ ભંગ થાય. પક સંયોગમાં દશના છે ભાગ કરતાં ૧.૧.૧.૧.૧.૫ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ પર્ક સંયોગ૩ વડે ગુણતાં ૮૮૨ ભંગ થાય છે. સપ્તક સંયોગમાં દશના સાત ભાગથી ૧.૧.૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૮૪ વિકલ્પો છે તેને એક સંયોગથી ગુણતા ૮૪ ભંગો જ
Page #29
--------------------------------------------------------------------------
________________
૯-/3J૪૫૩ થાય. બધાં મળીને ૮૦૦૮ ભંગ થાય છે.
• સૂત્ર-૪૫૩ (અધુરેથી)
ભગવન ! સંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય ! રતનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય (). • અથવા - એક રન સંખ્યાતા શર્કરા હોય, એ પ્રમાણે ચાવતુ આધસતમી હોય. • • અથવા - બે રન સંખ્યાતા શર્કરામાં હોય. એ પ્રમાણે ચાવતુ બે રન સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - - અથવા ત્રણ રનસંખ્યાતા શર્કરાઓમાં હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એકનો સંયોગ વધારત યાવતુ - અથવા - દશ રન સંખ્યાતા શર્કરા હોય. એ પ્રમાણે ચાવત્ અથવા દશ રન, સંખ્યાતા આધસપ્તમીમાં હોય.
• અથવા • સંખ્યાતા રde સંખ્યાતા શર્કરામાં હોય યાવત્ - અથવા • સંખ્યાતા રde સંખ્યાના આધસપ્તમીમાં હોય.
- અથવા - એક શર્કરા સંખ્યાતા તાલુકામાં હોય. એ રીતે રનપભા માફક ઉપરની ની સાથે સંયોગ કરવો. એ રીતે એક એક પૃdીનો ઉપર પૃedી સાથે સંયોગ કરવો. યાવત્ - અથવા • સંખ્યાતા તમામાં, સંખ્યાતા અધસપ્તમીમાં હોય.
• અથા એક રત્ન એક શર્કસ સંખ્યાતા તાલુકા હોય. • અથવા - એક રતન એક શર્કરાe સંખ્યાતા પંક હોય. ચાવતુ અથવા એક રન એક શકરા, સંગીતા અધઃસપ્તમીમાં હો
• અથવા - એક રત્ન બે શર્કરાe સંખ્યાતા તાલુકા હોય. - અથવા • એક રdo બે શર્કરા સંખ્યાના આધસપ્તમીમાં હોય.
- અથવા - એક રત્ન ત્રણ શર્કશ સંખ્યાતા તાલુકા હોય. એ પ્રમાણે આ કમથી એક-એક સંયોગ વધારવો - અથવા - એક રન સંગાતા શર્કરા સંખ્યાતા તાલુકા હોય યાવત અથવા એક રત્ન સંખ્યાતા તાલુકા સંખ્યાતા સાધસપ્તમીમાં હોય.
• અથવા બે રન સંખ્યાતા શર્કરાe સંખ્યાતા તાલુકા હોય. યાવતું અથવા બે રન સંખ્યાતા શર્કરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય • અથવા - મણ રન સંખ્યાતા શર્કરા સંખ્યાતા તાલુકા હોય. એ પ્રમાણે આ કમથી એક એક રનપા સાથે સંયોગ કરવા યાવતું અથવા સંખ્યાતારને સંખ્યાતા શર્કરા સંખ્યાતા તાલુકા હોય યાવતુ અથવા સંખ્યાતા રન સંખ્યાતા શર્કરા સંખ્યાના અધ:સપ્તમીમાં હોય. • • અથવા એક રન એક વાલુકાo સંખ્યાતા અંકમાં હોય. યાવત્ - અથવા - એક રત્ન એક વાલુકા સંગ્રતા અધઃ સપ્તમીમાં હોય - અથવા - એક રન, બે તાલુકા સંખ્યાતા પંકpભામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી નિક સંયોગ, ચતુક
४४
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 સંયોગ યાવત સપ્ત સંયોગ જેમ દશમામાં કહ્યો, તેમ કહેવો. છેલ્લો આલાવો સતસંયોગે - અથવા - સંખ્યાતા રત્ન સંખ્યાતા શર્કરા યાવતું સંખ્યાતા અધસપ્તમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
અહીં સંખ્યાતા એટલે અગિયારથી શીર્ષપહેલિકા સુધી. અહીં પણ એકવમાં સાત ભંગ છે. દ્ધિકસંયોગમાં સંખ્યાતાના બે ભાગ કરતાં એક-સંખ્યાતા ઈત્યાદિ દશ-સંખ્યાતા એવા ૧૧ વિકલ્પો. આ ઉપરની પૃથ્વીમાં યોકાદિ અગીયાર પદોના ઉચ્ચારણમાં અધતન પૃથ્વીમાં સંખ્યાતપદના ઉચ્ચારણથી જાણવા. જે બીજી આગળની પૃથ્વીમાં સંખ્યાતપદના અધઃસ્તનપૃથ્વીમાં એકાદી અગીયાર પદોના ઉચ્ચારણમાં પ્રાપ્ત થાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
પૂર્વગોમાં જ દશાદિરાશીનું વૈવિધ્યકલાનામાં ઉપર એકાદિ લઘુ સંખ્યા ભેદ પૂર્વે કર્યા. નીચે નવ આદિ મહાd. એમ અહીં પણ એકાદિ ઉપર અને નીચે સંગીત સશિ. તેમાં સંખ્યાતરાશિથી અધતન એકાદિ આકર્ષણે પણ સંખ્યાતત્વ અવસ્થિત જ છે. કેમકે પ્રચૂરત્વ છે. પૂર્વ સૂત્રોમાં નવ આદિની જેમ એકાદિપણે તેનું અવસ્થાન નથી. તેથી નીચે એકાદિ ભાવ નથી. સંખ્યાતનો જ સંભવ હોવાથી અધિક વિકલ્પની વિવક્ષા નથી. ત્યાં રનપ્રભા એકાદિ વડે સંખ્યાત અંત વડે અગિયાર પદોથી ક્રમથી વિશેષિત સંખ્યાતપદ વિશેષિત વડે બાકીના સાથે ક્રમથી સંયોગ કરતા ૬૬ ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શર્કરાપભામાં ૫૫, વાલુકામાં ૪૪, પંકપભામાં 33, ધૂમપભામાં ૨૨, તમ પ્રભામાં ૧૧. એ રીતે દ્વિસંયોગીમાં ૨૩૧ ભંગ થાય છે.
ગિકયોગમાં વિકલા પરિમાણ માત્ર જ દેખાડે છે - રનપભા, શર્કરાપભા, વાલુકાપ્રભા એ પ્રથમ ત્રિમયોગ. તેમાં ૧.૧. સંખ્યાતા એ પહેલો વિકલ્પ, પછી પહેલીમાં એક અને ત્રીજામાં સંખ્યાતપદે જ રહીને, બીજીમાં ક્રમથી અક્ષ વિન્યાસથી દ્વયાદિ ભાવે દશમ સંયોગમાં સંખ્યાત પદ થાય છે. એ રીતે આ પૂર્વની સાથે ૧૧, પછી બીજી, ત્રીજીમાં સંખ્યાતપદમાં જ રહીને, પહેલીમાં તે જ રીતે હયાદિ ભાવથી દશમ સંયોગે સંખ્યાતપદ થાય. એ રીતે અહીં દશ. આ રીતે બધાં થઈને એકત્ર ત્રિક સંયોગમાં ૨૧. તેને સપ્તપદ ત્રિકસંયોગમાં ૩૫-થી ગુણતાં ૩૫ ભંગો થાય છે.
ચતુક સંયોગમાં ફરી પહેલાથી ચોચા વડે પહેલો ચતુક સંયોગ, તેમાં ૧,૧.૧, સંખ્યાતા, એ એક વિકલ્પ. પછી પૂર્વોક્ત ક્રમથી બીજીમાં દશમ સંયોગે સંખ્યાતપદ, એ રીતે બીજીમાં અને પહેલીમાં. આ રીતે એકત્ર ચતુક સંયોગ-૩૧. તેને સપ્તપદ ચતુક સંયોગમાં ૩૫થી ગુણતા ૧૦૮૫ ભંગ થાય છે.
પંચક સંયોગમાં પહેલા પાંચ વડે પહેલો પંચકયોગ, તેમાં ૧.૧.૧.૧. સંગાતા, એ એક વિકલા. પછી પૂર્વોક્ત ક્રમથી ચોથીમાં દશમ સંયોગમાં સંખ્યાત પદ, એ રીતે બાકીનામાં પણ છે. એ રીતે આ બધાં મળીને પંચક યોગમાં ૪૧-ભેદ છે. આ
Page #30
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૪૫૩
૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
પ્રત્યેકને સપ્તપદ પંચક સંયોગમાં ૨૧ વિકલાથી ૮૬૧-ભંગ થાય છે.
પક સંયોગમાં પૂર્વોકત ક્રમથી એક્ટ પર્કસંયોગમાં ૫૧ વિકલ્પો થાય. આ પ્રત્યેકને સપ્તપદ ષક યોગે સાત વડે ગુણતાં ૩૫૭ ભંગ થાય છે. •• સપ્તક સંયોગ પૂર્વોક્ત ભાવનાથી ૬૧ વિકલ્પો થાય. આ બધાં મળીને કુલ 3339 ભંગો થાય છે.
• સૂગ-૪૫૩ (અધુરેથી) :
ભગવતુ ! અસંખ્યાત નૈરસિકો, નૈરયિક પવેશનથી એ પ્રશ્ન ગાંગેય! રાપભામાં હોય યાવતુ આધસપ્તમીમાં હોય. - અથવા એક રન અસંખ્યાત શર્કરાપભામાં હોય. એ રીતે દ્વિસંયોગ યાવત્ સપ્તસંયોગ, સંપ્રખ્યાતની જેમ કહેવો. વિશેષ એ કે - અસંખ્યાત અધિક કહેવા બાકી પૂર્વવત્ યાવત સપ્ત સંયોગનો છેલ્લો આલાવો - અથવા - અસંખ્યાત રનપભામાં, અસંખ્યાત શર્કરાપભામાં ચાવતુ અસંખ્યાત અધસપ્તમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
સંખ્યાત પ્રવેશનક માફક જ આ અસંખ્યાત પ્રવેશનક કહેવું. વિશેષ આ • અહીં અસંખ્યાત પદને ૧૨-કહેવા. તેમાં એકવે સાત જ ભંગ છે. દ્વિકસંયોગાદિમાં વિકલા પ્રમાણે વૃદ્ધિ થાય છે. તે આ છે - હિક સંયોગમાં ૫૨ ભંગ, ગિક સંયોગમાં ૮૦૫ ભંગ. ચતુક સંયોગમાં ૧૧૦ ભંગ, પંચક સંયોગમાં ૯૪પ ભંગ, પટક સંયોગમાં ૩૯૨ ભંગ, સપ્ત સંયોગમાં ૬૩ ભંગ થાય છે. આ બધાં મળીને ૩૬૫૮ ભંગ થાય છે. હવે બીજા પ્રકારે નાક પ્રવેશન -
• સૂત્ર-૪૫૩ (અધુરેશી) :
ભગવન્! ઉત્કૃષ્ટથી નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રશ્ન. ગાંગેય! બધાં રતનપભામાં હોય - અથવા - રનપભા અને શર્કરાપભામાં હોય • અથવા - રાજા અને વાલુકાપભામાં હોય યાવતુ - અથવા • રત્નાભા અને અધસપ્તમીમાં હોય.
• અથવા - રન શર્કરા અને વાલુકામાં હોય. એ રીતે ચાલતુ - અથવા • રત્ન શર્કરા અને આધસપ્તમીમાં હોય (૫) - અથવા - રનેe તાલુકા પંકમાં હોય - યાવત્ - અથવા રન તાલુકા અધસતમીમાં હોય (૪) • અથવા • રન પંકo ધૂમમાં હોય. એ પ્રમાણે રનપભાને છોડ્યા વિના જેમ મણના મર્ક્સયોગ કહ્યા તેમ કહેવા યાવત - અથવા • રન તમારું અધઃસપ્તમીમાં હોય (૧૫) - • અથવા રન શર્કરા તાલુકા પંકમાં હોય - અથવા - રતન શર્કરા તાલુકા ધૂમ0માં હોય. ચાવતુ - અથા - રde શર્કરા તાલુકા આધસપ્તમીમાં હોય (૪)
- અથવા - રત્ન શર્કરા પંક ધૂમ હોય. એ પ્રમાણે રત્નાપભાને છોડ્યા વિના જેમ ચારનો ચતુષ્કસંયોગ કહ્યો તેમ કહેવું. વાવ4 - અથવા - રત્ન ધૂમતમાં આધસપ્તમીમાં હોય.
- અથવા • રત્ન શર્કરા તાલુકા પંક ધૂમપભામાં હોય • અથવા રન યાવતુ અંક તમામાં હોય - અથવા રન યાવત્ પંક અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા વાલુકા ધૂમe તમામાં હોય. એ પ્રમાણે રતનપભાને છોડ઼ા વિના જેમ પાંચના પંચકસંયોગ કહો તેમ કહેવું. ચાવતું રતનપભાં પંકાભા યાવત્ અધસતમીમાં હોય.
• અથવા • રતન શર્કરા યાવત્ ધૂમપભા અને તમામાં હોય • અથવા - રન યાવત ધુમe અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા યાવતું અંક તમા. અધસપ્તમીમાં હોય • અથવા • રત્ન શર્કરા તાલુકા ધૂમe તમe અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા પંક યાવત્ અધઃ સપ્તમીમાં હોય • અથવા • રન તાલુકા યાવત્ અધસપ્તમીમાં હોય. - અથવા - રતનેe શર્કરા યાવતુ આધસપ્તમીમાં ().
o ભગવન્! આ રતનપભા પૃતી નૈરયિક પ્રવેશન, શર્કરાપભા પૃથ્વી નૈરયિક પ્રવેશન યાવતું અધઃસપ્તમી પૃdી નૈરયિક પ્રવેશનકના કોણ, કોનાથી . યાવતું વિશેષાધિક છે ? ગાંગેય! સૌથી થોડાં ધસપ્તમીવૃત્તી નૈરયિક પ્રવેશનક છે, તમyedી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતપણા એ રીતે ઉલટાક્રમમાં ચાવતું રનપભાપૃedી નૈરયિક સંખ્યાલગણા છે.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
ઉત્કૃષ્ટપદે જેના વડે ઉકર્ષથી ઉત્પન્ન થાય છે. જે આ ઉત્કૃષ્ટ પદવાળા છે, તે બધાં પણ રતનપભામાં હોય કેમકે ત્યાં જનાર, તે સ્થાનોનું બહુવ છે. અહીં ક્રમથી દ્વિકયોને છ ભંગો, શિકયોગમાં ૧૫, ચતુકયોગમાં ૨૦, પંચકયોગમાં ૧૫, પદ્ધયોગમાં ૬, સપ્તકયોગમાં એક ભંગ છે.
હવે રત્નપ્રભાદિમાં જ નારક પ્રવેશનકના અપd આદિ નિરુપણને માટે કહે છે - તેમાં સૌથી થોડાં સાતમી પૃથ્વી નારક પ્રવેશનક છે. કેમકે તેમાં જનાર થોડાં છે, તે અપેક્ષાએ. તેનાથી છઠ્ઠીમાં અસંખ્યાતગણા છે, કેમકે તેમાં જનારનું અસંખ્યાત ગુણત્વ છે. એ રીતે આગળ પણ જાણવું.
હવે તિર્યંચયોતિક પ્રવેશનકની પ્રરૂપણા. • સૂત્ર-૪૫૪ -
ભગવન! તિચિયોનિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય પાંચ ભેદે છે. તે આ - એકેન્દ્રિય તિચિયોનિક પ્રવેશનક યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક.
ભગવન! એક તિર્યંચયોનિક, તિર્યંચ પ્રવેશનકથી પ્રવેશતા શું એકેન્દ્રિયમાં હોય કે પંચેન્દ્રિયમાં હોય ? ગાંગેય! એકેન્દ્રિયમાં હોય યાવતુ પંચેન્દ્રિયમાં હોય. • - ભગવાન ! બે તિર્યંચયોનિકની પૃચ્છા. ગાંગેય એકેન્દ્રિય યાવતું પંચેન્દ્રિયમાં હોય અથવા એક એકેન્દ્રિયમાં હોય, એક ભેઈન્દ્રિયમાં હોય, એ
Page #31
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
૯)-૩૨/૪૫૪
૪૩ રીતે જેમ નૈરયિક પ્રવેશનકમાં કહ્યું, તેમ તિર્યંચયોનિક પ્રવેશનકમાં પણ કહેવું. ચાવતું અસંખ્યાતા.
ભગવાન ! ઉત્કૃષ્ટા તિચિયોનિકની પૃચ્છા. ગાંગેય ! બધાં જ કેન્દ્રિયમાં હોય અથવા એકેન્દ્રિયમાં હોય, બેઈન્દ્રિયમાં હોય. એ રીતે જેમ નૈરયિકમાં સંયોગ કહ્યા, તેમ તિર્યંચયોનિકમાં પણ સંયોગ કહેવા. એકેન્દ્રિયોની સાથે બ્રિકસંયોગ, શિકસંયોગ, ચાકસંયોગ, પંચસંયોગ ઉપયોગપૂર્વક કહેવા. ચાવતું અથવા એકેન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં યાવત પંચેન્દ્રિયમાં હોય.
ભગવાન ! આ એકેન્દ્રિય તિર્ધરાયોનિક પ્રવેશનક ચાવતુ પંચેન્દ્રિયoના કોણ કોનાથી યાવતુ વિશૌધિક છે? ગાંગેયાં સૌથી થોડી પંચેન્દ્રિય તિયચ યોનિક પ્રવેશનક છે. ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય વિશેષાધિક છે.
• વિવેચન-૪૫૪ :
અહીં એક તિર્યંચયોનિક એકેન્દ્રિયમાં હોય, તેમ કહ્યું. તેમાં જો કે એકેન્દ્રિયમાં એક કદાચ ઉત્પન્ન થતો પણ ન મળે. કેમકે તેમાં અનંતાની પ્રતિસમય ઉત્પત્તિ છે, તો પણ દેવાદિથી ચ્યવી, જે તેમાં ઉત્પન્ન થાય, તેની અપેક્ષાએ એક પણ હોઈ શકે. આને જ પ્રવેશનક કહેવાય છે. તેમાં એકના ક્રમથી એક ઈન્દ્રિયાદિ પાંચ પદોમાં ઉત્પાદના પાંચ વિકલ્પો છે. બેમાં પણ એક-એકમાં ઉત્પાદમાં પાંચ જ, દ્વિતયોગમાં દશ નો ઉત્પાદ થાય.
વળી સંક્ષાપાર્થે ત્રણ આદિના અસંખ્યાત પર્યન્ત તિર્યંચયોનિકોના પ્રવેશનકને અતિદેશથી દેખાડતા કહે છે - વે નgle નાક પ્રવેશનકની સમાન આ બધું જાણવું. માત્ર ત્યાં સાત પૃથ્વીમાં એકાદિ નાક ઉત્પાદિતા કહી, અહીં તે પ્રમાણે જ પાંચ સ્થાનમાં ઉત્પાદિતા કહેવી. તેના વિકલ્પોમાં ભેદ છે. તેને પૂર્વોક્ત ન્યાયથી જાતે જ જાણી લેવા. અહીં અનંતા એકેન્દ્રિયના ઉત્પાદમાં પણ અનંતપદ પ્રવેશનકના ઉકd લક્ષણ નથી.
એકેન્દ્રિયોના અતિ બહુ સમયના ઉત્પાદથી બધાં એકેન્દ્રિય હોય તેમ કહ્યું. અહીં કમથી દ્વિકસંયોગ ચાર પ્રકારે, ત્રિકસંયોગ છ પ્રકારે, ચતુક સંયોગ ચાર પ્રકારે, પંચક સંયોગ એક જ છે. સૌથી થોડાં પંચેન્દ્રિયો છે ઈત્યાદિ • x •
• સૂત્ર-૪૫૫ થી ૪૫૩ :
[૪૫] ભગવાન ! મનુષ્ય પ્રવેશનક કેટલા ભેદ છે ? ગાંગેય ! બે ભેદ - સંમૂર્છાિમમનુષ્ય પ્રવેશનક, ગર્ભભુતકાંતિક
ભગવાન ! એક મનુષ્ય, મનુષ્ય પ્રવેશનકથી પ્રવેશતો શું સંમૂર્ણિમ મનુષ્યમાં હોય, ગર્ભકાંતિકમાં ? ગાંગેય ! સંમૂર્છાિમમાં હોય કે ગર્ભવ્યુcક્રાંતિકમાં હોય. - - ભગવન્! બે મનુષ્યોની પૃચ્છા. ગાંગેય! સંમૂર્છાિમમાં હોય કે ગભવ્યુcકાંતિકમાં હોય • અથવા - એક સંમૂર્ણિમમાં હોય, એક ગભભુતકાંતિકમાં
હોય. એ પ્રમાણે આ ક્રમથી નૈરયિક પ્રવેશનક માફક, મનુષ્ય પ્રવેશનક પણ દશ સુધી કહેવો. • - ભગવાન ! સંખ્યાતા મનુષ્યોની પૃચ્છા. ગાંગેય ! સંમૂર્ણિમમાં પણ હોય, ગર્ભવ્યક્રાંતિકમાં પણ હોય. - અથવા - એક સંમૂર્છાિમમાં, સંખ્યાતા ગભવ્ય કાંતિકમાં હોય • અથવા • બે સંમૂર્છાિમમાં, સંખ્યાતા ગભવ્ય કાંતિકમાં હોય. આ રીતે એક-એકને વધારતા ચાવ4 - અથવા • સંખ્યાા સંમૂર્છાિમ મનુષ્યોમાં હોય, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય.
ભગવત્ / અસંખ્યાતા મનુષ્યો ? ગાંગેય! બધાં જ સંમૂર્ણિમમાં હોય. - અથવા - અસંખ્યાતા સંમૂર્ણિમમાં, એક ગર્ભવ્યક્રાંતિમાં હોય • અથવા - અસંખ્યાતા સંમૂર્ણિમમાં, બે ગર્ભભુકાંતિકમાં હોય, એ પ્રમાણે યાવત્ અસંખ્યાતા સંમૂર્ણિમ મનુષ્યોમાં, સંખ્યાતા ગર્ભ બુકાંતિકમાં હોય.
ભગવાન ! ઉત્કૃષ્ટા મનુષ્યો ? ગાંગેય, તે બધાં સંમૂર્ણિમ મનુષ્યોમાં હોય અથવા સંમૂર્છાિમ મનુષ્યોમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય. • • ભગવાન ! આ સંમૂર્છાિમ મનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનકમાં કોણ કોનાથી . યાવત્ વિશેષાધિક છે ? ગાંગેયી સૌથી થોડા ગર્ભ, સંમૂર્ણિમ અસંખ્યાતા.
[૪૫૬] ભગવન / દેવ પ્રવેરાનક કેટલા ભેદ છે ? ગાંગેય ચાર ભેદ. - ભવનવાસી દેવ પ્રવેશનક ચાવતુ વૈમાનિક દેવ પ્રવેશનક, ભગવાન ! એક જીવ દેવ રવેરાનકથી પ્રવેશતા શું ભવનવાસીમાં હોય, વ્યંતર - જ્યોતિક-વૈમાનિકમાં હોય? ગાંગેયા ભવનવાસીમાં હોય, જંતર-યોતિક-વૈમાનિકમાં પણ હોય.
ભગવના બે દેવ, દેવ પ્રવેશનકમાં ? ગાંગેય ભવનવાસીમાં હોય, બંતર-જ્યોતિક-વૈમાનિકમાં પણ હોય. • અથવા • એક ભવનવાસીમાં, એક બંતમાં હોય. એ પ્રમાણે તિર્યચયોનિક પ્રવેશનક માફક અહીં કહેવું વાવ અસંખ્યાત.
ભગવન્! ઉત્કૃષ્ટા? ગાંગેય! બધાં જ જ્યોતિષ્કમાં હોય • અથવા - જ્યોતિષ, ભવનવાસીમાં હોય, - અથવા - જ્યોતિક, વ્યંતરમાં હોય, અથવા જ્યોતિષ, વૈમાનિકમાં હોય • અથવા - જ્યોતિષ્ક, વ્યંતર, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિક, ભવનવાસી, સંતરમાં હોય અથવા જયોતિક, ભવનવાસી, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ, ભવનવાસી, વ્યંતર, વૈમાનિકમાં હોય.
ભગવાન ! આ ભવનવાસી - વ્યંતર - જ્યોતિક - વૈમાનિક દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી સાવ વિશેષાધિક છે ? ગાંગેયા સૌથી થોડા વૈમાનિક દેવ પ્રવેશનક છે, ભવનવાસી અસંખ્યાતગણ, યંતર અસંખ્યાતગણા. જ્યોતિષ દેવ પ્રવેશનક સંખ્યાલગણા છે.
[૪૫] ભગવાન ! આ નૈરયિક તિર્યંચ મનુષ્ય દેવ પ્રવેશનમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગાંગેય ! સૌથી થોડાં મનુષ્ય પ્રવેશનક, નૈરચિકo અસંખ્યાતગણા, દેવ અસંખ્યાતગણા, તિચિયોનિક પ્રવેશનક તેનાથી અસંખ્યાત
Page #32
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૨/૪૫૫ થી ૪૫૩
પ0
ગણા છે.
• વિવેચન-૪૫૫ થી ૪૫૩ :
મનુષ્ય પ્રવેશતક, દેવ પ્રવેશનક સુગમ છે, તો પણ કંઈક લખીએ છીએ. - મનુષ્યોમાં બે સ્થાનકમાં સંમૂર્ણિમ, ગર્ભક રૂપે પ્રવેશે છે. બંનેને આશ્રીને એકાદિ સંખ્યાંતમાં પૂર્વવત્ વિકલ્પો કરવા. તેમાં અતિદેશમાં છેલ્લે સંખ્યાતપદ છે. તેના વિકમોને સાક્ષાત્ કહ્યા છે. અહીં હિકયોગમાં પૂર્વવત્ ૧૧ વિકલ્પો છે, અસંખ્યાત પદમાં પૂર્વે ૧૨-વિકલ્પો કહ્યા, અહીં ૧૧ જ છે. કેમકે સંમૂર્ણિમ અને ગર્ભમાં અસંખ્યાતવ હોત, તો બારમો વિકલ્પ પણ થાત. પણ ગર્ભજ મનુષ્યમાં સ્વરૂપથી પણ અસંખ્યાતનો અભાવ છે, તેથી તેના પ્રવેશનમાં પણ અસંખ્યાત સંભવે નહીં. * * * સંમૂર્ણિમમાં અસંખ્યાત સંભવે છે. તેથી -x- સંમૂર્ણિમ મનુષ્ય પ્રવેશનકમાં અસંખ્યાતગણું
જાણવું.
| દેવ પ્રવેશનકમાં જ્યોતિકગામી ઘણાં છે, તેમાં ઉત્કૃષ્ટપદે દેવ પ્રવેશનકવાળા બધાં પણ હોય. સૌથી થોડાં વૈમાનિક દેવ પ્રવેશનક કહ્યા, કેમકે તેમાં જનારાનું અભાવ હોય છે.
Q નાકાદિ પ્રવેશનકના અથવાદિને નિરૂપવા કહે છે - તેમાં મનુષ્ય પ્રવેશનક સૌથી થોડાં છે કેમકે મનુષ્ય ક્ષેત્રમાં તેવો ભાવ છે, અને તેમનું અપપણું છે. નૈરયિક પ્રવેશનક અસંખ્યાત ગુણત્વ કહ્યું કેમકે તેમાં જનારાનું અસં—ણવ છે. એ રીતે આગળ પણ જાણવું. -- અહીં પ્રવેશતક કહ્યું. તે ઉત્પાદ-ઉદ્વર્તના રૂપ છે. તેથી નાકાદિના ઉત્પાદ-ઉદ્વર્તના સાંત-નિરંતરપણે કહે છે –
• સૂત્ર-૪૫૮,૪૫૯ -
[૫૮] ભગવન ! નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર ? અસુરકુમાર સાંતર ઉપજે કે નિરંતર યાવતુ વૈમાનિક સાંતર ઉપજે કે નિરંતર? નૈરચિક સાંતર ઉદ્વર્તે છે નિરંતર ? ચાવત વ્યંતર સાંતર ઉદ્વર્ત કે નિરંતર? જ્યોતિકો સાંતર વે કે નિરંતર ? વૈમાનિકો સાંતર ચ્યવે કે નિરંતર ? - ગાંગેય! નૈરયિક સાંતર પણ ઉપજે નિરંતર પણ. ચાવત્ સ્વનિતકુમાર સાંતર પણ ઉપજે નિરંતર પણ.
પૃવીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે. એ પ્રમાણે ચાવવું વનસ્પતિકાયિક છે. બાકીના નૈરયિકની જેમ છે. યાવતુ વૈમાનિક સાંતર પણ ઉપજે નિરંતર પણ ઉપજે. • • નૈરયિકો સાંતર પણ ઉદ્ધતું નિરંતર પણ. એ રીતે યાવત સ્તનીતકુમાર જાણવા. પૃનીકાયિક સાંતર ન ઉદ્ધઓં નિરંતર ઉદ્વર્તે એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. બાકીના બૈરપિકવતું છે. વિશેષ : • જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં સ્ત્રવે છે, એમ કહેવું. ચાવત વૈમાનિક બંને રીતે વે..
ભગવાન ! ઔરસિકો, સત ઉત્પન્ન થાય કે અસત ગાંગેય નૈરયિકો સત ઉત્પન્ન થાય, અસત નહીં એ પ્રમાણે ચાવતું વૈમાનિક. • • ભગવન ! [11/4
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નૈરયિકો સવ ઉદ્ધતું કે અસત? ગાંગેય: સત નૈરચિક ઉદ્ધતું, અસતું નહીં. એ પ્રમાણે ચાવતુ વૈમાનિક. વિશેષ આ - જ્યોતિષ, વૈમાનિક વે છે, તેમ કહેતું.
ભગવાન ! સત્ નૈરયિક ઉપજે કે અસત્ સત્ અસુરકુમારે ઉપજે ? યાવત સહુ વૈમાનિક ઉપજે કે અસત? સત નૈરયિકો ઉદ્વર્ત કે અસત? સત અસુકુમાર ઉદ્ધતું યાવત સત વૈમાનિક અવે કે અસતુ વૈમાનિક ? ગાંગેય ! સત્ નૈરયિક ઉપજે અરાતું નૈરયિક નહીં. સત્ અસુરકુમાર ઉપજે, અસત્
સુકુમાર નહીં. સાવત્ સત્ કૈમાનિક ઉપજે, અસત્ વૈમાનિક નહીં. સત્ નૈરમિક ઉદ્ધd, અસત નૈરયિક નહીં ચાવતું સતુ વૈમાનિક વે, અસતુ વૈમાનિક નહીં. • • ભગવદ્ ! એમ કેમ કહ્યું કે સત્ નૈરયિક ઉપજે અસતુ નહીં યાવત્ સતુ વૈમાનિક ઔવે, અસત નહીં ?
ગાંગેય ! નિશ્ચિતપણે પુરાદાનીય પાર્શ્વ આરહતે લોકને શાશ્વત, અનાદિ, અનંત કહ્યો છે, જેમાં પાંચમાં શતકમાં ચાવતુ જે અવલોકાય તે લોક, તેથી હે ગાંગેય ! એમ કહેવાય છે કે યાવત્ સત્ વૈમાનિક ચ્યવે છે, અસતુ વૈમાનિક ઢવતો નથી.
ભગવન ! આપ સ્વયં આ પ્રમાણે જાણો છો કે અસ્વયં ? સાંભળ્યા વિના જાણો છો કે સાંભળીને ? - કે સત્ નૈરયિકો ઉપજે છે, અસત નહીં યાવત્ સત્ વૈમાનિકો ઍવે છે, અસત નહીં? ગાંગેય આ હું સ્વયં જાણું છું અસ્વય નહીં સાંભળ્યા વિના આ જાણું છું સાંભળીને નહીં કે સત્ નૈરયિકો ઉપજે છે,
સતુ નહીં યાવત્ સત્ વૈમાનિક આવે છે, અસતું નહીં. ભગવદ્ ! આમ કેમ કહો છો ?
ગાંગેય! કેવલી, પૂર્વમાં મિત પણ જાણે છે, અમિત પણ જાણે છે. દક્ષિણમાં પણ. એ પ્રમાણે જેમ શબ્દ ઉદ્દેશમાં જેમ કહ્યું તેમ યાવતુ કેવળીનું જ્ઞાન નિરાવરણ હોય છે, તેથી હું ગાંગેય ! એમ કહ્યું.
ભગવન્! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે કે અસ્વયં ? ગાંગેય ! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે, અરવયં નહીં ભગવાન ! એમ કેમ કહ્યું? ગાંગેય! કર્મના • ઉદયથી, રકતાથી, ભારિકતાથી, ગરસંભારિકતાથી, અશુભ કમના-ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપકથી નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે છે - અસ્વયં નહીં, તેથી કહ્યું.
ભગવના અસુરકુમારો અને પ્રશ્ન. ગાંગેયા અસુરકુમારે સ્વયં ઉપજે. છે, અસ્વયં યાવતુ ઉપજતા નથી. ભગવન્! આમ કેમ કહ્યું? ગાંગેય! કમનાઉદયથી, ઉપશમથી, વિગતીશી, વિશોધિથી, વિશુદ્ધિથી, શુભકમોંના-ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપાકથી અસુરકુમારો, અસુકુમારપણામાં સ્વયં ઉપજે છે, અવય ઉપજતા નથી. તેથી આ પ્રમાણે કહેલું. ચાવતું સંનિતકુમાર
Page #33
--------------------------------------------------------------------------
________________
પર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પણ તે હોય છે. તેથી કહ્યું - કર્મોની ગુરુકતા વડે. કર્મની ભારિકતાથી - જેમાં ભાર હોય, તે ભારિક, તેનો ભાવ તે ભાસ્કિતા. તથા મહા એવો પણ ક્યારેક અ૫ ભાર જણાય છે, તેવા પ્રકારનો ભાર પણ ક્યારેક મોટો જણાય છે, તેથી કહ્યું – કર્મ ગર સંભાકિતાથી - અર્થાત્ ગુરતા અને સંભારિકતા, અતિ પ્રકષવિસ્થા એ અર્થ છે.
આ ત્રણે શુભ કમપિક્ષાએ પણ હોય. તેથી કહે છે કે – અશુભ ઈત્યાદિ. ઉદય, પ્રદેશથી પણ હોય, તેથી કહે છે – વિપાક એટલે બાંધેલ રસનું વેદન, તે મંદ પણ હોય, તેથી કહ્યું – અલાબુના ફળાદિની જેમ વિપાક - વિપશ્યમાન-રસની પ્રકર્ણાવસ્થા, તે ફળવિપાક.
સુકુમારના સૂત્રમાં • અમુકુમારોચિત કર્મોના ઉદયથી, વાંચનાંતરમાં કર્મના ઉપશમથી દેખાય છે તેમાં અશુભ કર્મોના ઉપશમથી, સામાન્ય રીતે અશુભ કર્મોના અભાવની સ્થિતિને આશ્રીને, સને આશ્રીને કર્મ વિશોધિથી, પ્રદેશને આશ્રીને કર્મની વિશુદ્ધિથી. અથવા - આ શબ્દો એકાર્યક છે.
પૃથ્વીકાય સૂત્રમાં શુભ - શુભ વર્ણ, ગંધાદિ, અશુભ • તેના એકેન્દ્રિય જાતિ આદિ. જે સમયે અનંતરોકત વતુ ભગવંતે પ્રતિપાદિત કરી. ત્યારે ગાંગેયે જાણું કે (તેઓ) સર્વજ્ઞ, સર્વદર્શી છે.
૯)-૩૨/૪૫૮,૪૫૯
ભગવના પૃવીકાયિકો વય ? પૃચ્છા. ગાંગેય પૃવીકાયિકો સ્વય વાવ ઉપજે છે, અસ્વયં ઉપજતા નથી. તેથી પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે યાવતું મનુષ્યો જાવા. - - વ્યંતર, જ્યોતિષ્કો, વૈમાનિકો અસુરકુમાર માફક કહેવા. તેથી હે ગાંગેય ! એમ કહ્યું કે વૈમાનિકો યાવત રવાં ઉપજે છે, સ્વય ચાવત ઉપજતા નથી.
[૪૫] ત્યારપછી, તે ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ, સર્વદર્શરૂપે જાયા. પછી તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વાંધા, નમ્યો. પછી આમ કહ્યું – ભગવત્ ! તમારી પાસે ચતુમિ ધામને બદલે પાંચ મહાવત આદિ ઈચ્છું છું જેમ કાલાચવૈશિકયુઝમાં કહ્યું તેમજ કહેવું ચાવતુ સર્વદુઃખથી મુક્ત થયો.
ભગવન્! તે એમજ છે, એમજ છે. • વિવેચન-૪૫૮,૪૫૯ -
નાકાદિના ઉત્પાદાદિનું સાંતરત્વાદિ પ્રવેશતક પૂર્વે કહેલું જ છે. તો ફરી કેમ કહે છે ? અહીં કહે છે - પૂર્વે નાકાદિના પ્રત્યેકના ઉત્પાદનું સાંતરવાદિ કહ્યું છે, પછી તે જ રીતે ઉદ્વતના. અહીં ફરી નારકાદિ સર્વ જીવ ભેદોના સમુદાયથી સમુદિત જ ઉત્પાદ અને ઉદવર્તના કહે છે. હવે નાકાદિનું બીજા પ્રકારે ઉત્પાદાદિ કથન
સતુ - વિધમાન, દ્રવ્યાર્થતાથી, સર્વથા અસત્ નહીં, તેમ કોઈક ઉપજે છે. • x • તેમનું સત્વ જીવ દ્રવ્ય અપેક્ષાથી નાકના પર્યાય અપેક્ષા છે. તેથી કહે છે - ભાવિનાશક પર્યાય અપેક્ષાથી દ્રવ્યથી નાક થઈને નારકો ઉપજે છે. અથવા નારકાયુષ્યના ઉદયે ભાવ નાસ્કો જ નારકત્વથી ઉપજે છે. અથવા પૂર્વે ઉત્પન્નમાં અન્ય સમુત્પન્ન થાય છે, અસમાં નહીં. કેમકે લોકના શાશ્વતપણાથી નારક આદિનો સર્વદા જ સદ્ભાવ હોય છે. તે – આમ કહીને તેના જ સિદ્ધાંતથી સ્વમતને પોપેલા છે. કેમકે અરહંત પાર્વે લોકને શાશ્વત કહ્યો છે, તેથી લોકના શાશ્વતવથી સંતુ નાકાદિ જ ઉપજે કે ચ્યવે.
હવે ગાંગેય, ભગવંતને અતિશય જ્ઞાન સંપત્તિવાળા જાણીને વિકલ્પ કરતાં કહે છે - આત્મા વડે સ્વયં જાણે છે કે વક્ષ્યમાણ પ્રકારે અસ્વયં અથતુ બીજાના લિંગથી જાણે છે? આગમ અપેક્ષાએ સાંભળ્યા વિના જાણે છે કે બીજા પુરુષોના વચનને સાંભળીને જાણે છે – હું સ્વયં જ આ જાણું છું.” પારમાર્થિક પ્રત્યક્ષ સાક્ષાત્ કરીને સમસ્ત વસ્તુને સ્વભાવથી જ મેં જાણી છે. નાકો સ્વયં જ ઉપજે છે, અસ્વયં નહીં અથતુ ઈશ્વર-પરતંત્રતા આદિથી નહીં. જેમ કોઈ કહે છે કે – અજ્ઞ પ્રાણી, આ આત્માના સુખદુ:ખને જાણતા નથી. ઈશ્વર પ્રેરિત સ્વર્ગે જાય છે ઈત્યાદિ. એ પ્રમાણે ઈશ્વરને જ કાલાદિ કારણ સમૂહ વ્યતિરિક્ત યુક્તિ વડે વિચારતા ઘટે છે.
કર્મના ઉદિતત્વથી, માત્ર કર્મોદયથી નારકમાં ઉપજતા નથી કેમકે કેવલીને
& શતક-૬, ઉદ્દેશો-૩૩-“કુંડગ્રામ” છે.
- X - X - X - X - X - X - 0 ગાંગેય, ભગવંતની ઉપાસનાથી સિદ્ધ થયા. બીજા કમને વશ વિપર્યયતાને પણ પામે. જેમ જમાલિ. તેથી તેને દશવિ છે –
• સૂગ-૪૬૦ થી ૪૬૨ -
[૪૬] તે કાળે, તે સમયે બ્રાહાકુંડગ્રામ નગર હતું. વર્ણન. બહુશાલ ત્ય હતું. વર્ણન. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદd નામે બહાણ વસતો હતો. તે આર્ય, દિત વિત્ત ચાવતુ અપરિભૂત હતો. સ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ (આદિ) જેમ કંદક, યાવતુ બીજા ઘણાં બ્રાહ્મણ નયોમાં સુપરિનિષ્ઠિત હતો. તે શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા, યુજ્ય-પાપ તવ ઉપલબ્ધ યાવતુ આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામે બ્રાહ્માણી (પત્ની) હતી. સુકુમાલ હાથ-પગ ચાવતું પ્રિયદર્શના, સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા, પુન્ય-પાપ તેવોપલધ યાવતુ હતી.
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, "દા યાવતું પપાસે છે. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ આ વૃતાંતને જાણીને હર્ષિત યાવતુ આનંદિત હૃદય થયો.
જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવીને દેવાનંદા બાહાણીને આમ કહ્યું - હે દેવાનુપિયા / આદિકર, શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સર્વજ્ઞ, સર્વદff,
Page #34
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૦ થી ૪૬૨
આકાશગત ચકથી યાવતુ સુખે સુખે વિચરતા બહુશાલ ચૈત્યમાં યથાપતિરૂપ (અવગ્રહને સ્વીકારીને) યાવન વિચરી રહ્યા છે.
હે દેવાનુપિયા! તે મહાફળદા છે યાવત તથારૂપ અરિહંત ભગવંતના નામ-ગોત્રનું શ્રવણ, તો પછી સન્મુખ જવું, વંદન, નમસ્કાર, પ્રતિકૃચ્છાની, પર્યાપાસનાનું કહેવું જ શું? એક પણ આર્ય ધાર્મિક સુવચનની શ્રવણા (થી મહાફળ થાય) તો વિપુલ ની ગ્રહણતાથી કેટલો લાભ થાય ? આપણે ત્યાં જઈએ. ભગવન મહાવીરને વાંદી, નમી યાવતું પર્યાપાસીએ. તે આ ભવ અને પરભવના હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ-આનુગામિકપણે થશે.
ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બાહાણ પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત યાવતુ પ્રસન્ન હૃદય થઈ, બે હાથ જોડી યાવતુ ઋષભદત્ત બ્રાહાણની આ વાતને વિનયથી સ્વીકારે છે.
ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કૌટુંબિક પુરષોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી જ શીu ચાલનાર, પ્રશd, સદશરૂપવાળા, સમાન ખુર અને પુંછવાળા સમાન શીંગડાવાળા, સ્વર્ણ નિર્મિત કલાપોથી યુક્ત, ઉત્તમગતિક, ચાંદીની ઘંટડી યુક્ત, સ્વર્ણમય નાથ દ્વારા નાથેલ, નીલકમલની કલગીવાળા, બે ઉત્તમ-યુવા બળદોથી યુકત, અનેક મણિમય ઘટીથી યુક્ત, ઉત્તમ કષ્ટમય યુગ અને જીતની ઉત્તમ બે દોરીથી યુકત, પ્રવરલક્ષણોપેત ધાર્મિક સ્થાન પ્રવર તૈયાર કરીને ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞા પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો ઋષભદત્ત બ્રાહાણે આમ કહેતા, હર્ષિત યાવત હદયી થઈને, બે હાથ જોડી, એ પ્રમાણે સ્વામી ‘તહતિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનને યાવતું સ્વીકારીને જલ્દીથી શીઘગામી યાવતું ધાર્મિક માનાવર જોડીને ઉપસ્થિત કર્યું સાવ તેમની આજ્ઞા પાલન થયાની સૂચના આપી.
ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરીને યાવત્ અલ્ય, મહાઈ આભરણથી શરીર અલંકારીને પોતાના ઘેરથી નીકળી - x • જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા,
જ્યાં ધાર્મિક યાન પ્રવર હતું. ત્યાં આવે છે, ત્યાં આવીને ધાર્મિક યાન પ્રવર ઉપર આરૂઢ થયો.
ત્યારે તે દેવાનંદા લાહ્મણીએ પણ આંતપુરમાં સ્નાન કર્યું બલિકર્મ કર્યું કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા. ઉત્તમ પાને પ્રાપ્ત નેપુર, મણિ મેખલા, હાર વિરચિત, ઉચિત કડગ, ખુલ, એકાવલી, કંઠ સૂત્ર, હૃદયસ્થ વેચક, શોસિસૂત્ર, વિવિધ મણિરન ભૂષણ વિરાજિત શરીરી, ચીનાંશુક ઉત્તમ વસ્ત્ર પરિહિત કુલ સુકુમાલ ઉત્તરીય, સર્વઋતુક સુરભિ કુસુમથી વેણી, ઉત્તમ ચંદન, ઉત્તમ આભરણથી ભુષિત શરીરવાળી, કાલાર-ધૂપ-ધૂપિત શ્રી સમાન વેશવાળી ચાવતું , મહાઈ આભરણથી અલંકૃત શરીર, અનેક કુમ્ભા-ચિલાતી-વામની-વડભી-ભબી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ઈસીગણિતા, ચારગણિતા, પલ્લવિતા, હાસિકી, લકુશી, આરબી, દમિલી, સિંધલી, પુલિંદી, યુકલી, મડી, શબરી, સી, વિવિધ દેશની, વિદેશપસ્પિંડિતા, ઇંગિતચિંતિતwાતિને જણનારી, પોતાના દેશ-નેપચ્ચેના વેશને ગ્રહણ કરેલી, કુલ, વિનીત, દાસીઓથી પરીવરેલ, વૃદ્ધ કંચુકીઓ, માન્ય પુરષોના વૃંદ સાથે પોતાના અંતઃપરથી નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ધાર્મિક યાન પવર છે. ત્યાં આવીને, ધાર્મિક યાનમાં બેઠી.
ત્યારે તે કષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બહાણી સાથે મિક ગતિ પ્રવરમાં આરૂઢ થઈને, પોતાના નિજક, પરિવારથી સંપરિવૃત્ત થઈ બ્રાહ્મણકુંડગ્રામ નગરની ઠીક મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને બહુશાલ ચૈત્યે આવે છે. ત્યાં આવીને છત્રાદિ તીર્થકરાતીશય જોઈને ધાર્મિક યાન પવર રોકે છે, રોકીને, ધાર્મિક યાન પ્રવરથી ઉતરીને ભગવંત મહાવીરની પાસે પંચવિધ અભિગમથી જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, એ પ્રમાણે જેમ બીજા શતકમાં છે યાવતું પ્રણ પ્રકારની પર્યાપાસનાથી સેવે છે.
ત્યારે તે દેવાનંદા બ્રાહાણી ધાર્મિક યાન પ્રવી ઉતરીને અનેક કુળm યાવતું મહતરકના વૃદથી પરિવૃત્ત થઈને ભગવાન મહાવીરની પાસે પંચવિધ અભિગમળી જાય છે, તે આ - સચિત દ્રવ્યોનો ત્યાગ, આચિત દ્રવ્યને ન છોડીને, વિનયથી શરીર નમાવીને, ભગવંતને જોતાં જ બે હાથની અંજલી જોડીને, મનને એકાગ્ર કરીને, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને ભગવંતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વાંદી, નમીને, ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને ઉભી, સપરિવાર શક્ષણા જતી એવી નમન ક્રતી એવી, વિનયથી અંજલી એડીને સન્મુખ રહી ચાવતું ઘણુપસે છે.
૪િ૬૧] ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચડ્યો - સ્તનથી દૂધની ધારા છુટી, લોયનો વિકસીત થયા, હર્ષથી ફૂલતી નાહાને કડાએ રોકી, કંચૂક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસીત કદંબ પુણવત્ તેના રોમકૂપ વિકસીત થયા, ભગવંતને અનિમેષ દષ્ટિથી જોતી જોતી ઉભી રહી.
ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વાંદી, નમીને આમ કહ્યું - ભગવા આ દેવાનંદ બ્રાહ્મણને કેમ પાનો ચડ્યો ચાવતુ રોમકૂપ વિકવર થયા, આપને અનિમેષ દૃષ્ટિએ જોત-જોતી ઉભી છે? ભગવતે ગૌતમને આમ કહ્યું - ગૌતમાં વિશે દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું દેવાનંદા બ્રાહાણીનો આત્મજ છું. ત્યારે તે દેવાનંદા લહાણીને તે પૂર્વ પુત્રના સ્નેહાનુરાગથી પાનો ચયો યાવતુ તેણીના રોમકૂપ વિકસ્વર થયા અને મને અનિમેષ દૃષ્ટિએ જોતી-જોતી ઉભી છે.
[૪૬] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્માણી અને તે મહામોટી ઋષિ પર્ષદાને ધર્મ કહ્યો. ચાવતુ પર્ષદા પાછી ફરી. ત્યારે
Page #35
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૦ થી ૪૬ર
પ૬
ઋષભદત્ત બાહાણે ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ઉભો થયો, પછી ભગવંતને ત્રણ વખત યાવતુ નમીને આમ કહ્યું - ભગવનું ! તે એમ જ છે, તે તે પ્રમાણે છે, સ્કંદકની માફક યાવત્ જેમ આપ કહો છો, એમ કરીને ઈશાન ખૂણામાં જઈને, સ્વયં જ આભરણ અલંકાર ઉતાય, ઉતારીને જાતે જ પંચમુષ્ટી લૉય કર્યો. કરીને ભગવંત મહાવીર પાસે આવીને, ભગવંતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું -
ભગવા આલોક ચોતરફથી સળગી રહ્યો છે, પ્રદીપ્ત છે, આલિdપ્રદીપ્ત છે, જરામરણથી યુક્ત છે. એ પ્રમાણે એ ક્રમથી જેમ આંદકમાં કહ્યું, તેમ પ્રતજિત થઈને ચાવતું સામાયિક આદિ ૧૧ અંગને ભરચો યાવત્ ઘણાં ઉપવાસ, છ, અક્રમ, દશમ યાવત વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષોનો શ્રામણય પર્યાય પાળીને માસિકી સંલેખનાથી આત્માને આરાધી, ૬o ભક્તોને અનશન વડે ભેદીને જે હેતુથી નગન ભાગ સ્વીકારેલ, તે અને આરાધે છે. યાવત્ છે અને આરાધીને તેઓ યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા.
તે દેવાનંદ બ્રાહ્મણીએ પણ ભગવત પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, તષ્ટિત થાઈ, ભગવતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્! એ એમ જ છે, તેમજ છે, એ રીતે ઋષભદત્ત માફક ચાવતુ ધર્મ સાંભળ્યો. પછી ભગવંતે સ્વયં જ દેવાનંદા બ્રાહાણીને પ્રવાજિત કરી, પોતે જ આ ચંદનાને શિષ્ણારૂપે આપ્યા. પછી આયર ચંદનાઓ, આયર્ન દેવાનંદાને આ આવા પ્રકારનો ધર્મોપદેશ સારી રીતે સ્વીકારાવ્યો, તેમની આજ્ઞાથી જ તેણી જાય છે યાવત્ સંયમથી સંયમિત રહે છે. આ ચંદના પાસે આ દેવાનંદા ૧૧-અંગોનો અભ્યાસ કરી યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
• વિવેચન-૪૬૦ થી ૪૬૨ -
મ - સમૃદ્ધ, દ્રિત્ત - દીપ્ત, તેજસ્વી અથવા ગર્વવાળા, વિત્ત પ્રસિદ્ધ છે. ચાવતુ શબ્દથી વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન ઈત્યાદિ. fથાણ - ૫થ્ય અHવતું, સુહાણ - સુખ માટે, અમાણ - ક્ષમતને માટે-સંગતત્વ માટે, શભાનુબંધને માટે છે. - અહીં યાવત્ શબ્દથી હર્ષિત, તુષ્ટિત, થોડા મુખ સૌમ્યતાદિ ભાવ વડે સમૃદ્ધિને પામ્યા. તેથી જ સમૃદ્ધિતને પામ્યા, પ્રીતિયુક્ત મનવાળા, પરમ સુષ્ઠ સમન્સકતા પામેલ ચિતવાળા, હર્ષના વશથી જેનું હદય વિકસિત થયું છે તેવા.
શિઘકિયા દક્ષવથી યુક્ત, પ્રશસ્ત યોગવાનું, પ્રશસ્ત-સદંશ રૂપવાદિ, સમા ખુરાવાળા, સમાન પુંછવાળા, સમાન શગડાવાળા, - X • યુવાન, તેનાથી યુક્ત યાનપવર ઉપસ્થાપિત કરો. કેવા? જેનું કંઠાભરણ વિશેષ સોનામાંથી બનેલ છે, તેના
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વડે યુક્ત અને પ્રતિવિશિષ્ટ - પ્રધાન યવ આદિ વડે, તથા રૂપાની બનેલી ઘંટીથી યુક્ત, કપાસ આદિના સૂરજૂ, પ્રવર સુવર્ણ મંડિતત્વથી જેની નાસિકારજૂ કરેલ છે, તે દોરડાને ગ્રહણ કરીને અર્થાત તેનાથી બાંધીને, તથા -
નીલકમલથી કરેલ જેના શેખર છે, તેના વડે, ઉત્તમ એવા યુવાન બળદો વડે, વિવિધ મણિ રત્નોથી યુક્ત ઘંટિકા પ્રધાન જાળ, તેના વડે પરિગત, સારી જાતના લાકડાનું ચૂપ, ચૌક નામક જુકાયુગ્મ, તે પ્રશસ્ત-અતિશુભ, સુવિરચિત-સુઘટિત, નિર્મિત-વિવેશિત છે તે.
એ પ્રમાણે હે સ્વામી ! ‘તહતિ' આજ્ઞા કરે ત્યારે આમ કહેવું. થિયેન - અંજલિકરણ આદિ વડે. ત્યારે તે દેવાનંદા આદિ.
અહીં વાયનાંતરમાં દેવાનંદાનું વર્ણન બતાવેલ છે. તે આ પ્રમાણે - અંતઃપુરની અંદર સ્નાન કરીને, આના વડે કુલીન સ્ત્રીઓ ખાનગીમાં સ્નાન કરે છે, તે દેખાડ્યું. ગૃહદેવતાને આશ્રીને બલિકર્મ કરેલ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત અવશ્ય કરવા એ હેતુથી કરેલ, તેમાં કૌતુક-એટલે મણી, તિલકાદિ. મંગલ એટલે સિદ્ધાર્થક, દૂર્વાદિ, વળી પગને પ્રાપ્ત ઉત્તમ ઝાંઝર વડે, મણિમેખલા હારથી વિરચિત, યુક્ત કટક વડે,
ગુલીક વડે, એકાવલી વડે, વિચિત્ર મણિમય કંઠસૂમચી, હદય ઉપર રૂઢિગમ્ય શૈવેયક વડે, કટી સૂગ વડે, વિવિધ મણિ-રત્ન-આભુષણથી વિરાજિત શરીરવાળી, ચિનાંશુક નામના વસ્ત્રો મળે ઉત્તમ, તેને પહેરીને રહેલી, વૃક્ષ વિશેષની છાલમાંથી બનેલ દુકુલ નામે વા વિશેષ, સુકુમાર એવા ઉત્તરીય-ઉપરનું આચ્છાદન જેને છે તેવી, બધી ઋતુના પુષ્પો વડે વેણી બનાવીને જેણીએ વાળને શણગાર્યા છે તેવી તથા કપાળ ઉપર ઉત્તમ ચંદનને લીધેલી એવી, ઉત્તમ આભુષણવાળા શરીરવાળી, કાલાગર ધૂપ વડે ધૂપિત, શ્રીદેવતા સમાન નેપચ્યવાળી.
કુજિકા એટલે વકજંઘાવાળી, ચિલાત દેશમાં ઉત્પન્ન, ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - વામણી એટલે શરીરથી અલા, ઠીંગણી, વડભી, બર્બરી, પયોસિકા,
ઋષિગણિકા, વાસગણિકા, જોહિકા, પલ્હવિકા, હાસિકા, લકુશિકા, આરબી, દમિલી, સિંહલી, પુલિંદી, પક્કણી, બહલી, મુરુડી, શબરી, પારસી એ રીતે અનેક જનપદથી, તે દેશની અપેક્ષાએ વિદેશ-બીજા દેશથી, પરિવરેલી, પોત-પોતાના દેશના વેશને ધારણ કરેલી, ત - નયન આદિ ચેપ્ટા વડે, ચિંતિત અને બીજા વડે પ્રાચિંતઅભિલાષા કરાયેલને જાણતી એવી, કુશળ અને વિનિત એવી ચેટી-દાસી, સ્વદેશમાં સંભવ વર્ધિતકરણ-નપુંસક કરાયેલ અંતઃપુર-પુરષો, અંતઃપુરમાં પ્રયોજનનું નિવેદન કરનારા સ્થવિર કંચુકી એવા પ્રતિહાર કે મહત્તક - અંતઃપુર કાર્યને ચિંતવનારાના સમૂહથી ઘેરાયેલી.
આ સર્વ વાયના બીજી વાચનામાં સાક્ષાત્ છે જ.
પાંચ અભિગમો - (૧) પુષ્પ તાંબુલાદિ સયિત દ્રવ્યોનો ત્યાગ, (૨) વરુ આદિ અચિત દ્રવ્યોનો અત્યાણ, () મનના અનેક ભાવોને છોડીને એકતા લક્ષણ
Page #36
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૦ થી ૪૬ર
ભાવ કરણ, ૪ અને ૫ (સૂત્ર મુજબ જાણવા).
Ta Trઇવ - પુત્ર સ્નેહથી સ્તનમાં આવેલ દૂધની ધારા, ઘમ્ભયતાથUTI - પુત્રના દર્શનથી પ્રવર્તિત આનંદ જળ, હર્ષાના અતિરેકથી ફૂલતી એવી બાહાને વલય - કટક વડે રોકી રખાયેલ, હર્ષના અતિરેકથી શરીર વિકસ્વર થતાં કંચૂક વિસ્તરેલ છે, મેઘની ધારાણી સીંચાયેલા કદંબના પુષ્પની જેમ, જેણીના રોમકૃપ-રોમ છિદ્રો વિકસિત થયા છે, રેઇHT - જોત-જોતી (અહીં દ્વિરુક્તિ સમજવી.)
અંતે - એ પ્રમાણે આમંત્રણ વયન વડે આમંત્રીને. યE એ પ્રમાણે ગૌતમને જ આમંત્રીને અથવા ગૌતમ એવા નામોચ્ચારણથી. મrg • આમજ અથ િપુગ. પૂર્વે-પ્રથમ ગભધાન કાળ સંભવ એવા પુત્રનેહ લક્ષણ અનુરાગથી, મોટી એવી મહામોટી તે મહતિમહાલિયા. જે જુએ છે તે ઋષિ અર્થાત્ જ્ઞાની, તપ પર્ષદાને. ચાવત્ શબ્દથી અહીં - મુનિ પર્ષદા, યતિ પર્ષદા, અનેક શત પરિવાર વૃંદને-ઇત્યાદિ.
- અહીં દેવાનંદાને ભગવંતે પ્રવાજનકરણ - દીક્ષા આપ્યા છતાં જે આ ચંદના વડે ફરી તે જ કરવું, તે વિશેષ આઘાન છે, તેમ જાણવું.
• સૂત્ર-૪૬૩ -
તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમમાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું, વન. તે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં જમાલિ નામે ક્ષત્રિયકુમાર વસતો હતો, તે ઋદ્ધિમાન, તેજસ્વી ચાવતુ અપરિભૂત હતો. જેમાં મૃદંગવાધનો સ્પષ્ટ દવનિ થઈ રહ્યો છે, બગીશ પ્રકારના નાટકોના અભિનય અને નૃત્ય થઈ રહ્યા છે, અનેક પ્રકારની સુંદર તરુણીઓ દ્વારા નૃત્ય અને ગુણગાન કરાઈ રહ્યા છે, તેની પ્રશંસાથી ભવન ગુંજી રહેલ છે ખુશી મનાવાઈ રહી હતી. તેવા પોતાના ઉંચા, શ્રેષ્ઠ પ્રસાદ-ભવનમાં પ્રાકૃ2 વર્ષ, શરદ, હેમંત, વસંત અને ગીબ આ છ ઋતુઓમાં પોતાના વૈભવ મુજબ આનંદ મનાવતો, સમય વિતાવતો, મનુષસંબંધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રપ-ગંધવાળા કામભોગોને અનુભવતો રહ્યો છે.
ત્યારે ક્ષત્રિયકુંડગ્રામ નગરના શૃંગાટક, મિક, ચતુષ્ક, ચcર યાવતું ઘણાં લોકોના શબ્દોથી જેમ ‘ઉવવાઈસૂત્રમાં છે તેમ યાવતું આ પ્રમાણે પ્રજ્ઞાપના, પ્રરૂપણા કરી. હે દેવાનુપિયો ! આદિ શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી બાહાકુંડ ગામ નગરની બહાર બહુશાલ ચત્યમાં યથાપતિરૂપ યાવત વિચરે છે. હે દેવાનપિયો / તથારૂપ અરહંત ભગવંતના નામ-ગોઝાદિ શ્રવણથી મહાફળ થાય છે. એ રીતે જેમ ‘ઉવાઈ' સુગમાં છે તેમ યાવત્ ક્ષત્રિય કુંડગામનગરની વચ્ચોવચ્ચેથી એકાભિમુખ થઈ નીકળે છે, નીકળીને જ્યાં બ્રાહાકુંડ ગામનગર છે, જ્યાં બહુશાલ ચૈત્ય છે, એ પ્રમાણે ચાવતું ‘ઉવવાઈ' સૂત્ર મુજબ ચાવ4 મિલિધે પર્યાપાસનાથી સેવે છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર, તે મહા જન શબ્દને યાવત્ લોકસgિવાતને સાંભળીને-જોઈને આ આવા પ્રકારનો મનોગત યાવતુ સંકલ્પ સમુur થયો. શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઈન્દ્ર-સ્કંદ-મુકુંદ-ના-ચક્ષ-ભૂત-કુપ-તડાગ-નદીદ્રહ-પર્વત-વ્હા-નીત્ય-કેતૂપ સંબંધ મહોત્સવ છે શું ? કે જેથી આ ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષવાકુ જ્ઞાત, કરવ્ય, ક્ષત્રિય-ક્ષત્રિયયુગો, ભટ-ભટપુનો, જેમ ‘ઉવવાઈ' સૂત્રમાં કહ્યું તેમ ચાવતુ સાર્થવાહ આદિ સ્નાન કરીને, બલિકર્મ કરીને જેમ “ઉવવાઈમાં છે ચાવતુ જઈ રહl છે?
એ પ્રમાણે વિચારીને કંચુકી પુરુષોને બોલાવે છે, તેઓને પૂછે છે કે - હે દેવાનુપિયા ક્ષત્રિયકુંડગ્રામનગરમાં શું આજે ઈન્દ્ર મહોત્સવ છે ? યાવતું લોકો બહાર જઈ રહ્યા છે ? ત્યારે તે કંચુકી પર જમાલી ક્ષત્રિયકુમારે આ પ્રમાણે પૂછતા હર્ષિત, તષ્ટિત થઈને, શ્રમણ ભગવંત મહાવીરનું આગમન જાણીને, નિશ્ચય કરીને, બે હાથ જોડી, જમાલીકુમારને જય-વિજય વડે વધાવે છે. વધાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપિયા આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઈન્દ્રમહોત્સવ નથી, ચાવતું તે માટે લોકો બહાર જતા નથી, પણ હે દેવાનુપિયા આજે સર્વજ્ઞ, સર્વદશી શ્રમણ ભગવંત મહાવીર યાવત બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર બહુશાલ ચૈત્યમાં યશપતિરૂપ અવગ્રહ લઈને યાવત વિચરી રહ્યા છે. તે કારણથી આ ઘણાં ઉગ્ર, ભોગ યાવતુ કેટલાંક વંદનના હેતુથી યાવતુ બહાર જઈ રહ્યા છે..
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે કંચુકી પુરુષો પાસે આ વાત સાંભળી, અવધારી હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનપિયો જલ્દીથી ચાતુર્ઘટ અશ્વરથને જોડીને ઉપસ્થાપિત કરો, ઉપસ્થાપિત કરીને મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો જમાલી ક્ષત્રિયકુમારે આમ કહેતા યાવત તેમની આtm પાછી સોંપી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર જ્યાં નાનગૃહ છે ત્યાં આવીને નાના કર્યું. બલિકર્મ કર્યું. જેમ ‘ઉવવાઈમાં પેદા વર્ણન છે, તેમ કહેવું યાવતું શરીર ઉપર ચંદનનું વિલેપન કર્યું. સવલિંકારથી વિભૂષિત થઈ નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ચાતુરંટ અશ્વસ્થ છે,
ત્યાં આવીને, ચાતુરચંટ અશ્વસ્થ ઉપર આરૂઢ થયો. થઈને કોરટપુષ્પની માળાથી યુક્ત અને ધારણ કર્યું. મોટા-મોટા સુભટ, દાસ, પથદર્શકાદિના વૃદથી પરીવરીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વરસોવરસ્યથી નીકળ્યો. નીકળીને બ્રાહ્મણકુંડગ્રામ નગરે જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવ્યો-આવીને ઘોડાને રોક્યા, રોકીને ત્યાં સ્થાને સ્થાપન કર્યો, થથી ઉતર્યો.
ત્યારપછી પુes, dભોલ, આયુધ આદિ, તથા પાનહનો ત્યાગ કર્યો,
Page #37
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૬૩
પ૯ કરીને એકટિક ઉત્તરાસંગ કર્યું. કરીને આચમન કર્યું, ચોખો થયો, પમ શચિભૂત થઈને મસ્તકે બે હાથની અંજલિ કરીને, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ વિવિધ પર્યાપાસનાથી પપાસે છે.
ત્યારે તે શ્રમણ ભગવત મહાવીરે જમાલી ક્ષત્રિયકુમાર અને તે મોટીમોટી ઋષિ પર્ષદાને યાવતુ ધર્મ કહો યાવતું પર્ષદા પાછી ફરી. ત્યારે તે જમાવીએ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હર્ષિત થઈ યાવતુ ઉત્યાનથી ઉભા થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી રાવતુ નમન કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન ! નિર્ગસ્થ પ્રવચનની હું શ્રદ્ધા કરું છું, રુચિ કરું છું, પ્રતીતિ કરું છું, નિર્થીિ પ્રવચનને માટે અભ્યધત થયો છું, ભગવન / નિર્થીિ પ્રવચન એમ જ છે, તે પ્રમાણે છે, અવિતથ છે. અસંદિગ્ધ છે, યાવતુ જે પ્રમાણે તમે કહો છો તે પ્રમાણે જ છે. પરંતુ હે દેવાનુપિય! હું મારા માતા-પિતાને પૂછીને, પછી આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવજ્યા લેવા ઈચ્છું છું.
દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. • વિવેચન-૪૬૩ :
ફામાન - અતિ જલદીથી આસ્ફાલન વડે ફૂટ અર્થાત્ ભાગકરતા. મુનમથક - મૃદંગના મસ્તકની જેમ-ઉપરના ભાગે. વૈજ્ઞાતિવાદ - બગીશ નૃત્યના પ્રકાર વડે અથવા પાત્રો વડે બદ્ધ. તેને આશ્રીને નૃત્ય કરતા-નાચ કરતાં, તેમના ગુણગાન વડે, ઈચ્છિત અર્થના સંપાદનથી તેમને લાલિત કરતા. પ૩ર • તેમાં પ્રાવૃત્ એટલે શ્રાવણાદિ, વરિત્ર, શરત એટલે માગસર આદિ, હેમંત એટલે માઘ આદિ, વસંત એટલે ચૈત્રાદિ, શીખ એટલે જ્યેષ્ઠાદિ. છ એ ઋતુકાળ વિશેષથી તેના અનુભાવને અનુભવતો રહેતો હતો.
શૃંગાટક આદિમાં સાવત્ કરણથી ચતુર્મુખ, મહાપથ, પથ, આ શૃંગાટક આદિમાં ઘણાં લોકોના શબ્દો-અવાજો અતિ ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા. બહુજન શબ્દ - પરસ્પરાલાપ. જેમ “ઉવવાઈ'માં કહ્યું, તે સૂp કિંચિત્ કહે છે - જનમૂહ, જનાબોલ, જન કલકલ, જનઉર્મી, જનઉકલિકા, જન સન્નિપાત અથવા ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, બોલે છે. તેનો અર્થ આ પ્રમાણે -
જનમૂહ-જન સમુદાય, બોલ-અવ્યક્ત વર્ણ-tવનિ, કલકલ • તે જ ઉપલબ્ધ થતો વચન વિભાગ, ઉર્મી-સંબોધ, ઉત્કલિકા-નાનો સમુદાય, સંનિપાત - બીજા બીજા સ્થાનેથી લોકોનું એકત્ર મીલન, આખ્યાતિ-સામાન્યથી કહે છે - વ્યક્ત પર્યાયવચન, આ જ બંને અર્થને પર્યાયથી ક્રમપૂર્વક કહે છે - પ્રજ્ઞાપે છે, પ્રરૂપે છે.
યથાપ્રતિરૂપ, અહીં યાવત્ શબ્દથી આ પ્રમાણે છે - અવગ્રહને અવગ્રહે છે,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ અવગ્રહીને સંયમ-તપથી આત્માને ભાવતા. જેમ “ઉવવાઈ'માં, તે જ કંઈક દશવિ છે • નામ, ગોગનું શ્રવણ પણ (મહાફળદાયી છે, તો પછી અભિગમન, વંદન, નમન, પ્રતિ પૂછના, પપાસના વડે એક પણ આર્ય સુવચન શ્રવણથી કેટલો લાભ થાય ? વળી વિપુલ અર્થના ગ્રહણથી ? દેવાનુપ્રિય ! હું ત્યાં જઉં, શ્રમણ ભગવંતને વંદનાદિ કરું, આ ભવ માટે હિતકર છે, ભાવિમાં પણ હિતકર છે. એમ કરીને ઘણાં ઉગ્રોઉગ્રપુગો એ રીતે ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ભટ્ટ, કેટલાંક વંદન નિમિતે એ રીતે પૂજનસકાર-સન્માન-કુતુહલના નિમિત્તથી, કેટલાંક આચાર છે એમ સમજીને, સ્નાન કરી - બલિકર્મ કરી, ઇત્યાદિ.
એ પ્રમાણે ‘ઉવવાઈ મુજબ - ત્યાં આ પ્રમાણે સૂત્ર છે - ત્યાં જ જાય છે, ત્યાં જઈને તીર્થકરના છત્રાદિ અતિશયને જોઈને યાન-વાહનાદિ સ્થાપે છે, ઇત્યાદિ.
આ આવા સ્વરૂપનો આધ્યાત્મકિ - આભ આશ્રિત. અહીં યાવતું શબ્દથી આમ જાણવું - ચિંતિત એટલે મરણરૂપ, પ્રાચિંત-પ્રાપ્તિને માટે પ્રાર્થના, મનોગતબહાર જૂ ન કરેલ, સંતા-વિકલા.
ઈન્દ્રમહ - ઈન્દ્રોત્સવ, સ્કંદમહ-કાર્તિકેયોત્સવ, મુગુંદ-મહ-વાસુદેવ કે બલદેવ મહોત્સવ, જેમ ‘ઉવવાઈ'માં કહ્યું, તે સૂત્ર આ પ્રમાણે – બ્રાહ્મણો, સુભટો, યોદ્ધા, મલકી, લચ્છવી, બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ ઈત્યાદિ. તેમાં ભટ-શર, યોધા-સહાયોધાદિ, મલકી-લેચ્છવિ તે રાજા વિશેષ. રાજા-સામંતો, ઈશ્વ-યુવરાજાદિ, તલવર-રાજને વલ્લભ, માર્કેબિકસંનિવેશ વિસેષ નાયક, કૌટુંબિક-કેટલાંક કુટુંબના નાયક, ઈભ્ય-વધુ ધનવાનું. - - ‘ઉવવાઈ મુજબ આ પ્રમાણે છે –
કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, કંઠ-માળા કરી ઈત્યાદિ. આગમનનો નિશ્ચયનિર્ણય કરીને તથા ‘તમારો જય થાઓ, તમારો વિજય થાઓ" એવા આશીર્વચન વડે ભગવંતના સમાગમનના સૂચનથી, તમો આનંદથી વૃદ્ધિ પામો એ ભાવ છે.
કેટલાંક વંદનના નિમિતે યાવત્ નીકળે છે અહીં ચાવતું શબ્દથી કેટલાંક પૂજનના નિમિતે એ રીતે સત્કાર, સન્માન, કુતૂહલ નિમિત્તથી, ન સાંભળેલું સાંભળશું, સાંભળેલાને શંકારહિત કરીશું, મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવજ્યા લઈશું તેવા નિમિતે, કેટલાંક ઘોડા, હાથી અને ગજ-રથ-શિબિકા-ચંદમાનિકા વડે ગયા, કેટલાંક પગે ચાલનારા, પુરુષ વર્ગ વડે પરિવરીત, મોટા-ઉત્કૃષ્ટ સીંહનાદ, બોલ, કલકલના અવાજથી સમુદ્ર જેમ ઘુઘવતા, ક્ષત્રિય કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી. નીકળ્યા.
ચાર ઘંટવાળો, ઘોડા વડે વહન કરાતો રહ્યું. “ઉવવાઈસૂત્રની જેમ પર્ષદા વર્ણન કર્યું. જેમકે તેમાં કોણિકના પરિવારનું વર્ણન કર્યું, તેમ જમાલીનું કહેવું છે
આ પ્રમાણે છે - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માર્કેબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવાસ્કિ, અમાત્ય, દાસ, પીઠમર્દક, નગર-નિગમ
Page #38
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૩/૪૬૩
૬૧
શ્રેષ્ઠી, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે પરિવરેલો. તેનો અર્થ આ પ્રમાણે છે – ગણનાયક - સ્વાભાવિક મહત્તર, દંડનાયક-તંત્રપાલક, રાજા-માંડલિક, ઈશ્વરૂ
યુવરાજ, તલવ-ખુશ થયેલા રાજાએ આપેલ પબંધથી વિભૂષિત રાજસ્થાનીયો, માડંબિક-મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબના સ્વામી, અવલગક-સેવક, મહામંત્રી-મંત્રી મંડલમાં મુખ્ય, ગણક-ગણિતજ્ઞ, દીવાસ્કિ-પ્રતીહાર, અમાત્ય-રાજ્યના અધિષ્ઠાયક, ચેટ-પાદમૂલિકા, પીઠમર્દક-આસને બેઠેલ સેવક-વયસ્થ, નગર-નગરવાસી પ્રજા, નિગમ-કારણિકો, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સોનાના પટ્ટથી વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિ-સૈન્યનાયકો, દૂત-બીજાને રાજાના આદેશના નિવેદક, સંધિપાલ
રાજ્ય સંધિરક્ષકો, તેમના સહિત, તેમની વડે પરિવરીત એવા. - ૪ - X + X - - ચડગર-વિસ્તરવંત, પહક-સમૂહ તેમના વૃંદથી પરિવરેલ.
પુષ્પ, તંબોલ, આયુધ આદિ. અહીં આદિ શબ્દથી શેખર, છત્ર, ચામરાદિ લેવા. મયંત - શૌય અર્થે જળનો સ્પર્શ કરેલ, રોઙે આચમન વડે અશુચિદ્રવ્યને દૂર કરેલ, તે જ કારણે અતિ પવિત્ર થયેલ જેણે હાથને અંજલિ કરવા વડે મુકુલવત્ કર્યા છે તે.
• સૂત્ર-૪૬૪ :
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને, તે જ ચાતુઈટ અશ્વસ્થમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક ચૈત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરીને મહાન ભટ્ટ, ચડગર યાવત્ પરિવરીને જ્યાં ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, ત્યાં આવે છે. આવીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચથી જ્યાં પોતાનું ઘર છે. જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે. ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને સ્થાપે છે. સ્થાપીને થમાંથી ઉતરે છે, ઉતરીને જ્યાં અત્યંતર ઉપસ્થાન શાળા છે, જ્યાં માતાપિતા છે, ત્યાં આવે છે.
ત્યાં આવીને માતા-પિતાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – નિશ્ચયથી હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ, પ્રતિષ્ટ, અભિરુચિકર લાગ્યો. ત્યારે તે માલિ ક્ષત્રિયકુમારના માતા-પિતા આમ બોલ્યા હે પુત્ર! તને ધન્ય છે, હું કૃતાર્થ છે, તું કૃષુ છે, તું કૃતલક્ષણ છે, જે તે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ તને ઈષ્ટ, પ્રતિષ્ટ, રુચિકર લાગ્યો છે.
-
ત્યારે જમાલિ ક્ષત્રિયકુમાર, માતાપિતાને બીજી વખત પણ આમ કહ્યું કે – નિશ્ચયથી મેં ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, યાવત્ મને રુચેલ છે. તેથી હે માતાપિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભયભીત થયો છું, તેથી હે માતા-પિતા ! હું તમારી અનુજ્ઞા પામીને શ્રમણ
૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવંત મહાવીર પાસે મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવ્રજ્યા લેવા ಶಬ್ಧ ಹೈ.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા, તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ, અશ્રુતપૂર્વ વાણી સાંભળી, સમજીને, રોમ-કૂપથી વહેતા પીનાથી તેણીનું શરીર ભીંજાઈ ગયું, શોકના ભારથી તેણીના અંગે અંગ કાંપવા લાગ્યા, નિસ્તેજ, દીન-વિમનસ્ક વચના, હથેળીથી મસળેલ કમળ માળાની જેમ તેનું શરીર મુઈ ગયું. દુર્બળ થઈ ગયું, તેણી લાવણ્ય શૂન્ય, કાંતિરહિત, શોભાહીન થઈ ગઈ. આભૂષણ ઢીલા થઈ ગયા, હાથની શ્વેત ચૂડીઓ નીચે પડી ભાંગી ગઈ, ઉત્તરીય વસ્ત્ર શરીરથી હટી ગયું. મૂવિશ તેણીની ચેતના નાશ પામી તેણીનો સુકોમળ કેશરાશિ વિખરાઈ ગયો, કુહાડીથી છેદેલ સંપકલતા માફક અને મહોત્સવ પુરો થયા પછીના ઈન્દ્રદંડની માફક શોભાહીન થઈ. તેણીના સંધિબંધન ઢીલા થઈ ગયા, ધસ કરતી સવગિસહિત પડી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા સંભતપૂર્વક અહીં-તહીં પડતી એવી માતા ઉપર દાસીઓએ જલ્દી સ્વર્ણકળશના મુખથી નીકળતી શીતળ, નિર્મલ જલધારા સિંચિને શરીરને સ્વસ્થ કર્યું. પછી પંખા અને તાલપત્રના બનેલા પંખાથી જલકણ સહિત હવા નાંખી પછી અંતઃપુરના પરિજનોએ તેણીને આશ્વસ્ત કરી. તેણી રોતી-કંદન કરતી - શોક કરતી - વિલાપ કરતી જમાલી ક્ષત્રિયકુમારને આમ બોલી –
હે પુત્ર ! તું અમારો એક માત્ર પુત્ર છે. ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, આધારભૂત, વિશ્વા, સંમત, બહુમત, અનુમત, આભુષણોના પટારા સમાન, રત્ન, રત્નભૂત, જીવિત સમાન, હૃદયને આનંદ દેનાર, ઉંબરના પુષ્પ સમાન, (તારું નામ શ્રવણ) પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય એમાં શું કહેવાનું ? તેથી હે પુત્ર ! અમે તારો ક્ષણ માત્ર વિયોગ પણ ઈચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી તું અહીં જ રહે. ત્યારપછી અમારા મૃત્યુબાદ, પરિપકવ વયે, કુલવંશ કાર્યની વૃદ્ધિ થયા પછી, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા લેજે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! હમણાં જે તમે કહ્યું કે – હે પુત્ર ! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ છે યાવત્ દીક્ષા લે જે. પણ હે માતાપિતા ! આ મનુષ્યભવ, અનેક જાતિજરા-મરણ-રોગ-શારીકિ માનસિક અનેક દુઃખોની વેદના, સેંકડો ઉપદ્રવોથી વ્યાપ્ત છે. અધુવ, અનિત્ય, અશાશ્વત, સંધ્યાના રંગ સદંશ, પાણીના કણીયા સમાન, તૃણના અગ્ર ભાગે રહેલા જળબિંદુ સમાન, સ્વપ્નદર્શનની ઉપમાવાળું, વિધર્તી લતા જેમ સંચળ, અનિત્ય, સડણ-પડણ-વિધ્વંસણ ધર્મા, પૂર્વે કે પછી તેને અવશ્ય છોડવું પડશે. વળી હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલાં કોણ
Page #39
--------------------------------------------------------------------------
________________
૬૪
૯/-/33/૪૬૪ જશે, પછી કોણ જશે ? તેથી હું માતાપિતા ! હું આપની અનુજ્ઞા પામીને ભગવંત મહાવીર પાસે યાવત દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ કહ્યું - હે પુત્ર તર શરીર વિશિષ્ટ રૂ૫, લક્ષણ, વ્યંજન, ગુણથી યુક્ત છે ઉત્તમ બળ, વીર્ય, સત્વ યુકત છે, વિજ્ઞાનમાં વિચક્ષણ, સૌભાગ્ય ગુણથી ઉwત્ત, કુલીન, મહાસમર્થ, વિવિધ વ્યાધિરોગરહિત, નિરુપહત ઉદાd, લષ્ટ, પંચેન્દ્રિય પદુ, પ્રથમ યૌવનસ્થ, અનેક ઉત્તમ ગુણથી સંયુક્ત છે. તેથી હે પુત્રી જ્યાં સુધી તું તેને અનુભવ. પછી અમારા મૃત્યુ બાદ, તું પરીપકવ થઈને, કુલવંશની વૃદ્ધિ કરીને, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા સ્વીકાર
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું - હે માતાપિતા ! તમે જે મને એમ કહો છો કે – હે પુત્ર / તરે આ શરીર ઉત્તમ છે ચાવતું પ્રવજ્યા લેજે નિશ્ચયથી હે માતાપિતા ! મનુષ્યનું શરીર દુ:ખના આયતનરૂપ, વિવિધ સેંકડો વ્યાધિના નિકેતરૂપ, અસ્થિરૂપ કઇ ઉપર રહેલ છે, નાડીસ્નાયુના જળથી વેટિવ છે, માટીના વાસણ જેવું દુર્બળ છે, અશુચિથી સંકિવન્ટ છે, તેને ટકાવી રાખવા, હમેશાં તેની સંભાળ રાખવી પડે છે. સડેલા મડદાની સમાન, જીર્ણ ઘર સરખું છે, સડવું-પડતું-ગળવું તે તેનો સ્વભાવ છે. પહેલા કે પછી અવશ્ય છોડવાનું છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જવાનું અને પછી કોણ જવાનું છે? ચાવતુ હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાની શિયકુમારને માતાપિતાએ આમ કહ્યું - હે પુત્રી માં તારી ગુણ વલ્લભા, નિત્ય તારામાં ભાવાનુકત, સવગ સુંદરી આઠ પનીઓ છે, જે વિશાળ કુળમાં ઉત્પન્ન નવયૌવન, સદંશ વચા-વચ-લાવણ્ય-રૂપ-ચૌવનગુણોથી યુક્ત છે. ઉત્તમ સર્દેશ કુળમાંથી આણેલી છે. કળા-કુશળસકાળ લાલિત્ય સુખ ઉચિત, માવગુણયુક્ત, નિપુણ, વિનય-ઉપચારમાં કુશળ, વિલક્ષણ છે. મંજુલ-મિતમધુરમણીય-નિપેક્ષિત ગતિ-વિશાળ ચેષ્ટા વિશારદ છે નિર્દોષ કુળ, શીલથી શોભિત છે, વિશુદ્ધ કુળ-વંશ-સંતાન તંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ અને પૂર્ણ યૌવનવાળી છે, મનોનુકૂલ અને હૃદયને ઈષ્ટ છે. હે મ ! તું તેને ભોગવ. આમની સાથે વિપુલ માનુષ કામભોગ ભોગવી, પછી ભકત ભોગી થઈ, વિષય-વિકારમાં તરું કુતુહલ સમાપ્ત થઈ જાય, અમે મૃત્યુ પામીએ પછી ચાવ દીક્ષા સ્વીકાર
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું કે - હે માતાપિતા ! તમે જે મને એમ કહો છો કે તારી પત્નીઓ વિપુલ કુલની છે યાવતુ પછી દીક્ષા લે. હે માતા-પિતા ! આ માનુષી કામભોગો અશુચિ, અશાશ્વત, વમનપિત્ત-કફ-શુક્ર-લોહીથી ઉત્પન્ન છે, મળ-મૂત્ર-શ્લેખ-નાકનો મેલ-વમન-પિત્ત-શુક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ શોણિત યુક્ત છે. અમનોજ્ઞ, દુરૂપ, મુા-મળ આદિથી પૂર્ણ, મૃતક સમાન ગંધવાળા ઉચ્છવાસ અને અશુભ નિઃશ્વાસથી યુક્ત હોવાથી ઉદ્વેગજનક, બીભત્સ, અવાકાલિક, તુચ્છ સ્વભાવી, કલમલના સ્થાનરૂપ, દુઃખરૂ૫, બહુજન સાધારણ, પરિકલેશ યુકત દુઃખ સંજ્ઞા, અજ્ઞાની લોકો દ્વારા સેવિત, સદા સાધુઓ દ્વારા નિંધ, અનંત સંસાર વર્ધક, કટુ ફળ વિપક દેનાર, આગ સમાના, ન મૂકી શકાય તેવું અને દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિદનરૂપ છે. હે માતાપિતા. કોણ જાણે છે કે કોણ પહેલા જશે અને કોણ પછી જશે ? તેથી હે માતા-પિતા! ચાવત હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારને માતા-પિતાએ આમ કહ્યું - હે પુત્ર! તારા પિતા, દાદા, દાદીમહથી પ્રાપ્ત ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન કનક ચાવ4 સારરૂપ દ્રવ્ય છે. આટલું દ્રવ્ય યાવત્ સાત પેઢી સુધી પ્રસુરપણે દેતા-ભોગવતા-ભાણ કરતા પણ ખતમ થાય તેમ નથી. હે પુત્રી વિપુલ માનુષ ઋદ્ધિ સહાર સમુદાયને અનુભવીને પછી કલ્યાણ પામીને, કુલતંતુની વૃદ્ધિ કરીને યાવતુ દીક્ષાdીકર,
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતાપિતાને આમ કહ્યું - હે માતા-પિતા ! જે તમે મને એમ કહો છો કે હે પુત્ર! આ પિતા, દાદા આદિની (સંપત્તિ ભોગવી) ચાવ4 દીક્ષા લે. હે માતાપિતા ! આ હિરણ્ય, સુવર્ણ યાવ4 દ્રવ્ય, અનિ-ચોર-રાજા-મૃત્યુ-દાવાદઅનિ આદિને સ્વાધીન છે, વળી તે અધવ, અનિત્ય, આશાશ્વત છે. પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. કોણ જાણે છે કે પહેલા કોણ જશે ? યાવત દીક્ષા લેવી છે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતા જ્યારે વિષયને અનુકૂળ ઘણી વિજ્ઞપ્તિ, પ્રજ્ઞપ્તિ, સંજ્ઞપ્તિ, વિનવણી વડે કહેવા, બતાડવા, સમજાવવા કે વિનવવામાં સફળ ન થયા, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ પ્રતિ ભય, ઉદ્વેગજનક પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતાં આ પ્રમાણે કહ્યું - હે પુત્રનિશ્ચયથી નિગ્રંથિ પ્રવચન સત્ય, અનુત્તર સંપૂર્ણ જેમ આવશ્યકમાં કહ્યું છે તેમ યાવત્ સર્વ દુઃખાંતકર છે. પણ તે સપની માફક એકાંતદષ્ટિ, અમ જેવું એકધારવાળું, લોઢાના ચણા ચાવવા જેવું, રેતીના કોળીયા જેવું સ્વાદરહિત, ગંગા મહાનદીના પ્રતિસોતમાં ગમન કરવા જેવું, મહાસમુદ્રને ભૂજથી તરવા સમાન, તિક્ષણ ધાર ઉપર ચાલવા જેવું, મહાશીલા ઉપાડવા જેવું, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! વળી નિર્મળ શ્રમણોને આટલી બાબત અકલય છે -
આધાકર્મિક, ઔશિક, મિશ્રજાત, અદ્વાવક, પ્રતિક, કીત, પામીત્ય, આચ્છધ, અનિકૃષ્ટ, અભ્યાહૂત, કાંતારભક્ત, દુભિક્ષભત, ગ્લાનભકત, વલિકાભકd, પ્રાદુરકિભકત, શય્યાતરપિંડ, રાજપિંs, મૂળભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન, ખાવું કે પીવું કલ્પતું નથી. હે પુત્ર ! તું
Page #40
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
૯l-/33/૪૬૪ સુખ સમુચિત છે, દુઃખ સમુચિત નથી.
તે શીત, ઉણ, સુધા, વૃષા, ચોર, વાલ, દસ, મસંગ, વાત-પિત્ત-કફસંનિપાત, વિવિધ રોગાંતક રૂપ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગ સહન કરવાને સમર્થ નથી, તેથી હે યુમ ! અમે ઈચ્છતા નથી કે તારો વિયોગ ક્ષણને માટે પણ થાય, માટે હે પુત્ર! યાવતુ અમે જીવીએ છીએ ત્યાં સુધી હું ઘેર રહે. પછીથી યાવત્ તું ધ્વજ્યા લે જે.
ત્યારે તે જમાલી શિયકુમારે માતાપિતાને આમ કહ્યું - હે માતા-પિતા! તમે જે મને એમ કહ્યું કે હે પુત્ર! નિર્થીિ પ્રવચન સત્ય, અનુત્તર છે ચાવવું પછી દીક્ષા લે છે પરંતુ હે માતાપિતા ! નિર્ગસ્થ પ્રવચન, કલીભ-કાયર-કાપુરષઆલોક પ્રતિબદ્ધ-પરલોકથી પરાંગમુખ વિષય તૃષ્ણાવાળા સાધારણ લોકોને માટે આચરવું દુષ્કર છે. પરંતુ ધીર, કૃતનિશ્ચયી, ઉપાયમાં પ્રવૃત્તને ખરેખર આમાંનું કંઈપણ કરતું દુર નથી. તેથી હે માતા-પિતા! હું આપની આજ્ઞાથી શ્રમણ ભગવત મહાવીરની પાસે ચાવવ દીક્ષા લેવાને ઇચ્છું છું.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતા જ્યારે તેને વિષય અનુકૂળ કે વિષય પ્રતિકૂળ એવી ઘણી કથના, પ્રજ્ઞાપનાદિથી સમજાવવા યાવતું વિનવણીમાં સફળ ન થયા, ત્યારે અનિચ્છાએ જમાવી ક્ષત્રિયકુમારને દીક્ષા માટે અનુમતી આપી.
• વિવેચન-૪૬૪ -
સામાન્યથી શ્રદ્ધા કરું છું, ઉપપત્તિ વડે પ્રીતિ વિષય કરું છું, રુચિ કરું છું, મ્યુસ્થિત થયો છું, ઉપલભ્યમાન પ્રકારવત, આપ્તવચન વડે જાણીને પૂર્વ અભિમત પ્રકાવતુ, પૂર્વાભિમત પ્રકાર યુક્ત હોવા છતાં અન્યદા વિગત અભિમત પ્રકાર પણ કોઈ કહે, તેથી બતાવે છે કે - આ અવિત છે, કાલાંતરે પણ નાશ થનાર નથી.
મ - હે માતા, તાત - હે પિતા, નિસંત - શ્રત, ઈષ્ટ અને ફરી ફરી ઈષ્ટ, ભાવથી સ્વીકારેલ, સ્વાદભાવની જેમ ઉપગત, ધsfણ - ધનને પ્રાપ્ત કરેલ છે. - હે પુત્ર, યત્વ - સ્વપ્રયોજન કરેલ છે પૂર્ણ , કાયનવાળ - લક્ષણ એટલે દેહયિતોને સાર્થક કર્યા છે જેણે તે, મનિટ્ટ - અવાંછિત, વસંત - અકમનીય, fuથ - અપ્રીતિ કરનાર, મજુમા - મનથી જેને સુંદર જાણેલ નથી, તેથી મનોજ્ઞ. અમri૫ - મનથી ન ગમતું, વારે વારે યાદ કરવું ન ગમે તેવું.
પરસેવાથી રોમકૂપ ગળવા - ઝરવા લાગ્યા. તેનાથી શરીર ભીંજાઈ ગયેલ છે, તેવી. શોકથી ભરેલી, અંગોપાંગ કંપતા હોય તેવી, નિસ્તેજ, દીનની માફક વિમનસ્કવતું વદનવાળી, તાણ અર્થાત્ “હું પ્રવજ્યા લઉં'' એમ સાંભળવાની ક્ષણે જ જ્ઞાન અને દુર્બળ શરીર જેણીનું થયેલ છે, તે. લાવણ્યથી શૂન્ય, પ્રભારહિત, શોભારહિત થઈ ગઈ. દુર્બળતાથી જેણીના આભુષણો શિથિલ થઈ ગયા. ભુજા આદિ પાતળા થવાથી પડી ગયા. ભૂમિમાં પડતા, નમેલા બીજા પ્રદેશ
પડતા ભાંગીને ભુક્કો થઈ ગયા. શું? - કેટલાંક શ્વેત વલય - કટકો. તેણીનું વસ્ત્ર વિશેષ સરી પડ્યું. મૂછના વશકી ચેતના ચાલી જવાથી અલઘુ શરીર પડી ગયું.
સ્વરૂપથી સુકમાલ વાળ વિખરાઈ ગયા - X - X - X ", તેણીને સંભ્રમથી પડતાં જોઈને દાસી જલ્દીથી સોનાના કળશમાંથી નીકળેલ શીતળ નિર્મળ જળની ધારા વડે તેના શરીરને સીંચીને તેના શરીરને સ્વસ્થ કર્યું અથવા સંભમમાં વીતી એવી તેણે સોનાના કળશના મુખથી નીકળતા શીતળ વિમળ જળને ધારણ કર્યું. ઉલ્લોપકવંશદલ આદિ મય, મુઠ્ઠીમાં ગ્રહણ થાય તેવો દંડનો મધ્ય ભાગ, તાલવૃત એટલે તાડ નામના વૃક્ષાના પાંદડાનું વૃત્ત, તેવા આકારે અથવા ચામડાનો વીંઝણો • વંશ આદિમય જ અંતાિ દંડથી ઉત્પન્ન વાયુ, તેને જળબિંદુ સહિત (વડ્યો), અશ્રુના નીકળવાથી રોતી એવી, મોટો અવાજ કરવાથી કંદન કરતી જોવી, મનથી શોક કરતી, આd વચનથી વલવલતી..
ત્યાર સૈર્યગુણના યોગથી ધૈર્ય, વિશ્વાસસ્થાન, તેનું કૃત્ય આર્યોને સંમત હોવાથી સંમત, ઘણાં પણ કાર્યોમાં અથવા અપતા કે થોડાંપણાથી રહિત એવો મત, તે બહુમત. કાર્યમાં વ્યાઘાત ન કરીને પછી પણ સંમત થાય તે અનુમત. ઘરેણાંનો કરંડીયો અર્થાત તેનું ભાજન-પત્ર, તેના સમાન રન-મનુષ્યજાતિમાં ઉત્કટપણાથી અથવા એટલે રંજક. ચિંતારનાદિ વિકલ્પ તે રતનભૂત.
જીવિતોત્સવ એટલે જીવિત વિષયમાં ઉત્સવ-મહોત્સવ, તે જીવિતોસ્તવિક. મનને સમૃદ્ધિકારક તે હૃદયાનંદજનન. જેમ ઉર્દુબર પુષ્પ અલભ્ય હોય છે, તેથી તે ઉપમાન વડે પુત્રને ઉપમા આપી છે. સવાયા - સાંભળવાને. વિપક્ષે પુન • વળી શું એr - આમંત્રણ અર્થમાં છે. હે પુત્ર ! તું ત્યાં સુધી અહીં રહે, જ્યાં સુધી અમો જીવીએ છીએ. • x • x • વવ - પુત્ર પૌત્રાદિ વડે વૃદ્ધિ કરીને, કુલ રૂપવંશ તે કુલવંશ સંતાન, તે જ તંતુ તે કુલવંશતંતુ, તે જ કાર્ય તે કુલવંશવંતુ કાર્ય અથવા કુલવંશતંતુની વૃદ્ધિ કરીને. બધાં પ્રયોજનોથી નિરપેક્ષ થઈને. દીક્ષા લે.
તયા - તે પ્રકારે જ, બીજી રીતે નહીં, જે તમે કહ્યું કે – અમારા કાળધર્મ પછી દીક્ષા લે છે. તેને આશ્રીને આ કહે છે - કહેવાનાર ન્યાયથી અનેક જે જાતિજરા-મરણ-રોગરૂપ શારીરિક, માનસિક જે અત્યર્થ દુ:ખો છે, તે તથા તેની જે વેદના, વ્યસન એટલે ચોરી, ધુત આદિ જે સેંકડો ઉપદ્રવો - રાજ્ય, ચોરી આદિકૃત, તેના વડે અભિભૂત જે છે, તથા તેથી જ અધુવ-જે સૂર્યોદય વત્ ધુવ નથી તે, પ્રતિનિયત કાળે અવશ્ય હોય તેમ નહીં, અનિતિ - અહીં તિ શબ્દ નિયત રૂ૫ ઉપદર્શન પછી છે, તેથી જ્યાં ઇતિ વિધમાન નથી તે અનીતિક - અથવા વિદ્યમાન નથી નિયત સ્વરૂપ છે. • x • ક્ષણમાં નશ્વરપણું હોવાથી અશાશ્વત, અશાશ્વતપણાના જ ઉપમાનથી દર્શાવતા કહે છે - સંધ્યાના રંગ જેવું.
મfTM • પૂર્વના જીવિતની અપેક્ષાએ અનિત્યત્વે કહ્યું, હવે શરીર સ્વરૂપ અપેક્ષાથી તે કહે છે – અનિત્ય એટલે સડન-પડત-વિધ્વંસણ ધર્મ - શડન એટલે
[11/5]
Page #41
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૪ કુષ્ઠ આદિ વડે આંગળી આદિનું પતન, બાહુ આદિનું ખડ્ઝ છેદ આદિ વડે વિધ્વંસન-ક્ષય, એવો જેનો સ્વભાવ છે. તથા વિવક્ષિત કાળથી પૂર્વે કે વિવક્ષિત કાળની પછી અવશ્ય ત્યાજ્ય છે હવે આને કોણ જાણે છે ? કોઈ નહીં. પિતા કે પુગમાં કોણ પહેલા પરલોકે જશે અને કોણ પછી જશે અર્થાત્ પહેલા કોણ મરશે - પછી કોણ મરશે ?
પ્રવિશિષ્ટરૂ૫ - લક્ષણ. * * * * વ્યંજન - મષ, તિલકાદિ, ગુણ-પ્રશસ્વ. તેના વડે યુક્ત - સંગત. ઉત્તમ બલ, વીર્ય, સત્વ વડે યુક્ત, તેમાં શરીર અને પ્રાણ તે બળ, માનસ અવટંભ તે વીર્ય, ચિત્ત વિશેષ તે સવ. અથવા ઉત્તમ એવા બળ અને વીર્યનું જે સત્વ-સતા, તેના વડે યુક્ત, સૌભાગ્ય ગુણથી યુકત, અભિજાત એટલે કુલીન, જેમાં મહાક્ષમા છે, તે અથવા કુલીનો મધ્યે મહતું-પૂજ્ય અને ક્ષN સમર્થ છે, જે છે તે. નિપાત - અવિધમાન છે વાત આદિ ઉપઘાત જેમાં, ઉદાત્ત એટલે ઉત્તમ વણદિ ગુણો, તેથી જ લષ્ટ-મનોહર, પાંચે ઈન્દ્રિયો પટુ-સ્વવિષય ગ્રહણમાં દક્ષ, વિવિધ વ્યાધિઓના સ્થાનરૂપ, હાડકાં એ જ કાઠ, બંનેમાં કાઠિન્યનું સાધર્મ્સ છે, તેથી. શિરા - નાડી, સ્નાયુ, તે બંનેની જે જાળ-સમૂહ તેના વડે અત્યંત વેષ્ટિત. અશુચિ અર્થાત્ ગંદકી વડે સંક્ષિપ્ત-દુષ્ટ, - X X • નર સુપ્રિમ - જીણતા પ્રધાન શબ, જર્જરગૃહ એટલે જીર્ણઘર. તેની જેમ સડનાદિ સ્વભાવ.
વિપુલ કુળની તે બાલિકા, કળાકુશળ, સર્વકાળલાલિતા, સુખને માટે ઉચિત, માઈવગુણ યુક્ત, વિનયોપચારમાં નિપુણ, પંડિત વિચક્ષણા અર્થાત્ અત્યંત વિશારદ, મંજુલ એટલે કોમળ શબ્દોથી મિત-પરિમિત, મધુર-અકઠોર એવા અર્થથી, જે કહેલ હોય, તે તથા તેનું હસવું, જોવું, ગતિ અને વિલાસ અર્થાત્ નેત્રવિકાર કે ગતિવિલાસ, વિલસતી એવી ગતિ, વિશિષ્ટા સ્થિત, તેમાં જે વિશારદ તે તથા -
અવિકલકુલ એટલે ઋદ્ધિ પરિપૂર્ણ કુળ વાળી, શીલ વડે શોભતી, વિશુદ્ધ કુલવંશ એ જ સંતાન-તંતુ-વિસ્તારિત આંતુ તેની વૃદ્ધિથી અર્થાત્ પુત્ર ઉત્પાદન દ્વારથી, તે વૃદ્ધિમાં સમર્થ, જેણીની વયયૌવન છે, તે. પાઠાંતરથી કહે છે - વિશુદ્ધ કુલ-વંશ-સંતાન-તંતુ વર્ધનમાં જે પ્રકૃષ્ટ ગર્ભ છે, તેનો જે ઉદભવ, તેમાં જે પ્રભાવસામર્થ્ય તેવી. મનને અનુકૂલ અર્થાત્ હૃદય દ્વારા ઈશ્કેલી. ગુણ વડે વલ્લભ લેવી. શબ્દાદિ વિષયમાં અત્યંત ક્ષીણ કુતુહલ જેનું છે તે.
માનુસT TET - કામભોગના ગ્રહણથી તેના આધારભૂત સ્ત્રી-પુરુષ શરીર અભિપ્રેત છે. ૩થ્વીર - ઉચ્ચારાદિથી ઉદ્ભવેલ જેમાં છે, તે તથા દુરૂપમૂખથી તે અમનોજ્ઞ છે, પુરુષના વીર્યથી તે પૂર્ણ છે. અહીં દુરૂપ એટલે વિરૂપ અને પૂતિક એટલે કુચિત. મૃતના જેવી ગંધ જેની છે, તે મૃતગંધી, તેવો જે ઉચ્છવાસ તે મૃતગંધી ઉપવાસ તેના વડે અને અશુભ નિઃશ્વાસથી ઉદ્વેગજનક-ઉદ્વેગકારી. ઉવાસ એટલે મુખ વડે વાયુનું ગ્રહણ, નિઃશ્વાસ એટલે તેનો નિર્ણમ. બીભસ એટલે જુગુપ્સા ઉત્પાદક, લઘુસ્તક એટલે લઘુસ્વભાવ. કલમલ એટલે શરીરમાં રહેલ અશુભદ્રવ્ય
૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વિશેષ, તેના અવસ્થાનથી દુ:ખરૂપ છે તે. ઘણાં લોકો વડે સાધારણથી ભોગ્યવથી, તે શરીર બહુજન સાધારણ કહ્યું.
પરિકલેશ એટલે મહા માનસ આયાસથી અને કુ દુ:ખ એટલે ગાઢ શરીર આયાસથી જે સધાય છે - વશ કરાય છે તેવું (દુઃખ) વિપાક, પાકનો પણ હોય, તેથી વિશેષ કહે છે - ફળરૂપ વિપાક જેમાં કટુ છે, તે તથા પૂતળ • સળગાવાયેલ ઘાસના પૂળાની જેવું.
હે પુત્ર આ બધું તારું છે (શું ?) આર્ય - પિતામહ, દાદા. પ્રાર્યક-પિતાના પિતામહ, પરદાદા, પિતૃપાક-પિતાના પ્રપિતામહ. તે બઘાં પાસેથી આવેલ જે (સંપત્તિ) અથવા આર્મક પ્રાર્થક પિતાનો જે પયય-પરિપાટી, તેના વડે આવેલ જે વિપુલ ધનકનક. અહીં ‘ચાવ” શબ્દથી આ જાણવું - રન, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ, રતરત્ન આદિ. તેમાં વિપુલ ધન એટલે પ્રચુર ગાય આદિ, કણગ-ધાન્ય, રન તે કતનાદિ, મણિ તે ચંદ્રકાંતાદિ, મોતી અને શંખ પ્રસિદ્ધ છે. શિલડવાલ એટલે વિદ્રમ, રતરત્ન તે પદારણ, તે જેની આદિમાં છે તે, તથા વિધમાન સ્વાયત પ્રધાન દ્રવ્ય કે જે સર્વે સંપત્તિ પર્યાપ્ત છે. તેનું જે પરિમાણ છે, તે સાતમી પેઢી-કુળવંશથી અથવા કુલરૂ૫ વંશમાં થયેલ છે. ઘણી બધી ગરીબ વગેરેને આપવામાં આવે, જાતે ભોગ વડે ભોગવવામાં આવે કે પિતૃ આદિ ભાયાતોને ભાગ પાડવામાં આવે તો પણ ન ખુટે તેટલી છે.
અન્યાદિથી સાઘારણ, દાવાદ એટલે પુગાદિ વગેરેથી સાધારણ છે, આ વાક્ય દ્વારા દ્રવ્યની અતિ પરવશતા પ્રતિપાદઝ કરી છે, બીજા પ્રકારે કહે છે - અગ્નિ સામાન્યાદિ (અર્થાત્ આ બધાં વડે નાશવંત).
વિષય - શબ્દાદિ, તેમાં પ્રવૃત્તિ જનકcવથી અનુકૂળ તે વિષયાનુલોમ, તેના વડે આખ્યાપન કર્યું અર્થાત્ સામાન્યથી કહ્યું, પ્રજ્ઞાપના કરી અર્થાત્ વિશેષથી કથન કર્યું, સંજ્ઞાપન અર્થાત્ સંબોધન કર્યું વિજ્ઞાપના અર્થાત્ વિજ્ઞપ્તિ કરી-પ્રણયસંહ પ્રાર્થના કરી - ૪ -
વિષયને પ્રતિકુળ - તેના પરિભોગમાં નિષેધકાવથી પ્રતિલોમ તે વિષય પ્રતિલોમ. સંયમથી ભયભીત અને ઉદ્વેગ કરવો એવો જેનો સ્વભાવ છે તે. (એ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો.)
Hબ્ધ - સજ્જનને હિતપણાથી, અનુત્તર - અવિધમાન પ્રધાનતર, બીજું પણ તે પ્રકારે થશે, તેથી કહે છે – વન - અદ્વિતીય. જેમ આવશ્યકમાં કહ્યું છે. તે સૂત્ર આ છે - પ્રતિપૂર્ણ અર્થાત્ અપવર્ગ પ્રાપ્ત કરાવનાર ગુણથી ભરેલ. નેવાડા - નાયક, મોક્ષગમક અથવા તૈયાયિક. સંકુદ્ધિ - સમસ્તપણે શુદ્ધ. સમાજમાં - માયા આદિ શરાના કર્તનથી. સિદ્ધિમાન - હિતાર્થ પ્રાપ્તિ ઉપાય, મુત્તHT - અહિત તોડવાનો ઉપાય, નિરાધામ - સિદ્ધિ ક્ષેત્રમાં જવાનો ઉપાય. નબાપા VT • સર્વ કર્મના વિરહથી જન્મતા સુખનો ઉપાય. કવિતા - કાલાંતરે પણ ખોટું
Page #42
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૪
ન પડે તેવા પ્રકારના અભિમતવાળું. વસંfધ - પ્રવાહથી અવ્યવચ્છિન્ન, "HAહુમUTEXT - સકલ દુ:ખના ક્ષયનો ઉપાય. તેમાં રહેલ જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. એવી એકાંત નિશ્ચય જેનો છે તેવી દષ્ટિ અથર્િ બુદ્ધિ જે નિર્ગસ્થ પ્રવચનમાં ચાuિપાલન પ્રત્યે છે, તે એકાંતÈષ્ટિક. સપના પક્ષે અર્થ કરીએ તો માંસ ગ્રહણના એક જ લક્ષણરૂપ છે, તે એક નિશયા દૃષ્ટિ.
gો વ vidધા • એકાંત એટલે ઉત્સર્ગ લક્ષણથી ચોક વિભાગ આશ્રિત ધારા-ક્રિયા જેમાં છે તે. લોઢાના જવ ચાવવા જેટલું કઠિન અર્થાત્ નિર્ણન્ય પ્રવયના ઘણું દુકર છે. રેતીના કોળીયા માફક સ્વાદરહિત છે, વિષય સુખ આસ્વાદત અપેક્ષાથી આ કહ્યું છે. ગંગા એટલે ગંગા જેવી મહાનદીના ઉલટા પ્રવાહમાં જવું છે પ્રતિશ્રોતગમન, જેમ દુતર છે, તેમ આ નિર્ગસ્થ પ્રવચન દુસ્તર છે. આ પ્રમાણે પ્રવચનને સમુદ્રની ઉપમા પણ આપેલી છે. આ પ્રવચન તીણ ખન્ન આદિ ઉપર ચાલવા જેવું છે. જેમ ખન્ન આદિ ઉપર ચાલવું અશક્ય છે તેવું અશક્ય, અર્થાત્ પ્રવચનનું પાલન કરવું દુષ્કર છે. ગુરુક એટલે મહાશીલા તેનું અવલંબનીયપણું અર્થાત્ દોરડા આદિથી બાંધીને હાથ વડે ધારણ કરવી, તે જેમ દુકર છે, તેમ પ્રવચન દાકર છે. જે વ્રતમાં તલવારની ધાર ઉપર ચાલવાની જેમ સેવન કરવું કઠિન છે. આ બધાં દ્વારા કહે છે કે આ પ્રવચનનું અનુપાલન ઘણું દુષ્કર છે.
આ દુકરત્વ કેમ છે ? તે કહે છે - આધાકમિક કે અધ્યવપૂરક, તેનું લક્ષણ આ છે - મૂળથી સાધુ માટે કરાયેલ તે આધાકર્મી અને સાધુ આદિ અર્થે અધિકતર કણ નાંખવા આદિ તે અધ્યવપૂક. કાંતારભક્ત - કાંતાર એટલે અરણ્ય, તેમાં જે ભિક્ષુકાયેં સંસ્કારાય, તે કાંતારભક્ત. એ પ્રમાણે બીજા પણ જાણવા. તે ખાવાનોપીવાનો (કલાતું નથી). વળી તું સમર્થ નથી, શાને માટે ? શીત આદિને સહેવાને. વાત્ર એટલે શાપદ, ભુજગ લક્ષણ. રોગાતંક તેમાં કુષ્ઠ આદિ રોગ છે, શીઘ ઘાતી, શૂલાદિ તે આતંક છે.
કલીબ એટલે મંદ સંઘયણવાળા, કાયર એટલે ચિત્ત અવટંભ વર્જિત. તેથી જ કાપપોને ઈત્યાદિ. આગળ કહે છે. દુનુચર એટલે દુઃખથી સેવાય તેવું પ્રવચન છે, પરંતુ ધીર એટલે સાહસિકને આ નિશ્ચિત કર્તવ્ય હોવાથી કૃતનિશ્ચયને, ઉપાય પ્રવૃતને આ પ્રવચનમાં કશું દુકર નથી). હવે દુકરત્વ જ્ઞાનોપદેશ અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે – કરણ વડે અર્થાત્ સંયમ અનુષ્ઠાનથી.
• સૂત્ર-૪૬૫ -
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિકયોને બોલાવ્યા, બોલાવીને આમ કહાં - હે દેવાનુપિયો ! જલ્દીથી ક્ષત્રિયકુંડ ગામ નગરને અંદર અને બહારથી સિંચિતુ, સંમાર્જિક્ત અને ઉપલિપ્ત કરો. આદિ ઉવવાd સુત્ર મુજબ ચાવતુ પાછી સોંપી.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ બીજી વખત કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું- હે દેવાનુપિયો / જલ્દીથી જમાલી ક્ષત્રિયકુમારના મહાઈ, મહાઈ મહાહે વિપુલ એવા નિષ્ક્રમણ અભિષેકની તૈયારી કરશે. ત્યારે તે કૌટુંબિક પુરષોએ તે પ્રમાણે કર્યું ચાવતુ આ પછી સોંપી.
ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતાએ તે જમાલીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ કરી બેસાડ્યો, બેસાડીને ૧૦૮ સુવરના કળશ ઈત્યાદિ જેમ રાયuસેણઈયમાં છે તે મુજબ ચાવતુ ૧૦૮ માટીના કળશોમાં સર્વ ઋદ્ધિ સાથે ચાવતું મહા શબ્દ સાથે નિષ્ક્રિમાભિષેક વડે અભિસિંચિત કર્યો, કરીને બે હાથ જોડી યાવતુ જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું - હે ! શું આપીએ ? શું સહક્યોંગ દઈએ ? તમારે શાનું પ્રયોજન છે ?
ત્યારે તે જમાલીક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું - હે માતાપિતા ! હું કૃત્રિકાપણાથી રજોહરણ અને પણ મંગાવવા ઈચ્છું છું, તથા કાશ્યપ (વાણંદ)ને બોલાવવા ઈચ્છું છું.
ત્યારે જમાલીના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવીને, બે લાખ મુદ્રા વડે કૃત્રિકાપણથી હરણ અને પત્ર લાવો તથા એક લાખ મુદ્રાથી વાણંદને બોલાવી લાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોને જમાલીના પિતાએ આ પ્રમાણે કહેતા તેઓ હર્ષિત, સંતુષ્ટ થયા. બે હાથ જોડી યાવત્ વચન સ્વીકારીને જદીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવી ચાવત્ વાણંદને બોલાવ્યો.
ત્યારે તે વાણંદ, જમાલીના પિતાના કૌટુંબિક પ્રયોએ બોલાવતા હર્ષિત સંતુષ્ટ થઈને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું ચાવત્ શરીરને અલંકારીને જ્યાં જમાલીના પિતા હતા, ત્યાં આવ્યો, આવીને, બે હાથ જોડી જમાલીના પિતાને જય-વિજય વડે વધાવ્યા, વધારીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા જે માટે કરવા યોગ્ય છે, તેનો આદેશ આપો. ત્યારે જમાલીના પિતાએ તે વાણંદને આમ કહ્યું –
હે દેવાનુપિયા જમાવી ક્ષત્રિયકુમારના નિષ્ક્રમણને યોગ્ય અગ્રકેશને ચાર આંગળ છોડીને અતિ પ્રયત્નપૂર્વક કાપી દે.
ત્યારે તે વાણંદ, જમાલી ક્ષત્રિયકુમારના પિતા પાસે આ પ્રમાણે સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને ચાવતું બોલ્યો - હે સ્વામી ! આપની આજ્ઞા શીરોધાર્ય છે. તેમના આજ્ઞા વચન વિનયપૂર્વક સ્વીકારીને સુગંધી ગંધોદક વડે હાથ-પગ ધોયા, પછી આઠ પડવાળા શુદ્ધ વસ્ત્રથી મુખ માં, મુખ બાંધીને જમાલી ક્ષત્રિયકુમારના નિમાયોગ્ય અગ્રકેશ અતિ પ્રયત્નપૂર્વક ચાર આંગુલ છોડીને કાયા.
ત્યારે તે જમાલીની માતા હંસલક્ષણ પટણાટકમાં તે પ્રદેશને ગ્રહણ ક, કરીને સુગંધી ગંધોદક વડે ધોયા. ધોઈને પ્રધાન અને શ્રેષ્ઠ ગંધ અને
Page #43
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૬૫
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
માળા દ્વારા તેની પૂજા કરી. કરીને શુદ્ધ વસ્ત્ર વડે બાંધ્યા, બાંધીને રનકરંડકમાં રાખ્યા. ત્યાર પછી જમાલીની માતા હીર, જલધારા, સિંદુલારના પુષ્પો અને ટુટેલા મોતીની માળા સમાન, પુમના દુસહ વિયોગને કારણે આંસુ વહાવતી એવી આ પ્રમાણે કહે છે - આ (વાળ) અમારા માટે ઘણી તિથિઓ, પર્વો, ઉત્સવો, યજ્ઞો અને ક્ષણોમાં અંતિમ દર્શન પ થશે. એમ વિચારીને તે વાળને પોતાના ઓશીકાની નીચે મૂકયા.
ત્યારપછી તે જમાલીના માતા-પિતા બીજી વખત ઉત્તર દિશાભિમુખ સીંહાસન રખાયુ, રખાવીને બીજી વખત જમાલી ક્ષત્રિયકુમારને શેત-પિત (ચાંદી-સોના)ના કળશોથી સ્નાન કરાવ્યું, કરાવીને પદ્મ જેવા સુકોમળ સુધી કાપાયિક વાથી જમાલીના શરીરને લુગુ, લુછીને સરસ ગોશીષ ચંદન વડે શરીરને અનુલેખન કર્યું કરીને, નાકના નિઃશ્વાસના વાયુથી ઉડી જાય તેવા બારીક, નયનરમ્ય, વર્ણ અને સાથિી યુકત, ઘોડાની લાળથી પણ કોમળ, શેત, સોનાના તારથી mડેલ, મહાઈ, હંસલક્ષણ પટણાટક પહેરાવ્યું. પહેરાવીને હાર અને આહાર પહેરાવ્યો. એ પ્રમાણે જેમ સુયભના અલંકારોનું વર્ણન છે, તેવું અહીં પણ ગણવું યાવતું વિચિત્ર રનોથી જડીત મુગટ પહેરાવ્યો. કેટલું વર્ણન કરીએ ? ગ્રંથિમ-વેષ્ટિમ-પુરીમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળાઓથી કલાવૃક્ષ સમાન તે જમાલી અલંકૃત અને વિભૂષિત કરાયો.
ત્યારપછી તે જમાની ક્ષત્રિયકુમારના પિતા કૌટુંબિક પરને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનપિયો ! જલ્દીથી, અનેકશત સ્તંભ વડે રચાયેલ, લીલા કરતી શાલભંજિકાથી યુક્ત ઈત્યાદિ જેમ રાયuસેણઈયમાં વિમાનનું વર્ણન યાવત મણિરન ઘંટિકાલથી ઘેરાયેલી, હાર પુરુષો વડે વહન કરાતી શીબીકાને ઉપસ્થાપિત કરો, કરીને મારી આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો એ ચાવતું તેમ કર્યું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર કેશ-અલંકારથી, વસ્ત્રાલંકારથી, માલ્યાલંકાર અને આભરણાલંકારથી એમ ચતુર્વિધ અલંકારથી અલંકૃત કરાયેલા, પ્રતીપૂણલિંકારથી સીંહાસનથી ઉભા થયા, થઈને શીબીકાને અનુપદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થયા. થઈને ઉત્તમ સહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતાએ સ્નાન કર્યું, લિકર્મ કર્યું, યાવત્ શરીરે હંસલક્ષણ પડશાટક ધારણ કરીને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થઈ, થઈને જમાલીની જમણી બાજુ ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારે તે જમાવી ક્ષત્રિયકુમારની ધાવમાત્ર નાન કરીને યાવત્ અલંકૃત્ શરીરને જોહરણ, પત્ર લઈને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકા ઉપર આરૂઢ થઈ, આરૂઢ થઈને જમાલીના ડાબે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી
- ત્યારપછી માલીના પાછળના ભાગે શૃંગારના ઘર સમાન, સુંદર વેપવાળી,
સુંદર ગતિવાળી યાવત રૂપભ્યૌવન-વિલાસ યુક્ત સુંદર સ્તન, જઘન આદિ યુકત હિમ, જd, કુમુદ, કુંદપુષ્ય અને ચંદ્રમા સમાન, કરંટક પુણની માળાથી યુકત, શેત છત્ર હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી એવી ઉભી. ત્યારે તે જમાલીના બંને પડખે બે સુંદર વરણીઓ શૃંગારના ગૃહ સમાન સુંદર શવત્ યૌવનયુકત હતી, તે વિવિધ મણિકનકરન, વિમલ મહા સુવર્ણના ઉad વિ%િ દંડવાળા ચમચમતા અને શંખ-અંક-કુંદચંદ્ર-જલબિંદુ-મથિત અમૃતના ફીણ સમાન શેત ચામર લઈને લીલા સહિત વિતી-વિંઝતી ઉભી રહી
- ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારની ઈશાન દિશામાં એક સુંદર તરુણી શૃંગાગૃહ સમાન યાવત્ યૌવનયુકત, પવિત્ર જળથી પરિપૂર્ણ, ઉન્મત્ત હાથીના મહામુખના આકાર સમાન શ્વેત રજવનિર્મિત કળશને હાથમાં લઈને ઉભી. ત્યારપછી તે જમાલીની અગ્નિ દિશામાં એક સુંદર તરુણી શૃંગારના ઘર સમાન યાવતું સૌવનથી યુક્ત હતી, તે વિચિત્ર સુવર્ણ દંડવાળા વિંઝણાને લઈને ઉભી રહી.
- ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! સમનવય-સમાનત્વચા-સમાન દેખાવ-ન્સમાન લાવણ્ય, રૂપ, યૌવન, ગુણોથી યુક્ત એવા, એક સમાન આભરણવા-પરિક્ર ધારણ કરેલા ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવતુ તે સ્વીકારીને જલ્દીથી એકસરખા દેખાતા, સમાન વચાવાળા યાવત્ રણોને બોલાવ્યા.
જમાલી પ્રિયકુમારના પિતાના આદેશથી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ (૧ooo તરુણો) હર્ષિત, તુષ્ટિત થયેલા, નાન કરીને, બાલિકર્મ કરીને, કૌતુકમંગ-પ્રાયશ્ચિત્ત કરીને એક સમાન ભરણ, વસ્ત્ર, પરિકર યુકત થઈને જ્યાં જમાલી ક્ષત્રિયકુમારના પિતા હતા ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી રાવતું વધાવીને આ પ્રમાણે બોલ્યા - હે દેવાનુપિયો ! આજ્ઞા આપો કે જે અમારે કરવા યોગ્ય હોય.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ તે કૌટુંબિક સુંદર વરુણ હજાર પુરણોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! તમે નાન કરી, ભલિકર્મ કરી યાવ4 નિયોગને ગ્રહણ કરીને જમાલી ક્ષત્રિયકુમારની શિબિકાનું પરિવહન કરો.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની સહયપુરષવાહિની શિબિકાને વહન કરે છે. ત્યારે તે જમાવી ક્ષત્રિયકુમારની સહસ્ત્ર પુરષવાહિની શિબિકામાં આરૂઢ થયા ત્યારે તે શિક્ષિકાની આગળ સર્વ પ્રથમ આ આઠ મંગલો અનુકમથી ચાલ્યા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નાd, વર્ધમાનક, ભદ્રાસન યાવત્ દર્પણ.
ત્યારપછી પૂર્ણ કળશ-વૃંગાર ચાલ્યો, ઈત્યાદિ જે પ્રમાણે ‘ઉવવાઈસુvમાં છે તે મુજબ સાવ4 ગગનતલપુંબિની ધજા આગળ અનુકમથી ચાલી. એ પ્રમાણે
Page #44
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૫
ex
જેમ ‘ઉવવાd*માં છે, તે પ્રમાણે કહેવું ચાવતું આલોક કરતા, જય-જય શબ્દનું ઉચ્ચારણ કરતા અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં ઉગ્રો, ભૌગો ઈત્યાદિ જેમ ‘ઉવવાd' સૂત્રમાં કહ્યું તેમ ચાવતું મહાપુરુષોના વર્ગથી પરિવૃત્ત જમાલિ #મિયકુમારની આગળ, પાછળ, આસ-પાસ અનુક્રમે ચાલવા લાગ્યા.
ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારના પિતા સ્નાન કરી, બલિકર્મ કરી યાવતું વિભુષિત થઈને ઉત્તમ હાથીના કંધા ઉપર ચડ્યા, કરંટ પુષ્પની માળા યુકત છગને ધારણ કરી, શ્વેત ચામર વડે વીંઝાતા-વીંઝાતા, ઘોડા-હાથી-રથ-પ્રવર યોદ્ધાથી યુકત એવી ચાતુરગિણી સેનાની સાથે સંપરિવૃત મહા સુભટ, ચડગર ચાવતુ પરિવૃત થઈને જમાલી ક્ષત્રિયકુમારની પાછળ-પાછળ ચાલ્યા.
ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારની આગળ મોટા-મોટા અક્શો અને અસવારો તેમની આગળ, બંને પડખે હાથી અને મહાવતો, પાછળ રથ અને રથસમૂહ ચાલ્યા.
ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમાર સર્વ ઋદ્ધિ સહિત યાવતુ વાધ આદિની સાથે ચાલ્યા, તેમની આગળ કળશ અને તાડપત્રના પંખા લીધેલા પુરષો ચાલતા હતા. તેના મસ્તકે તછત્ર ધારણ કરેલ હતું. તેમની બંને બાજુ શેત ચામર અને પંખા વિંઝાતા હતા. તેમની પાછળ ઘણાં લાઠીધારી, ભાલાધારી યાવતુ પુસ્તકધારી યાવતું વીણાધરી, તેમની પાછળ ૧૦૮ હાથી, ૧૦૮ ઘોડા, ૧૦૮ રથ, તેમની પાછળ હાથમાં લાઠી-તલવાર કે ભાલાને લીધેલા ઘણાં પEાતીઓ આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર ચાવતું સાવિાહ આદિ આગળ ચાલ્યા યાવતું વાાિદિના અવાજો સાથે ક્ષત્રિયકુંડ ગામ નગની વચ્ચોવચ્ચેથી
જ્યાં બ્રાહાણ કુંડગ્રામનગર, જ્યાં બહુશાલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં, તે તરફ જવાને લાગ્યા.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર, ક્ષત્રિયકુંડગ્રામનગરના મધ્યમાંથી થઈને જઈ રહ્યા હતા. ત્યારે કંગાટક, ત્રિક, ચતુક યાવતુ પથમાં ઘણાં અથથી ઈત્યાદિ જેમ ‘ઉવવાઈ'માં કહ્યું છે તેમ યાવત્ અભિનંદતા, અભિdવતા આ પ્રમાણે બોલ્યા - હે નંદા ધર્મ દ્વારા તમારો જય થાઓ - જય થાઓ, હે નંદા તપ દ્વારા તમારો જય થાઓ, જય થાઓ, હે નંદા તમારું કલ્યાણ થાઓ. તમે આભન એવા ઉત્તમ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ વડે ન જિતેલાને જીતો, ઈન્દ્રિયોને જીતો, શ્રમણ ધમનું પાલન કરો, વિનોને પણ જીતો અને સિદ્ધિમાં જઈને વસો.
હે દેવા તપ વડે દૌયરૂપી કચ્છને અત્યંત દઢતાપૂર્વક બાંધીને, રાગહેપી મને પછાડો. ઉત્તમ શુકલધ્યાન દ્વારા આઠ કર્મeણુઓનું મન કરો. હે વીરા આપમત્ત થઈને ઐલોકચના રંગમંચમાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો અને ફરકાવો. અંધકાર રહિત અનુત્તર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો. તથા જિનવર ઉપદિષ્ટ સરળ સિદ્ધિ માર્ગ ઉપર ચાલીને પરમપદરૂપ મોક્ષને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રાપ્ત કરો, પરીષહ સેનાને નષ્ટ કરો, ઈન્દ્રિય ગ્રામના કંટકરૂપ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરો. તમારું ધમચિરણ નિર્વિન થાઓ. આ પ્રમાણે અભિનંદતા, અભિાવતા હતા.
ત્યારે તે ક્ષત્રિયકુમાર જમાલી હજારો નયનમાલા વડે જેવાતાક-જોવાલા, ઈત્યાદિ જેમ “ઉવવાઈ’ સુગમાં કણિકમાં કહ્યું તેમ યાવતુ નીકળે છે, નીકળીને
જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર, જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવે છે. આવીને છાદિ તીefક અતિશયને જુએ છે, જોઈને સહયપુરષવાહિની શિબિકાને સ્થાપે છે, સ્થાપીને સહયપુરાવાહિની શિબિકાથી ઉતરે છે.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા આગળ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ નમન કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! જમાલી આમારો એકમાત્ર પુત્ર છે, અમને ઈષ્ટ, કાંત યાવત્ તેનું દર્શન દુર્લભ હોય, તેમાં કહેવાનું જ શું હોય? જેમ કોઈ કમલ, પu યાવ4 સહય દલકમલ કીચડમાં ઉત્પન્ન થઈને અને જળમાં વૃદ્ધિ પામીને પણ કરજથી લિપ્ત થતું નથી કે જલકણથી લિપ્ત થતું નથી, તેમ જમાલી
શિયકુમાર કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો, પરંતુ કામરજથી લેપાયો નહીં, ભોગરજથી લેપાયો નહીં મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજનથી લેપાયો નહીં. હે દેવાનુપિયા આ સંસારભયથી ઉદ્વિગ્ન થયો છે, આ જન્મમરણના ભયથી ભયભીત થયો છે. તેથી હે દેવાનુપિયા આપની પાસે મુંડિત થઈને ગૃહવાસથી નીકળી અનગર ધર્મમાં પદ્વજિત થઈ રહ્યો છે. તેથી અમે આપ દેવાનુપિયને આ શિષ્ણભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપિયા આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે જમાલીક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીરે આવું કહ્યું ત્યારે હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ નમસ્કાર કરીને ઈશાન દિશા ભાગમાં ગયો, જઈને પોતાની મેળે જ આભરણ અલંકાર ઉતાય. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતાએ હંસલક્ષણ પટણાટકમાં આભરણ અલંકારને ગ્રહણ કયાં, કરીને હાર, જલધારા ઈત્યાદિ સમાન આંસુ પાડતી જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે બોલી - હે પુત્ર! સંયમમાં પ્રવૃત્તિ કરજે, હે પણ સંયમમાં યન કરજે સંયમમાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરાપણ પ્રમાદ કરતો નહીં..
આ પ્રમાણે કહીને જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વેદ-નમસ્કાર કરી કરીને જે દિશાથી આવ્યા હતta, તે જ દિશામાં
Page #45
--------------------------------------------------------------------------
________________
૯/-[૩૩/૪૬૫
પાછા ગયા.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે સ્વયં જ પંચમુષ્ટી લોચ કર્યો કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને જે પ્રમાણે ઋષભદત્તમાં કહ્યું. તે પ્રમાણે દીક્ષા લીધી. વિશેષ એ કે - પoo Rો સાથે દીક્ષા લીધી. તે પ્રમાણે જ સામાયિકાદિ અગિયાર અંગો ભણ્યો. ભણીને ઘણાં ચતુર્થ-છઆમ યાવત માસામણ, આઈ માસક્ષમણ આદિ વિવિધ તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
વિવેચન-૪૬૫ :
સભિતર બાહિરિયું એટલે અત્યંતર સાથે બહિર્ભાગથી. જળ વડે સિંચિત કરીને, સંમાર્જન કર્યું - પ્રમાર્જનાદિ કરી, છાણ વડે ઉપલિપ્ત કર્યું. જેમ ઉવવામાં કહ્યું તેમ - તે આ મુજબ - શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, પથોમાં કિંચિત્ સિંચિત કર્યું અને સિંચિત્ કર્યું. એ રીતે અચાન્ય પવિત્ર કર્યું, કચરો આદિ દૂર કરીને સાફ કર્યું. શેરીની મધ્યે દુકાનની વીથી - હટ્ટ માર્ગને સાફ કયાં. મંચાતિમંચયુક્ત કર્યું. વિવિધ રંગ વડે દેવજોને કર્યા - ચક્ર, સિંહ આદિ લાંછનયુક્ત કર્યા. બીજી બીજી પતાકાઓ વડે, પતાકા ઉપર પતાકા વડે મંડિત કર્યુ ઈત્યાદિ.
જલ્થ - મહાપ્રયોજન, મદ - મહામૂલ્ય, મgrર - મહાઈ-મહાપૂજ્ય અથવા મહત્તાને યોગ્ય, વિક્રમણ અભિષેક સામગ્રીને એ પ્રમાણે જેમ રાયuસેણઈયમાં કહ્યું તેમ, તે આ - ૧૦૮ સોનાના કળશો, ૧૦૮ રૂપાના કળશો, ૧૦૮ મણિમય કળશો, ૧૦૮ સોનુ-રૂપુ-મણિના કળશો, ૧૦૮ માટીના કળશો સર્વ ઋદ્ધિપૂર્વક • સમસ્ત છત્રાદિ રાજચિહ્નરૂપ ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - સર્વ ધુતિ વડે - આભરણાદિ સંબંધી, સર્વ યુક્તિ વડે - ઉચિત ઈષ્ટ વસ્તુ ઘટના સ્વરૂપ, સર્વ બળ-રીન્ય વડે, સર્વ સમુદય - નગરજનોના મીલન વડે, સવોંચિત કૃત કરણ રૂપ આદર વડે, સર્વ સંપદા વડે, સમસ્ત શોભા વડે, પ્રમોદકૃત ઉત્સુકતા વડે, સર્વ પુષ-ગંધ-માળા-અલંકાર વડે, બધાં વાધોના શબ્દોના મીલનથી જે સંગત નિનાદ-મહાઘોષ તે તથા તેના વડે. વળી અથ શબ્દમાં પણ ઋદ્ધિ આદિમાં સર્વ શબ્દની પ્રવૃત્તિ દેખાય છે, તેથી કહે છે - મહાત્ ઋદ્ધિ, મહા ધુતિ, મહાત્ બળ, મહાત્ સમુદય વડે, મહાત્ ઉત્તમ ગુટિત ચમક શમકના પ્રવાદિતપણે, શંખ, ભાંડપટહ, ભેરી-મોટી ઢક્કા, ઝલ્લરી, ખરમુખી, હતુક્ક, મુરજ, મૃદંગ, ભિ આદિના નિર્દોષ વડે, મહાપયાથી ઉત્પાદિત શબ્દના ધ્વનિ માત્રથી ઉત્પન્ન અવાજ વડે.
fકં મો - તને ગમતું એવું શું આપીએ ? fક થછાનો - તને શું દઈએ ? અથવા સામાન્યથી શું આપીએ ? પ્રકલ્પેશી-વિશેષ રૂપે શું આપીએ ? સુથાવUT - કથક એટલે સ્વર્ગ-મૃત્ય-પાતાળ લક્ષણ ત્રણ ભુવન, તેમાં સંભવતી વસ્તુ તે કુમિક, તે જ્યાં મળે તેવી દુકાન-હાટ, દેવ અધિષ્ઠિતત્વથી આ કુનિકાપણ. માસી - વાણંદ,
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ffધર - ભાંડાગાર, શ્રીગૃહ. અગ્રકેશ એટલે આગળ રહેલા વાળ. હંસલક્ષણ
એટલે શેત અથવા હંસના ચિહ્નવાળું, વસ્વરૂપ શાસક તે પટણાટક. * * * * * * • અગ્ય, પ્રધાન. યfÉ - હાર, જળધારા, સિંદુવાર એટલે નિર્ગુન્ડી વૃક્ષ વિશેષ, તેના પુષ્પો તે સિંદુપાર, તુટેલી મુક્તાવલિ. ઇત્યાદિ.
ઈસ ને - આ અગ્રકેશવસ્તુ અથવા આનું દર્શન. મદન ત્રયોદશી આદિ તિથિમાં, કાર્તિક આદિ પર્વોમાં, પ્રિય સંગમાદિ મહોત્સવોમાં, નાગપૂજાદિ યજ્ઞોમાં, ઈન્દ્રોત્સવ આદિ ક્ષણોમાં, ૩પમ - અહીં એ કાર અમંગલના પરિહાર માટે છે, તેથી છેલ્લા દર્શનરૂપ થશે. એટલે કે આ કેશદર્શન, દૂર કરાયેલા કેશવાળા જમાલિકુમારનું જે દર્શન, તે સર્વ દર્શન, છેલ્લા દર્શનરૂપ થશે. અથવા પશ્ચિમ નહીં તેવું – ફરી ફરીને જમાલિ કુમારનું દર્શન, તે આ દર્શન થશે.
- જીવર એટલે રૂપામય, સુવર્ણમય. પપઈનમુવમુનાના - રૂવાંટીવાળુ મુલાયમ વસ્ત્ર, ગંધકાસાઈ એટલે ગંધપ્રધાન, કષાયરંગનું વસ્ત્ર. નાસનિકાઇ - નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષર - નેત્રને આનંદદાયકવથી આકર્ષક. યafમ ગુને • પ્રધાનવર્ણ સ્પર્શનાનાથી ઘોડાની નાળની માફક અતિ મૃદુ, સુવર્ણ વડે મંડિત કિનારીવાળું (વા). - અઢાર સરવાળો, પિળવદ્ધ - ધારણ કરેલ, અહીં હાર - નવ સQાળો હાર. એ પ્રમાણે સૂર્યાભદેવના અલંકાર મુજબ કહેવું. તે આ પ્રમાણે - રોકાવલિ, મુકતાવલિ, કનકાવલિ, રત્નાવલિ, અંગદ, કેયુર, કડગ, ગુટિત, કટિસૂત્ર, દશે આંગળીમાં વીંટી, વચ્છ સૂત્ર, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચુડામણિ (આદિ ધારણ કર્યો)
ઉક્ત અલંકારમાં - એકાવલી એટલે વિચિત્રમણિવાળી, મુક્તાવલી-મામ મુક્તા ફળવાળી, કનકાવલી-સુવર્ણમણીવાળી, રત્નાવલી-રત્નમય, અંગદ અને કેયુર ભુજાના આભરણ છે. જો કે આ બંનેને નામકોશમાં એકાઈક કહ્યા છે, તો પણ અહીં આકાર વિશેષથી ભેદો જાણવા. કટક - કલાચિક આભરણ વિશેષ. ગુટિક-બાહુરક્ષિકા, વક્ષ:સૂગ-હૃદયના આભરણરૂપ સોનાનું સંકલક. વેચ્છાસૂઝ, પાઠાંતરથી વૈકક્ષિકા સૂત્ર તે ઉત્તરાસંગ પરિધાનીય સંકલક છે મુરવી એટલે મુજ આકારનું આભરણ, કંઠ મુવી - કંઠની નજીકનું ઘરેણું, પ્રાલંબ-ઝુમખું. બીજી વાચનામાં આ અલંકાર વર્ણન સાક્ષાત્ લખેલ છે.
ગંથિમ - ગુંથીને બનાવેલ - દોરા વડે ગુંથેલી માળાદિ. વેષ્ટિમ - વીંટીને બનાવેલ ફૂલનો હાર આદિ, પૂરિમ-વાંસની સળીના બનાવેલ પાંજરા આદિ કે કૂદિમાં ફૂલો પૂરવા. સંઘાતિમ-૫રસ્પર નાળના સંઘાત વડે એકઠી કરેલ. અલંકિય વિભૂષિત એટલે અલંકૃત એવો અલંકારેલ હોવાથી જ વિભૂષિત અર્થાત વિભૂષા કરેલ. બીજી વાચનામાં આટલું અધિક છે - દર્દી, મલય નામક બે પર્વત સંબંધી ચંદનાદિ દ્રવ્યવથી જે સુગંધ ગંધિકા-ગંધાવાસ. બીજા કહે છે દર્ટર એટલે કુંડિકાદિ ભાજનના મુખને વાથી ઢાંકી, તેના વડે ગાળેલ કે તેમાં પકાવેલ. મલય એટલે મલયથી
Page #46
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૫
ઉદ્ભવેલ સુખડ સંબંધી સુગંધ ગંધિકા-ગંધાવાસ, તેના વડે શરીરના અંગોને વિલેપીત કર્યા.
અનેક સેંકડો સ્તંભોમાં સન્નિવિષ્ટ અથવા અનેક સેંકડો સ્તંભો ઉપર સંનિવિષ્ટ, લીલા કરતી રહેલી શાલભંજિકા એટલૈ પતળી, વાચનાંતરમાં તો આમ જ દેખાય છે - ઉંચે રહેલ સુકૃતજ વેદિકાના ઉત્તમ તોરણમાં સ્પેલી, લીલા કરતી રહેલી, શાલભંજિકા. - તે રાયપાસેણઈય વિમાનના વર્ણન મુજબ જાણવું. તેમાં આ પ્રમાણે કહેવું
ઇહામૃગ આદિ વડે ભક્તિથી, ચીતરેલી ઈત્યાદિ. તેમાં – ઈહામૃગા - વૃક, ઋષભ-વૃષભ, વાલ-શ્વાપદ કે ભુજંગ, કિન્નર-દેવ વિશેષ, રુરુ-મૃગ વિશેષ, સરભપરાસર, વનલતા-ચંપકલતાદિ, પદાલતા-મૃણાલિકા, બાકીના પદો જાણીતા છે. સ્તંભમાં નિવિષ્ટ જે વજવેદિકા તેના વડે પરિકરિત, તેથી જ અભિરામ-રમ્ય. તેમાં બે વિધાધરના અમલ-સમશ્રેણીક યુગલ, તેના વડે યંત્રથી સંચરતી બે પુરુષ પ્રતિમા રૂપથી યુક્ત.
અર્ચિર્સહસ્રમાળા - હજારો દીવાની આવલિ જેમાં છે તે, હજારો રૂપોથી યુક્ત, દીપતી એવી, અત્યંત દીપતી એવી, ચક્ષકઈ એટલે અવલોકતા-જોતાની સાથે, અતિશય દર્શનીયત્વથી ક્લિયતિ એવી, સુખપર્શ-સશ્રીકરૂપ. ઘંટાવલિના ચલનથી જેનો મધુર, મનોહર સ્વર થઈ રહ્યો છે તેવી. શોભતી-કાંત-દર્શનીય, નિપુણ શિબી વડે પરિકર્મિત, ચકમકતી મણીરત્નો સંબંધી જે ઘંટિયાજાળ અર્થાત ઘંટડીના સમૂહ વડે પરિકરિd. ઈત્યાદિ (વર્ણન).
કેશાલંકાર - કેશના અલંકારવી, જો કે તેના ત્યારે કેશ કલેલ છે, તેથી સમ્યકપણે કેશાલંકાર નથી, તો પણ કેટલાંકના સદ્ભાવથી તેનો ભાવ છે. અથવા કેશના અલંકાર-પુષ્પાદિ વડે. વત્થાલંકાર-વારૂપ અલંકારથી, - - શૃંગાર સ વિશેષના ગૃહવત્ જે ચારુ વેષ જેણીનો છે તે. અથવા શૃંગાર પ્રધાન આકાર અને સંદરવેશ જેણીનો છે તે. -- યાવત શબ્દથી સંગત-ગત-હસિત-ભણિત-ચેણિતવિલાસ-સંતાપ-ઉલ્લાપ-નિપુણયુક્તોપચાર કુશલ. - અહીં વિલાસ એટલે નેત્રવિકાર. કહ્યું છે - હાવ - મુખવિકાર છે, ભાવ ચિતથી ઉદ્ભવે છે, વિલાસ નેગથી ઉત્પન્ન છે, વિભુમ ભ્રમરથી ઉદ્ભવે છે. સંતાપમિથભાષા. ઈત્યાદિ - X - X -
રૂપ, ચૅવન, વિલાસ યુકત. અહીં વિલાસ શદથી સ્થાન, આસન ગમનાદિ વડે જે સુશ્લિષ્ટ વિશેષ તે કહેવાય છે. કહ્યું છે કે સ્થાન, આસનગમન અને હાથભમર-નેગકર્મથી જે ઉત્પન્ન થાય વિશેષતે વિલાસ કહેવાય છે. સુંદર સ્તન શબ્દથી સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રૂપ, યૌવન ગુણથી યુક્ત કહેવું. તેમાં સંદર એવા જે સ્તનાદય અર્થો, તેના વડે યુક્ત એવી. અહીં લાવણ્ય તે સ્પૃહણીયતા છે, રપ-આકૃતિ, ચૌવન-તારુણ્ય, ગુણ-મૃદુવરાદિ. - - હિમ, જત, કુમુદ, કુંદ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઈંદુના જેવો પ્રકાશ.
કોરેટ પુષ્પ ગુચ્છયુક્ત માચદામ અર્થાત્ પુષ્પમાળા. વિવિધ મણિ, કનક, રત્નોનો વિમલ એવો મહાદ્ધ, મહાધૂ, સુવર્ણનો ઉજ્જવલ, વિચિત્ર દંડ. અહીં કનક અને તપનીયમાં શો ભેદ છે ? કહે છે – કનક એટલે પીળું, તપનીય એટલે લાલ. વિયા - દીપતી.
શંખ, અંક, કુંદ, દકરજ, અમૃતનું મંથન કરતાં જે ફીણના સમૂહ થાય છે, આ બધાંની સદેશ, અહીં અંક એ રત્ન વિશેષ છે. - x • • • ઉન્મત્ત હાથીનું જે મહામુખ, તેની જે આકૃતિઆકાર, તેની સમાન. - - એક એટલે એક સમાન, આભરણ-વત્ર સ્વરૂપ - - મામાન - આઠ-આઠ એ વીસામાં દ્વિવચન છે. મંગલ એટલે માંગલ્ય વસ્તુ. બીજી કહે છે - આઠ સંખ્યાવાળી આઠ મંગળ સંજ્ઞાવાળી વતું. અહીં ચાવતુ શબ્દથી-નંધાવd, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય ગ્રહણ કરવું. વર્ધમાનક એટલે શરાવ સંપુટ, બીજા કહે છે – પુરુષારૂઢ પુરુષ, બીજા કહે છે – સ્વસ્તિક પંચક, બીજા કહે છે પ્રાસાદ.
‘સદા વવાણ' થી જે કહ્યું તે આ પ્રમાણે - દિવ્ય જ, દિવ્ય પ્રધાન છત્ર સહિત પતાકા, તે છત્ર પતાકા, તથા બે ચામરસહિત જે, તે સચામરા આદર્શ ચેલ છે, જેમાં તે સાદર્શરચિતા આલોક-દૃષ્ટિ ગોચર, જ્યાં સુધી દેખાય, અતિ ઉચ્ચસ્વથી તે સાલોક દર્શનીય કહ્યું. પાઠાંતરમાં “સચામર’ એ ભિન્ન પદ છે, તથા દર્શન એટલે જમાલિના દષ્ટિ પથમાં, રચિત-વિહિત તે દર્શનરયિતા અથવા રતિદા એટલે સુખ દેનાર, તે દર્શનરતિભા, તે આ આલોક દર્શનીયા. તે શું છે ?
વાયુ વડે ફરકતી, વિજયસૂચક વૈજયંતી-બંને પડખે બે લઘુપતાકિકાથી યુકત, પતાકા વિશેષ તે વાતોદ્ભૂત વિજય વૈજયંતી. ઉછૂિતા એટલે ઉંચી, કોની જેમ ? ગગનતલને સ્પર્શતી-અતિ ઉંચી. “જેમ ઉવવાઈ'માં એ દ્વારા જે સૂચિત છે, તે આ છે - ત્યારપછી વૈદૂર્ય યુક્ત વિમલ દંડ, દીપડો, લાંબી કોરંટ પુષ્પની માળા વડે ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, સમૂછૂિત, પ્રવર સીંહાસન અને મણિરન પાદપીઠ, - • પોતાની બે પાદુકાથી યુક્ત, ઘણાં કિંકર-કર્મકર પુરષ પદાતિ વડે પવૃિત્ત. તેમાં કિંકર-સ્વામીને પ્રતિકર્મ પુછનારા, કર્મકર એટલે તેનાથી જુદા પ્રકારના એવા પુરુષો. પદાતિ એટલે પગે ચાલનારનો સમૂહ.
ત્યારપછી ઘણાં લાઠીગ્રાહી, કુંતગ્રાહી, ચામરગ્રાહી, પાસગ્રાહી, ચાપગ્રાહી, પુસ્તકગ્રાહી, લકગ્રાહી, પીઠકગ્રાહી, વીણાગ્રાહી, કુતપગાહી-કુતપ એટલે તેલ આદિનું પાત્ર, હડપગ્રાહી-હડu એટલે દ્રમ્માદિ તાંબુલ માટેનું ભાજન અથવા પુત્રફલાદિ ભાજન અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી ઘણાં દડી, મુંડી, સિહંડી-શિખાધારી, જટી-જટાઘારી, પિચ્છિમયુરાદિના પીંછાને વહેનારા, હાસ્યકારો, ડમરકાર-વિડ્રવ કરનારા, દવકર-પરિહાસ કરનારા, ચાટુકપ્રિયવાદી, કંદર્ષિક-કામપ્રધાન કેલિ કરનારા, કુકુચિક-માંડ જેવા.
Page #47
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૫
૮૦
બોલતા-ગાતા-નાસતા-હસતા-ભાસતા-સાસિતા-શિખવતા-શ્રાવિતા એટલે આ અને આ થશે, એવા પ્રકારના વચનોને સાંભળતા. એકબીજાનું રક્ષણ કરતાં, આલોક કરતા ઈત્યાદિ તો લખેલું જ છે. આ વાયનાંતરમાં સાક્ષાત્ દેખાય છે, આટલું વધારાનું છે, તે અધિકને કહે છે -
ત્યારપછી જમ્ય(જાત્ય), ઉત્તમમલિહાણ, ચંચુશ્ચિય, લલિત, પુલય વિકમ વિલાસગતિક - x • ઈત્યાદિ ૧૦૮ ઉત્તમ ઘોડાઓ અનુક્રમે ચાલ્યા. પછી દાંત, ઉમત, ઉન્નત વિશાળ ધવણ દાંતવાળા સોનાથી જડેલ દંતશૂળોથી શોભતા ૧૦૮ હાથીબચ્ચાઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી છસહિત, dજસહિત, ઘંટસહિત, પતાકાસહિત, ઉત્તમ તોરણ સહિત, ઘંટડી અને હેમજાળથી પવૃિત, નંદીઘોષ સહિત, સુવર્ણમય તિણિત-કનક નિયુક્ત દારુક, સુસંવિદ્ધ ચક મંડલધુર, * * * આકીર્ણ ઉત્તમ ઘોડાથી સુસંપયુક્ત, કુશળન-નિપુણ સારથીથી સારી રીતે ગ્રહિત, સંદેશ બત્રીશ તોણથી પરિમંડિત, કંકડાવતંસક સહિત, ચાપ, બાણ, આયુધ આવરણથી યુદ્ધ માટે સજ્જ ૧૦૮ ચો અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી તલવાર, સતિ, ભાલા, તોમર, સૂળ, લકુડ, ભિંડિમાલ, ધનુષ બાણથી સજ્જ પદાતીઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માડંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે, કેટલાંક ઘોડા ઉપર, કેટલાંક હાથી ઉપર, કેટલાંક રસ્થમાં અનુક્રમે આગળ ચાલ્યા. તેમાં વરમલિહાણા ઍટલૅ ઉત્તમ માળા-પુષ્પ બંધન સ્થાન, મસ્તકનો કેશકલાપ જેનો છે તે. વાલિતાણા એટલે ઉત્તમ મલ્લિકાવત શકલવથી, પ્રવર વિચકિત કામવત ઘાણ-નાસિકા જેની છે. છે. ક્યાંક “તરમલિહાયણ” દેખાય છે. તેમાં તર એટલે વેગ બળ તથા મલ એટલે ઘારણ કરવું તેથી તરોમલ્લી એટલે તરોધારક-વેગાદિ ધાક, હાયન એટલે સંવત્સર અથ િચૌવનવંત. ક્યાંક ‘વરમલ્લિભાસણ' દેખાય છે. તેમાં પ્રઘાનમાઘવતા તેથી દીતિમાન એવો અર્થ થાય છે.
ચંદવય • કુટિલ ગમન અથવા ચંયુ એટલે પોપટની ચાંચ, તેની જેમ વકતાથી. ઉચિતમ-ઉચ્ચતાકરણ, પગને ઉંચો કરવો છે. તે લલિત-કીડિત-પુલિત આ ત્રણ શબ્દથી ગતિ બતાવી છે. પ્રસિદ્ધ એવી વિક્રમ-વિશિષ્ટ, ક્રમણ-ક્ષેત્ર ઉલ્લંઘન, તપ્રધાન વિલાસિત-વિશેષ ઉલ્લાસિત ગતિ જેની છે તે. ક્યાંક આવું વિશેષણ પણ દેખાય છે . ચંબિયત્નનિય ઇત્યાદિ. તેમાં ચંચુરિત-લલિત-પુલિતરૂપ ચલ એટલે અસ્થિર હોવાથી ચંચલ, ચંચલપણાથી અતી ચટુલ ગતિ જેની છે તે, હરિમેલવનસ્પતિ વિશેષ, મુકુલ-કુંડલ, મલ્લિકા-વિચકિત તેના જેવી આંખો જેની છે તે અર્થાત શેત આંખો. દર્પણ આકારે ઘોડાના અલંકાર વિશેષ, તેના વડે અમલિન એવા ચામર અને દંડ વડે પરિમંડિત કટિ (કેડ) જેની છે તે, ક્યાંક આવા વિશેષણ પણ દેખાય છે - મા, જa ઈત્યાદિ. તેમાં મુfમાંડ% - મુખનું આભરણ, વસૂલા-લાંબી થતી પુંછડી, સ્થાસક-દર્પણ, એવું પણ છે જેનું તે તથા ચામર ગંડ પરિમંડિત કટી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જેની છે તે. ક્યાંક વળી આવો પાઠ પણ છે - થાણામના આદિ. તેમાં fહતના • મોઢાનું ચોકડું • x • વાતાનાં - થોડી શિક્ષા ગ્રહણ કરેલ એવા હાથીના બચ્ચા (મદનીયા) તે જોડવું.
fk $ા આદિ ઉસંગ એટલે પાછળનો ભાગ, ઉન્નત અને વિશાળ એવા જે ચૌવનના આરંભવર્તીપણાથી તથા શ્વેત દાંતવાળા. #વનોfી અહીં કાંચનકોશી એટલે સુવર્ણમય ખોલ, તેમાં પ્રવિષ્ઠ દાંત શોભતા હતા. રચના વર્ણનમાં સફાયા સપડા/ શબ્દ છે. તેમાં ગરુડાદિ રૂપયુક્ત તે ધ્વજ, તેનાથી જુદી તે પતાકા. afforgift » આદિ. સકિંકિણીક એટલે નાની ઘંટડીઓ મુકત જે હેમાલ-સોનાનું તેનું આભરણ વિશેષ, તે ચોતરફથી જેમાં વીંટાયેલ છે તે.
કનેરિયોસાઇi - અહીં નંદી-બાર સૂર્ય (વાધો)નો સમુદાય. તે આ પ્રમાણે - ભંભા, મકુંદ, મદ્દલ, કદંબ, ઝલ્લરી, હુડુક્ક, કંસાલા, કાહલ, સલિમાં, વંશ, શંખ અને પરવ. -- પવવત્ત ઈત્યાદિ હૈમવતાનિ-હિમવથી સંભવતા, ચિત્ર-વિવિધ, તેનિ શાનિ એટલે તિનિશ નામના ઘાસ સંબંધી, કનકનિયુકતાનિ-સોના વડે ખયિત, દારુક-કાષ્ઠ, લાકડું જેમાં છે તે. અવિદ્ગ - સારી રીતે સંવિદ્ધ ચક્ર અને મંડળની ગોળ ધારા જેમાં છે તે તથા મુનિવરો તેમાં સારી રીતે સંશ્લિષ્ટ ચિત્રવતું કરાયેલ મંડલની ગોળ ધુરા જેમાં છે તે. તાયH૦ ઈત્યાદિ. કાલાયસ એવું વિશેષ પ્રકારનું લોઢું, તેના વડે સારી રીતે કરાયેલ નેfમ - ચક મંડનધારા, તેના વડે જે યંગકર્મ-બંધનક્રિયા જેમાં છે તે. મારૂત્રવરતુરી આકીર્ણ-જાતવાનું ઉત્તમ ઘોડા વડે સારી રીતે સંપયુક્ત તે તથા સત્રની ઈત્યાદિ. વિજ્ઞ-કુશલ પુરુષો વડે, છેક સારથી, વડે અર્થાત્ દક્ષ પ્રાજિતા વડે સારી રીતે સંપ્રગૃહીત એવા છે તેમાં ઈત્યાદિ. સો બાણો યુક્ત એવા બગીશ તોણ-ભાથા, તેનાથી પરિમંડિત તથા કંકટ એટલે કવચ અને અવતંસક એટલે શેખરક સાથે અથવા શિરસ્ત્રાણ વડે તથા ધનુષ અને બાણ સહિત જે ભાલા વગેરે પ્રહરણો-આયુધો, તેમાં ભરેલા છે. તેવા યુદ્ધ સજયુદ્ધ ગુણો તેવો (રથ).
હવે સૂગની અધિકૃત વાયનાને અનુસરે છે - ત્યારપછી ઘણાં ઉગ્ર ઇત્યાદિ. તેમાં ઉગ્ર એટલે ઋષભદેવે આરક્ષકપણે નિયુક્ત, તેના વંશજો. ભોગ-ઇષભદેવ ગુરપણે પ્રયોજેલા, તેના વંશજો. એ પ્રમાણે જેમ ઉવવાઈમાં કહ્યું છે - તે રાત્રી ઈત્યાદિ. તેમાં રાજન્ય એટલે ઋષભદેવે મિત્રરૂપે સ્થાપેલા, તેમના વંશજો, ક્ષત્રિયો પ્રસિદ્ધ છે. ઈવાકુ-નાભિરાજાના વંશજો, જ્ઞાતા-ઈવાકુ વંશના વિશેષરૂપ, કુરવકુરના વંશજો. હવે આ સૂત્ર ક્યાં સુધી કહેવું ? તે કહે છે. ચાવત્ ઈત્યાદિ. વાપુરા એટલે મૃગના બંધન માટે વાપુની જેમ તે. બધે જ પરિવારણના સાધર્મ્સથી પુરુષ, આવા મહાપુરુષ વાપુરા વડે પરિવૃત્ત.
માસ ૦ - મહાઅશ્વ, કેવા પ્રકારે ? તે કહે છે - અશ્વોના મધ્યે વર (ઉત્તમ), પાઠાંતરથી મrHવાર - અશ્વ આરૂઢ પુરષ, અસવાર, નાગ એટલે હાથી,
Page #48
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૬૫ નાગવ-હાથીઓમાં પ્રધાન, રહસંગેલિ-રથ સમુદાય. મથTTTTA - અમ્યુર્ણત-સામે ઉત્પાદિત છે શૃંગાર, જેને છે. જેના પ્રત્યે તાલવંત-પંખા ગ્રહણ કરેલા છે તે. શ્વેત છત્ર ઉંચુ કરાયેલ છે તે, પોત ચામરવાળના બનેલા વજનિકા-વીંઝણા વીંઝતા અથવા જેના પતિ શેત ચામર વાળ વીંઝણો વીંઝાય છે તે.
સવવારૂણ - તેનાથી આ જાણવું - કામલ્વિયા, ભોગન્શિયા કામ એટલે શુભ શબ્દ અને રૂ૫, ભોગ એટલે શુભ ગંધ આદિ. લાભત્વિયા - ધન આદિ લાભના અર્થી, ઈફિસિય - રૂઢિગમ્ય છે. કિટ્રિસિય એટલે કિબિષિક, ભાંડ આદિ. ક્યાંક કિરિસિકને બદલે કિર્વિસિય એમ પણ દેખાય છે. કારોડિયા-કાપાલિક, કાવાહિયા એટલે કાર-રાજે દીધેલ દ્રવ્યને વહન કરવાના સ્વભાવવાળા તે જ કારવાહિકા અથવા કમ્બાધિત. સંખિયાવંદન ગર્ભ શંખ જેના હાથમાં છે તે, માંગલ્ય કરનારા અથવા શંખવાદક, ચક્રિયા - ચાક્રિકા, ચક પ્રહરણા કુંભાર આદિ, સંગલિકા એટલે ગલ અવલંબિત સુવર્ણ આદિમય લાગું પ્રતિકૃતિધારી ભટ્ટ વિશેષ અથવા ખેડૂત, મુહમંગલિકા-જેના મુખમાં મંગલ છે તે, ચાટકારી.
વદ્ધમાણા - સ્કંધ પર આરોપિત પુરુષો, પૂસમાણવ-માગધી, ક્યાંક fuથા આદિ દેખાય છે. તેમાં ઈજ્યા એટલે પ્રજાને ઈચ્છતા કે એષણા કરતા, તેમાં પ્રત્યયા લાગીને ઈર્ષ્યાપિકા બન્યું એ પ્રમાણે પિકૈષિકા પણ છે. વિશેષ આ - પિંડ એટલે ભોજન. ઘાંટિકા એટલે જે ઘંટ વડે વિચરે છે અથવા તેને વગાડે છે તે
વિવક્ષિતત્વથી કહે છે – ઈક્રાહિં એટલે ઈચ્છાય છે, તેના વડે પ્રયોજન વશથી ઈષ્ટ હોવા છતાં કયારેક સ્વરૂપથી કાંત પણ હોય અને અકાંત પણ હોય, તેથી કહે છે – કંતાહિં એટલે કમનીય શબ્દો વડે, પિયહિં - પ્રિય અર્થ વડે, મણુન્નાહિં - મનથી સુંદરપણે જણાય તે, મનોજ્ઞ અર્થાત્ ભાવથી સુંદર, તેના વડે. મણીમાહિં - મન વડે ગમે તે, ફરી ફરી જે સંદરપણાથી મનને ગમે છે. ઓસલાહિં - શબ્દ અને અર્થથી ઉદાર, કલાણાહિં - કલ્યાણ પ્રાપ્તિ સૂચિકા વડે, સિવ - ઉપદ્રવરહિત થતુ શબ્દાર્થ દૂષણરહિત. ધamહિં - ધનને પ્રાપ્ત કરનારા વડે, મંગલ્લાહિં-મંગલ એટલે અનર્થ પ્રતિઘાત સાધ્ય વડે. સશ્રીક-શોભાયુક્ત વડે, હિચયગમણિજ્જાહિં - ગંભીર, અર્થથી સુબોધ એવી-હૃદયંગમ, હૃદયગત કોપ, શોક આદિ ગ્રંથિનો નાશ કરનારી, પરિમિત અક્ષરથી મિત-કોમળ શબ્દોથી મધુર-ગંભીર એટલે મોટા ધ્વતિને દૂરથી અવધારવા છતાં સાંભળનાર અને ગ્રહણ કરે તેવી. ક્યાંક ખતમપુર ઈત્યાદિ પણ દેખાય છે - fમત - અક્ષરથી મિત. શબ્દથી મધુર, અર્થથી અને ધ્વનિથી ગંભીર, સ્વશ્રી એટલે આત્માની સંપત્તિ, જેને છે તે.
ઉમgraft - જેમાં સો અર્યો છે, તે અર્થશતિકા, તેના વડે અથવા અર્થથી બહુ ફળવાળી. - x - ઈટાદિ વાણી વિશેષ વડે સતત અભિનંદતા, તેમાં અભિનંદન કરતા એટલે જય, જીવ ઈત્યાદિ બોલતા - x • અથવા જય-જય એ ભકિતના સંભ્રમથી બે વખત બોલાયેલ આશીર્વચન છે. ધર્મથી તમે વૃદ્ધિ પામો, એ રીતે 11/6]
૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તપ વડે વૃદ્ધિ પામો. અથવા વિપક્ષનો જય કરો. * * * * * વિનોને જીતો, સિદ્ધિ મળે જઈને વસો અથવા દેવ-સિદ્ધિ મળે વસો. તપથી રાગ-દ્વેષથી મલ્લનું નિઘતન કરો.
કેવા થઈને ? તે કહે છે – ધીરજરૂપી ધનિકતા વડે જેણે કચ્છ-લંગોટ બાંધ્યો છે તે, મલ જ બીજા મલ્લનો જય કરવા સમર્થ હોય છે તેથી ગાઢબદ્ધ કાઃ થઈને ધૃતિધનિક કહ્યું. તથા અપ્રમત્ત ઈત્યાદિ. શુife - ગ્રહણ કર - જ્ઞાનાદિની સમ્યક પાલનારૂપ આરાધના, તે જ પતાકા જય પ્રાપ્ત નટ વડે ગ્રાહ્ય તે આરાધના પતાકા, તેને ત્રિલોકના રંગમંચમાં અર્થાત્ મલ્લયુદ્ધ જોનાર મહાજન મળે. પરીષહરૂપ સૈન્યને હણીને અથવા પરીષહ સેનાનો ઘાત કરીને - x • અભિય એટલે જીતીને શું ? ઈન્દ્રિયના સમૂહોને પ્રતિકૂળ ઉપસર્ગોને અથવા ગ્રામ કંટક ઉપસર્ગોનો જીતનાર. બીજું કેટલું કહીએ ? ઘણે તે ચારિ..
હજારો નયનમાલા વડે અર્થાત્ શ્રેણિભૂત જનનેત્ર પંથિી . એ પ્રમાણે જેમ ઉવવાઈમાં છે - તેના વડે જે સૂચવે છે, તે આ છે – હજારો વચન પંક્તિ વડે અભિખવાતા, હજારો હૃદય પંક્તિ વડે અભિનંદાતા જન મન સમૂહ વડે સમૃદ્ધિ પામવા માટે “જય જય નંદા' આદિ પર્યાલોચનથી અભિનંદાતા. હજારો મનોભ્યોની શ્રેણિ વડે સ્પર્શતા, આમના ચરણકમળમાં વસજો” ઈત્યાદિ લોકવિકલ્પો વડે વિશેષથી પશતા. કાંતિરૂપ-સૌભાગ્ય-ચૌવત ગુણ વડે પ્રાર્થાતા, કાંતિ આદિ ગુણના હેતુને માટે ભત િકે સ્વામીપણે પ્રાર્થના કરાતા. હજારો આંગળાની શ્રેણિ વડે ચીંધાતા, જમણા હાથ વડે ઘણાં હજાર નસ્નારીની હજારો અંજલિની શ્રેણિથી વંદાતા, હજારો ભવનોની શ્રેણિને અતિક્રમતા ઈત્યાદિ.
તંત્રી-વીણા, તલ-હાથ, તાલ-કાંસિકા અથવા તલતાલ-હસ્તતાલ, ગીત, વાજિંત્ર, આ બધાંનો જે રવ (અવાજ) તેના વડે તથા તેમના મધુર, મનહર “જયજય' શબ્દના ઉદ્ઘોષમીશ્રી અર્થાત્ જય શબ્દની જે ઉદ્ઘોષણા તેનાથી મિશ્ર જે છે તે, તથા તેના અતિકોમળ ધ્વનિ વડે અર્થાત્ નૂપુરાદિ આભૂષણ સંબંધી મંજુલ અવાજો વડે.
અપ્રતિબદ્ધયમાન - શબ્દના અંતરાયને અવધાર્યા વિના, અથવા તેના તરફ ધ્યાન આપ્યા વિના, તેવા અનપહૂિયમાન માનસથી એટલે કે વૈરાગ્યગત માનસપણાથી (તે અવાજોથી વેગળા રહીને.)
કંદરગિરિવિવર૦ ઈત્યાદિ – કંદરા એટલે ભૂમિના વિવરો, પર્વતોના વિવરો, કુહર એટલે ગુફા અથવા પર્વતના અંતરો, ગરિવરપ્રધાન પર્વતો, પ્રાસાદ-સાત માળના મહેલ આદિ. ઉt[ઘનભવન એટલે ઉંચા-અવિરત-ગૃહો, દેવકુલો, શૃંગાટક-ત્રિકચતુક-જવર આદિ પૂર્વવત્ આરામ-પુwજાતિ પ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ યુક્ત, કાનન-નગરથી દૂરવર્તી વન, સભા-બેસવાના સ્થાનો, પ્રાપ-જલદાન સ્થાન, (પાણીની પદ્ધ), આવા જે પ્રદેશ દેશ રૂપ ભાગો, તેમાં પ્રદેશ એટલે લઘુતર
Page #49
--------------------------------------------------------------------------
________________
૮૪
૯/-/33/૪૬૫ ભાગ, દેશ એટલે મહત્તર ભાગ. આ દંડક બીજી રીતે પણ છે, તે આ - કંદર, દરિ, કુહર, વિવર, ગિરિ, પાયાર, અટ્ટાલ, ચરિચ, દ્વાર, ગોપુર, પ્રાસાદ, દુવાર, ભવન, દેવકુલ, આરામ, ઉધાન, કાનન, સમપ્રદેશ. * * * * *
ઘોડાની હણહણાટી, હાથીનો ગુલગુલાટ, રથનો ઘણઘણાટ એ શબ્દોના મીશ્રણથી મહા કલકલ અવાજથી, લોકોના સુમધુર (સ્વર)થી આકાશને પુરતો, ચોતરફ ઉત્તમ સુગંધ, પુષ્પ, ચૂર્ણની નીકળતી વાસથી આકાશને સુગંધી કરતો. તેમાં સુગંધી એટલે ઉત્તમ પુષ્પોનું ચૂર્ણ, ઉહૂિદ્ધ એટલે ઉંચે ગયેલ, વાસરેણુવાસકની જ.
કાલાવર પવર ઈત્યાદિ – તેમાં કાલાવરુ - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવર કુંદદુક્ક, તરક, તેના સિવાયનો ધૂપ. આવા લક્ષણવાળો અથવા તેમાંથી જે નીકળતો-વહેતો, જેના વડે જીવલોક વાસિત કરતો. જેમના ગમનથી જનમંડલ ક્ષોભિત થયેલ છે તે (તે રીતે નીકળે છે)
કાનનવાનવ ઈત્યાદિ • પૌજન અથવા પ્રચુરજનો, બાળકો અને વૃદ્ધો, જેઓ પ્રમદિત થયા છે, વરિત દોડ્યા અર્થાત શીઘ જતાં એવા, તેઓના વ્યાકુળઆકુળ અર્થાત અતિવ્યાકુલ એવા જે બોલશબ્દો, તે ઘણાં છે જેમાં, તે તથા આ પ્રકારે આકાશને કરતા, ક્ષત્રિય કુંડગ્રામનગરની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. બાકી લખ્યું જ છે.
3 વા, અહીં ચાવત્ કરણથી આમ જાણવું - કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક ઈત્યાદિ. આ ભેદી રૂઢિથી જાણવા. કામ એટલે શબ્દાદિરૂપોમાં જન્મેલ, ભોગ એટલે ગંધરસ-સ્પર્શ, તેની મધ્યે વૃદ્ધિને પામેલ. કામ સ્વરૂપ રજ તે કામરેજ, તેના વડે અથતુિ કામરજથી, કામરતથી અથવા કામાનુરાગથી લેપાયા નથી.
પિત્તનારું ઈત્યાદિ. મિત્ર, જ્ઞાતિ-સ્વજાતીય, નિજક એટલે મામા વગેરે, સ્વજનપિતા, કાકા આદિ, સંબંધી-સસરા આદિ, પરિજન-દાસ આદિ, આ બધાંથી લેપાયા નહીં અથર્ સ્નેહથી ન બંધાયા.
હવાર - અહીં ચાવત્ કરણથી આમ જાણવું – ઘાસ, સિંદુવાર, ભાંગેલી મુક્તાવલીની જેમ અશ્રુ (ની ધાર થઈ)
ગથળે - હે પુત્ર ! પ્રાપ્ત સંયમ યોગમાં પ્રયત્ન કરવો. ઘડિયર્થ - પ્રાપ્ત સંયમયોગોમાં પ્રાપ્તિ માટે ઘટતું કરવું, પરિમિયર્થ એટલે પરાક્રમ કરવું, પુરષવ અભિમાન સિદ્ધ ફળ કરવું જોઈએ. આ બધાં પ્રયોજન માટે પ્રવજ્યા પાલન લક્ષણમાં પ્રમાદ ન કરવો જોઈએ.
એ પ્રમાણે જેમ કષભદત્ત - તેના દ્વારા આ પ્રમાણે સૂચવે છે - ત્યાં ગયો, જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન ! આ લોક આદિત છે ઈત્યાદિ.
• સૂત્ર-૪૬૬,૪૬૭ - [૬૬] ત્યારપછી કોઈ દિવસે જમાલી આણગાર જ્યાં શ્રમણ ભગવંત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવાન ! આપની અનુજ્ઞા પામીને હું પo૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઈચ્છું છું.
ત્યારે તે શ્રમણ ભગવંત મહાdટ, જમાલી આણગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા.
ત્યારે તે જમાવી અણગરે શ્રમણ ભગવંત મહાવીરને બે વખત, પ્રણ વખત આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! હું આપની અનુજ્ઞા પામીને પoo અણગાર સાથે વાવત વિચરવા ઈચ્છું છું.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર જમાલી અણગારના આ કથનને બીજી વાર, ત્રીજી વાર (સાંભળીને) આદર ન કર્યો મૌન રહil.
ત્યારે તે જમાલી આણગાર શ્રમણ ભગવત મહાવીરને વંદન કર્યું, નમન કર્યું. વંદન-નમન કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી, બહુશાલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને ૫૦૦ અણગારોની સાથે બહારના જનપદ વિહારથી વિચરે. છે. તે કાળે, તે સમયે શ્રાવતી નામે નગરી હતી - વર્ણન - કોષ્ટક ચૈત્યવન યાવ4 વનખંડ. તે કાળો, તે સમયે ચંખ નામક નગરી હતી - વર્ણન. પૂણભિક્ત પૈત્ય હતું - વર્ણન. યાવતુ પૃવીશિલાપક હતો.
ત્યારે તે જમાલિ અણગાર અન્ય કોઈ દિવસે પoo અણગારો સાથે સંપરિવૃત્ત થઈને, પુવનપૂર્વ વિચરતા, પ્રામાનુગ્રામ વિહાર કરતાં, જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં કોષ્ટક ચૈત્ય હતું. ત્યાં આવ્યા, ત્યાં આવીને યથાપતિરૂપ અવગ્રહ, અવગ્રહ છે. અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અદા કોઈ દિવસે પૂવનિપૂર્વી વિચરતા ચાવ4 સુખે સુખે વિહાર કરતાં જ્યાં ચાંપાનગરી હતી, જ્યાં પૂણભદ્ર ચત્ય હતું,
ત્યાં આવે છે, ત્યાં આવીને યથાપતિરૂપ અવગણ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સંયમ, તપથી આત્માને ભાવતા રહે છે.
ત્યારે તે જમાવી અણગારને તેના અરસ, વિલ્સ, અંત, uld, ૫, લુચ્છ, કાલાતિકાંત, પ્રમાણતિકાંત, શીત પાન-ભોજન કે અન્ય કોઈ દિવસે શરીરમાં વિપુલ સેગાનંક પ્રાદુભવિ પામ્યો. તે રાગ ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ,. કટુક, ચંડ, દુઃખરૂપ, દુર્ગ તીવ્ર અને દુસહ હતો. તેમનું શરીર પિત્તજવસ્થી વ્યાપ્ત હોવાથી દાહકવરવાળું થયું.
ત્યારે તે જમાલિ અણગારે વેદનાથી અભિભૂત થઈને શ્રમણ નિર્મભ્યોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો ! તમે મારા માટે શવ્યાસંસારક પાથરો. (તૈયાર કરો.)
ત્યારે તે શ્રમણ નિભ્યોએ જમાલિ અણગારના આ કથનને વિનય વડે
Page #50
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૩/૪૬૬,૪૬૭
સ્વીકાર્યું, સ્વીકારીને જમાલિ અણગારનો શય્યા-સંતારક તૈયાર કરવા લાગ્યા. ત્યારે તે જમાલી અણગાર પ્રબલતર વેદનાથી પીડાતા હતા, તેથી બીજી વખત પણ શ્રમણ નિર્ગુન્થોને બોલાવીને બીજી વખત પણ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! મારે માટે શય્યા-સંસ્તાક શું તૈયાર કર્યો કે તૈયાર કરી રહ્યા છો ? આ પ્રમાણે (તેમને) કહેતા જાણીને, શ્રમણ નિગ્રન્થોએ કહ્યું – સ્વામી ! તૈયાર કરાય છે. ત્યારે તે શ્રમણ નિગ્રન્થોએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું – આપ દેવાનુપ્રિયને માટે શય્યા-સંસ્તાક તૈયાર કરાયો નથી, પણ કરાઈ રહ્યો છે.
–
૮૫
ત્યારે તે જમાલિ અણગારને (આ વાત સાંભળીને) આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ સવત્ ઉત્પન્ન થયો કે – જે શ્રમણ ભગવંત મહાવીર આ પ્રમાણે કહે છે યાવત્ આ પ્રમાણે પ્રરૂપે છે કે નિશ્ચયથી ચાલતું ચાલ્યુ, ઉદીરાતુઉદીરાયુ, યાવત્ નિર્જરાતુ-નિયું, તે ખોટું છે. આ પ્રત્યક્ષ દેખાય છે કે શય્યા સંસ્તાર કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યાં સુધી ન પથરાયેલ છે, તેથી જે કારણથી શય્યાાંતારક કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યારે ન પથરાયેલ કહેવાય, તેમ ચાલતું એવું અચલિત યાવત્ નિરતું એવું અનિર્જરિત છે. આ પ્રમાણે વિચારે છે, એમ વિચારીને શ્રમણ-નિગ્રન્થોને બોલાવે છે, શ્રમણનિગ્રન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું -
હે દેવાનુપિયો ! શ્રમણ ભગવંત મહાવીર જે એમ કહે છે સાવત્ પરૂો છે કે ચાલતું ચાલ્યું યાવત્ નિરતુ ન નિયુ સુધી બધું જ કહેવું. ત્યારે તે જમાલી અણગારે આ પ્રમાણે કહેતા યાવત્ પરૂપતા, કેટલાંક શ્રમણોએ આ કથનની શ્રદ્ધા, પતીતિ, રુચિ કરી, કેટલાંક શ્રમણોએ આ અર્થની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ન કરી. પછી જે શ્રમણોએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ કરી, તેઓ જમાલી અણગારનો આશ્રય કરીને વિચરવા લાગ્યા. તેમાં જેઓએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ ન કરી, તેઓ જમાલી અણગાર પાસેથી, કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયા, નીકળીને પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા, કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય કરીને વિચરવા લાગ્યા.
[૪] ત્યારપછી તે જમાલી અણગાર અન્ય કોઈ દિવસે રોગાતંકથી વિમુક્ત થયા, હષ્ટ-તુષ્ટ યાવત્ રોગી અને બળવાન શરીરી થઈ, શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને પૂર્વાનુપૂર્વી ચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા, જે ચંપાનગરી, જે પૂર્ણભદ્ર ચૈત્ય, જ્યાં શ્રણમ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી ન દૂર ન નીક્ટ
-
૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું – જે પ્રમાણે આપ દેવાનુપ્રિયના ઘણાં શિષ્યો-શ્રમણનિગ્રન્થો છાસ્થ રહીને છાસ્થ અવસ્થામાં જ નીકળીને વિચરે છે, તે પ્રમાણે હું છાસ્થ રહીને છદ્મસ્થાવસ્થામાં વિચરવા ઈચ્છતો નથી. હું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને, કેવલી અવસ્થામાં વિચરું છું.
ત્યારે ગૌતમસ્વામીએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું – કેવલીનું જ્ઞાન-દર્શન પર્વત, સ્તંભ, સ્વભાદિથી આવરાતું નથી, રોકી શકાતું નથી. હે જમાલી! જો તું ઉત્પન્ન જ્ઞાન-દર્શનઘર, અર્હત, જિન, કેવલી થઈને કેવલી અવસ્થામાં વિચરણ કરી રહ્યો છે, તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ. હે જમાલી! લોક શાશ્વત છે કે અશાશ્ર્વત? હે જમાલી! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? ત્યારે તે જમાલી અણગાર, ગૌતમસ્વામીએ આમ કહ્યું ત્યારે શંકિત, કાંક્ષિત યાવત્ કલેશયુક્ત પરિણામી યાવત્ થયો. તે ગૌતમસ્વામીને કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થયો. તે મૌન થઈને ઉભો રહ્યો.
જમાલી, એમ સંબોધન કરી, શ્રમણ ભગવંત મહાવીરે જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું – મારા ઘણાં શિષ્યો-શ્રમણ નિગ્રન્થો છાસ્થ છે, જે આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મારી જેમ જ સમર્થ છે. તો પણ તે આવા પ્રકારની ભાષા બોલતા નથી, જેમ તું બોલે છે. જમાલી! લોક શાશ્વત છે, કેમકે તે કદી ન હતો એમ નથી, કદી નથી તેમ પણ નથી, કદી નહીં હોય તેમ પણ નથી, લોક હતો, છે, અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે.
હે જમાલી ! લોક અશાશ્વત (પણ) છે. કેમકે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી થાય છે, ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે.
હે જમાલી! જીવ શાશ્વત છે. કેમકે તે કદી ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે - - હે જમાલી! જીવ અશાશ્વત (પણ) છે - કેમકે તે નૈરયિક થઈને તિચિયોનિક થાય છે, તિચિયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવ થાય છે.
ત્યારે તે જમાલી અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા આ કથનની શ્રદ્ધા નથી કરતા, વિશ્વાસ નથી કરતા, રુચિ નથી કરતા. આ કથનની અશ્રદ્ધા કરતા, અવિશ્વાસ કરતા, અ-રુચિ કરતા, બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વયં ચાલ્યા ગયા. બીજી વખત પણ સ્વયં ચાલી જઈને ઘણાં અસદ્ ભાવને પ્રગટ કરીને મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, પરને અને તભયને બુઠ્યાહિત કરતા, મિથ્યાજ્ઞાન યુક્ત કરતાં ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળીને, છેલ્લે અર્ધમાસિક સંલેખના વડે આત્માને ઝોષિત કરી, ૩૦ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક કલ્પમાં ૧૩-સાગરોપમની સ્થિતિવાળા દેવમાં કિલ્બિષિક દેવપણે
Page #51
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૬,૪૬૭
૮૮
ઉત્પન્ન થયા.
વિવેચન-૪૬૬,૪૬૭ :
ની માદારુ - તે અર્થ માટે આદરવાળા ન થયા, ન રિલાઈફુ - સ્વીકાર ન કર્યો. કેમકે ભાવિ દોષની અપેક્ષાએ આમ કર્યું.
- હિંગ આદિથી સંસ્કાર્યા વિના, સરહિત. વિરમ - જૂના હોવાથી રસ ચાલ્યો જાય. સંત - અસતાથી, સર્વધાચ તુચ્છ વાલ, ચણા આદિ. પ્રત - ખાતા વધેલ કે ઠંડો-વાસી અથવા ઉત્કૃષ્ટથી તુચ્છ હોવાથી પ્રાંત. નૂ - રૂક્ષ, તુચ્છ - અ૫, તાdaiત - ભુખ, તરસ વીત્યા પછી પ્રાપ્ત. પ્રભાતિitત - ભુખ, તરસની માત્રાથી અનચિત. જેTયંક્ર - રોગ એટલે વ્યાધિ, આતંક એટલે પીડાકારી.
ધન - ઉકટ, દાહકારી. તકન - મન વગેરેના અને તોલે છે - જીતે છે. ક્યાંક વિપુલ શબ્દ છે. એટલે સર્વ કાયમાં વ્યાપક. Aસ - કઠોર કે અનિષ્ટકારી,
પુત્ર - કટક, અનિષ્ટ જ. ચંદ્ર - રૌદ્ર, રુવ - દુઃખહેત, સુતા - કષ્ટ સાધ્ય, તિવ્ય • તીવ કે તિકત-લીંમડા આદિવç. આ બધાથી શું થયું? દુધિયા, દાહ ઉત્પન્ન થયો.
શય્યાસંસ્કારક - શયનને માટે સંતાક, બલિયતર એટલે ગાઢતર, છે વનg . આના વડે અતીતકાળના નિર્દેશથી વર્તમાનકાળના નિર્દેશ વડે કૃત અને ક્રિયમાણનો ભેદ કહ્યો. • x • તેથી સંતાક કd સાધુ વડે પણ કરતાને કરાયો તેમ કહેવાયું.
તેથી આ સ્વકીય વયન સંતાક કઠું અને સાધુ વયનના વિમર્શ વડે પરૂપાયેલ છે. ‘ક્રિયમાણ કૃત' જે સ્વીકારેલ છે, તે સંગત થતું નથી. કેમકે જેના વડે ‘ક્રિયમાણ કૃત' સ્વીકારેલ છે, તેના વડે વિધમાન કરણકિયા સ્વીકારેલ છે. તેમાં ઘણાં દોષ છે - તે કહે છે - જે કરાયું તે કરાતું થતું નથી. વિધમાન એવા ચિરંતન ઘડાની જેમ, હવે કરેલ પણ કરાય છે, તો કરાતાના નિત્ય કૃતવથી પ્રથમ સમયની જેમ થશે, કિયાની સમાપ્તિ નહીં થાય, સર્વદા ક્રિયમાણવથી આદિ સમયવતું.
તથા જો ‘ક્રિયમાણ કૃત' થાય, તો ક્રિયાનું વૈફલ્ય થાય, કેમકે અમૃતવિષય જ તેનું સફલત્વ છે. તથા પૂર્વનું અસત્ જ દેખાય છે, તેથી અધ્યક્ષનો વિરોધ થાય. તથા ઘટાદિ કાર્ય નિષ્પતિમાં દીર્ધ ક્રિયાકાળ દેખાય છે. કેમકે આરંભકાળે ઘટાદિ કાર્ય દેખાતું નથી, સ્થાસક આદિ કાળે પણ નથી. તો પછી તો ક્રિયાના અવસાનમાં કઈ રીતે થાય ? જેથી આ પ્રમાણે છે, તેથી ક્રિયાકાળમાં યુક્ત કાર્ય નથી, પરંતુ ક્રિયાના અવસાનમાં જ છે. ભાણકારશ્રી કહે છે –
જેનો આ “ક્રિયમાણ કૃત' એ મત છે, તેણે આ વિધમાનની કરણ ક્રિયા સ્વીકારી છે, તેથી ઘણાં દોષની આપત્તિ છે. અહીં કૃત ક્રિયમાણ ચિરંતર ઘટની જેમ તેના ભાવથી નથી. અથવા “કૃત’ને જ જો ‘ક્રિયતે' કરો તો નિત્ય સમાપ્તિ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ન થાય. કિયા વૈફલ્ય પણ પૂર્વે થયું અને હજી દેખાય છે. તેથી ઘટાડીનો ક્રિયાકાળ લાંબો દેખાય છે, જે આરંભ કાળે દેખાતું નથી, સ્થાસક આદિ કાળમાં પણ દેખાતું નથી, તેને તે પછીના ક્રિયાકાળે કાર્ય યુક્ત નથી. તેના અંતે જ યુક્ત છે.
મધેજા કેટલાંક શ્રમણો આ કથનની શ્રદ્ધા કરતા નથી, શ્રદ્ધા ન કરનારનો આ મત છે - ન - ‘અકૃત' એટલે અભૂત કે અવિધમાન કરાતાનો અભાવ આકાશપુષ્પવત્ છે. વળી જો અકૃત એ અસતુ પણ છે એવો અર્થ કરાય તો ‘ખરવિષાણ' પણ અસવ વિશેષથી કરાય. વળી જે કૃતકરણ પક્ષે નિત્ય ક્રિયાદિ દોષો કહ્યા, તે અસકરણ પક્ષે પણ તુલ્ય વર્તે છે. તેથી કહે છે – ‘ખરવિષાણ' માફક અસદ્ ભાવથી અત્યંત અસત્ કરાતું નથી. હવે જો અત્યંત અસતુ હોવા છતાં કરાય, તો નિત્ય તેના કરણનો પ્રસંગ આવે અને અત્યંત અસત કરણમાં ક્રિયા સમાપ્તિ થતી નથી. ‘ખરવિષાણ'ની માફક અસત્વથી જ અત્યંત અસત કરણમાં ક્રિયા વૈફલ્ય થાય. વળી અવિધમાનના કરણના સ્વીકારમાં નિત્ય ક્રિયાદિ કષ્ટતર દોષ થાય. કેમકે તે ખરવિષાણની જેમ અત્યંત પ્રભાવ પવયી છે.
વિધમાન પક્ષે પર્યાય વિશેષથી પર્યયણણી થાય, પણ કિસાવ્યપદેશ જેમ “આકાશ કરો", તથા નિત્યક્રિયાદિ દોષ થતાં નથી, વળી આ ન્યાય અત્યંત અસત નથી. કહ્યું છે કે – પૂર્વે અસત્ જ ઉત્પધમાન દેખાય છે, તે પ્રત્યક્ષ વિરોધ છે તેમાં કહે છે - જો તમે પૂર્વે ૩જપૂત છે તેમ કહ્યું, ત્યારે તે તમારા વડે કેમ ‘ખરવિષાણ' ન બતાવ્યું ? તમે જે દીર્ધ ક્રિયાકાળ દેખાય છે, તેમ કહ્યું, તેમાં કહે છે - પ્રતિ સમયે ઉત્પ પરસ્પર કંઈક વિલક્ષણ ઘણાં સ્થાસક આદિના આરંભ સમયમાં જ નિષ્ઠાનુયાયી કાર્યકોટીમાં દીર્ધ ક્રિયાકાળ જો દેખાય તો અહીં ઘટની આયાત કઈ રીતે? કે જેથી કહો છો કે ઘટયદિનો ક્રિયાકાળ દીર્ધ દેખાય છે..
- તમે જે કહો છો- આરંભ કાળ દેખાતો નથી, ઈત્યાદિ તેમાં કહે છે – બીજા કાર્યના આરંભમાં બીજું કાર્ય - પટના આરંભમાં ઘટવતુ કેમ દેખાડો છો ? શિવક અને સ્થાસક આદિ કાર્ય વિશેષ ઘટ સ્વરૂપ ન થાય, તો પછી શિવકાદિ કાલે કેમ ઘટ દશવિો છો ? શું અંત્ય સમયે જ ઘટનો આરંભ કર્યો ? તેમાં જ જો આ દેખાડ્યું
ત્યારે શો દોષ છે ? એ રીતે ‘ક્રિયમાણ જ કૃત” થાય છે. ક્રિયમાણ સમયના નિરંશવથી (એમ કહ્યું). જો વર્તમાન સમયમાં ક્રિયા કાળમાં પણ વસ્તુ કરી, તો અતીત કે ભાવિકાળમાં કઈ રીતે થાય ? બંને ક્રિયાના વિનટવથી અનુત્પtત્વથી અસંબંધમાનવથી અસત્વ છે તેથી ક્રિયાકાળ જ ‘ક્રિયમાણ કૃત’ છે.
[Grl ને જ પ્રગટ કરી પાંચ ભાષ્યગાથાઓ છે અહીં તેનો અનુવાદ કરેd ofથી, કેમકે ઉજd સમ સમ મધ્ય અનુવાદથી સમજવી મુશ્કેલ છે, તે નિષ્ણાત ડાઈની પાસે જ સમજવી પડે તેમ છે. અમે પણ માત્ર અક્ષરશ: અનુવાદ જ રજુ કર્યો છે, જે સમજવા માટે અપૂરતો છે.]
Page #52
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૬,૪૬૭
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
છા ૩HOાવમા - છઠા હોવા છતાં અપકમણ-ગુકૂળથી નિર્ગમન, તે છાપક્રમણ. માર કનડુ - કંઈક આવરે છે, નિવારકનડું - નિરંતર આવરે છે, હણાય છે.
ન થાફ ના ઈત્યાદિ, તેમાં અનાદિવના કારણે “ક્યારેય ન હતું એમ નહીં” તેનો સદા સદભાવ હોય છે, તેથી તે “ક્યારેય નથી” એમ પણ નહીં, વળી તે અનંત છે, માટે ક્યારેય નહીં હોય, તેમ પણ નથી. તો શું છે? આ પ્રકાળ ભાવિત્વથી ચલવને લીધે મેરુની માફક ધૃવત્વ હોવાથી ધુવ છે. નિયત - નિયતાકાર, નિયતત્વથી શાશ્વત, પ્રતિક્ષણ પણ અસત્વનો અભાવ છે, શાશ્વતપણું હોવાથી જ અાવ - વિનાશ ન પામનાર છે. અક્ષયત્વને લીધે જ પ્રદેશ અપેક્ષાએ અવ્યય છે. દ્રવ્ય અપેક્ષાએ અવસ્થિત છે. તે બંનેની અપેક્ષાએ નિત્ય છે. અથવા આ શબ્દો એકાઈક છે.
• સૂત્ર-૪૬૮ થી ૪૦ -
૪િ૬૮] ત્યારે તે ગૌતમસ્વામીએ જમાલ અણગારને કાલગત જાણીને જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા કરીને આ પ્રમાણે કહ્યું - એ પ્રમાણે આપ દેવાનપિયનો અંતેવાસી જાતી નામક અણગાર નિચે કુશિષ્ય હતો. હે ભગવન ! તે જમાલી અગર કાળમાસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ?
ગૌતમ દિને આમંત્રીને શ્રમણ ભગવત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – મારો અંતેવાસી જમાલી નામે નિશે કુશિષ્ય હતો. તે સમયે મારા દ્વારા કહેવાયા યાવત પરૂપાયા છતાં તેણે એ કથનની શ્રદ્ધા આદિ ન કચાં, આ કથનને શ્રદ્ધાદિ ન કરતા, બીજી વખત પણ મારી પાસેથી, પોતાની મેળે ચાલ્યો ગયો. જઈને ઘણાં સહુ ભાવોને પ્રગટ કરતો યાવત તે કિબિષિક દેવપણે ઉત્પન્ન થયો.
૪૬] ભગવન દેવ કિબિષિક કેટલા ભેદે કહw છે ? ગૌતમ કિલ્બિષિક દેવો ત્રણ ભેદે કહ્યા છે. તે આ રીતે - ત્રણ પલ્યોપમસ્થિતિક, ત્રણ સાગરોપમ સ્થિતિક, તેર સાગરોપમસ્થિતિક.
ભગવન્! ત્રિપલ્યોપમ સ્થિતિક કિબિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમ! જ્યોતિષની ઉપર અને સૌધર્મ-ઈન કલાની નીચે, રિપલ્યોપમ સ્થિતિક કિબિષિક દેવ વસે છે.
ભગવન! મસાગરોપમ સ્થિતિક ડિબિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમાં સૌધર્મ-ઈશાન કલાની ઉપર અને સનતકુમાર મહેન્દ્ર કલ્યની નીચે મિસાગરોપમ સ્થિતિક કિબ્રિાષિક દેવ વસે છે.
ભગવન ! કયા કમોંના ગ્રહણથી કિલ્બિષિક દેવ, કિબિષિક દેવપણામાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જે આ જીવો આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ કે
સંઘના પ્રત્યેનીકો હોય છે. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવિવાદ કરનારા, અકીર્તિ કરનારા, ઘણાં અસત્ ભાવોનું ઉદ્ભાવ ન કરનારા, મિથ્યાત્વના અભિનિવેશ વડે પોતાને-પાને-ઉભયને યુદ્ગ્રાહિત કરનારા, દુબોધ કરનારા, ઘણાં વર્ષો શામય પયરય પાળીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને કોઈ એક કિલ્બિષિક દેવમાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. તે આ - પ્રિ પલ્યોપમ સ્થિતિકોમાં પ્રિ સાગરોપમ સ્થિતિકોમાં અને તેર સાગરોપમ સ્થિતિકોમાં.
ભગવન ! કિલ્બિષિક દેવો, તે દેવલોકથી આયુનો ક્ષય થતાં, ભવનો ક્ષય થતાં, સ્થિતિનો ક્ષય થતાં અવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ / યાવન (કેટલાંક દેવો) ચાર, પાંચ ભવ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવના ગ્રહણ કરીને એટલો સંસર ભટકીને ત્યારપછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે યાવત્ અંત કરે છે. કેટલાંક કિલ્બિષિક અનાદિ-અનંત, દીર્ધ માવિાળા ચાતુરંત સંસારમાં ભટકે છે.
ભગવન જમાવી અણગાર અરસ-વિરસતનutત)-, તુચ્છ આહારી અને એસજીવી-વિસ્મજીવી યાવત તુચ્છ જીતી, ઉપશાંતજીવી, પ્રસાંતજીવી, વિવિકત અવી હતો ? હા, ગૌતમ જમાવી અણગાર અરસાહારી, વિસાહારી યાવતું વિવિક્તજીવી હતો.
ભગવત્ ! એ જમાવી અણગાર અરસાહારી યાવ4 વિવિફdજવી હતો, તો ભગવન ! તે કાળમાણે કાળ કરીને લાંતક કતામાં તેર સાગરોપમ સ્થિતિક ફિબિષિક દેવમાં કિબિષિકપણે કેમ ઉો ?
ગૌતમ! જમાલી અણગર આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયનો પ્રત્યેનીક, આચાર્ય-ઉપાધ્યાયનો આઘાતનાકારી યાવતુ આવવાદ કરનારો ચાવતુ ઘણાં વષો ગ્રામ પયરિ પાળીને અમિાકિ સંલેખના કરીને, ઝીશ ભકતને અનાશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને કાળમાણે કાળ કરીને લાંતકકલ્પ યાવત ઉપજ્યો.
[seo] ભગવાન ! જમાલી દેવ તે દેવલોકથી આયુના ક્ષયથી યાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ચા-પાંચ ભવ તિચયોનિક, મનુષ્ય અને દેવના ગ્રહણ કરી, એટલો સંસાર ભમીને, ત્યારપછી સિદ્ધ થશે યાવતુ દુઃખનો અંત કરશે. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૬૮ થી ૪૦ :
બTV - આત્મા વડે, પોતે. અભાવ એટલે વિતથ અર્થોના ઉભાવનપ્રગટ કરીને, મિથ્યાત્વથી - મિથ્યાદર્શનના ઉદયથી જે અભિનિવેશ-આગ્રહથી. વ્યગ્રાહય - વિરુદ્ધ ગ્રહણવાળો કરતો. યુપ્પાઈમાને - વ્યુત્પાદન કરતો, દુર્વિદગ્ધ કરતો. કર્માદાન એટલે કર્મહતુ.
Page #53
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૮ થી ૪૦
૯૨
બનHARવન બધી દિશામાં પ્રસિદ્ધિ તે યશ, તેનો નિષેધ તે અયશ, અવર્ણઅપ્રસિદ્ધિ માબ, અકીર્તિ-એક દિશામાં અપ્રસિદ્ધિ.
અરસ આહાર ઈત્યાદિ અપેક્ષાએ ‘અક્સજીવિ' ઈત્યાદિ. તે પુનરુક્તિ નથી, પણ ભિન્ન અર્થપણું છે. ઉપશાંતજીવિ-સંતવૃત્તિ થકી ઉપશાંત જીવવાનો જેનો સ્વભાવ છે તે. એ રીતે “પ્રશાંતજીવિ’ વિશેષ એ - પ્રશાંત એટલે બાહ્યવૃતિથી. વિવિM - સ્ત્રી આદિ સંસકત આસનાદિના વર્જનથી. - - જો ભગવંત શ્રીમતુ મહાવીર સર્વાવણી આ વ્યતિકર જાણતા હોવા છતાં, તેને કેમ દીક્ષા આપી ? અવસ્થંભાવી ભાવો મહાનુભવો દ્વારા પણ પ્રાયઃ ઉલ્લંઘવા અશક્ય છે, તેથી અથવા ગુણ વિશેષના દર્શનથી. અમૂઢ લક્ષ ભગવંતો-અરહંતો પ્રયોજન વગર ક્રિયામાં પ્રવર્તતા નથી.
8 શતક-૬, ઉદ્દેશો-૩૪ - “પુરુષઘાતક' છે
- X - X - X - X - X - X - ઉદ્દેશા-૩૩માં ગુરુ પ્રત્યુનીકતાથી પોતાનો ગુણ વ્યાઘાત કહ્યો. અહીં પુરુષ વ્યાઘાતથી અન્ય જીવનો વ્યાઘાત કહે છે –
• સૂત્ર-૪૩૧ -
તે કાળે, તે સમયે રાજગૃહમાં ચાવત આ પ્રમાણે કહ્યું - ભગવાન ! કોઈ પુરષ, પુરુષને હણતાં, શું પુરુષને હણે છે કે નોપુરુષને ? ગૌતમ ! પુરુષને પણ હશે, નોપુરુષને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો - x • ? ગૌતમ ! જે તેને એમ થાય કે નિઃશે હું એક પુરુષને હણું છું, (પણ) તે એક પુરુષને મારતા, અનેક જીવોને હણે છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે – પુરુષને પણ હણે છે, નોમુરાને પણ હણે છે.
ભગવાન ! કોઈ પુરુષ અશ્વને મારતા, શું અશ્વને હણે છે કે નોઅને પણ હણે છે. ગૌતમ! અશ્વને પણ હણે, નોઅશ્વને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? પૂર્વવતુ જાણવું. આ પ્રમાણે હાથી, સિંહ, વાઘ ચાવતુ ઝિલમાં પણ જાણવું.
ભગવદ્ ! કોઈ પુરુષ કોઈ એક ત્રસાણીને હણતાં, તે એક રસપાણીને હણે છે કે અન્ય ત્રસપાણીને હણે છે ? ગૌતમ! તે એક ત્રસ પાણીને પણ હણે છે, અન્ય ત્રણ પ્રાણીને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહ્યું કે અન્યતરને પણ હણે છે, નોઅન્યતરને પણ હસે છે ? ગૌતમ! તેના મનમાં એમ હોય છે કે – તે કોઈ એક બસ પાણીને જ હણે છે. પરંતુ છે, તે પ્રસજીવને મારતો બીજી અનેક જીવોને પણ મારે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું. આ બધાંનો એક્સમાન ગમ (આલાવો) છે..
ભગવાન ! કોઈ પુરુષ ઋષિને મારતા ઋષિને મારે છે કે નોષિને મારે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે ? ગૌતમ ઋષિને પણ હણે છે, નોઋષિને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમાં તેને એમ થાય છે કે નિશ્ચયથી હું એક ઋષિને હણું છું, તે એક ઋષિને હણતા, અનંતા જીવોને હણે છે, તેથી.
! કોઈ પુરષ, પુરુષને હણતાં પુરવૈરથી પૃષ્ટ થાય કે નોપુરષવૈરથી ઋષ્ટ થાય ? ગૌતમ ! નિયમા, તે પુરવૈરથી પૃષ્ટ થાય અથવા પુરવૈર અને નોપુરષ વૈરથી પૃષ્ટ થાય અથવા પુરુષવૈર અને નોપુરુષોના વૈરોથી પૃષ્ટ થાય. એ પ્રમાણે અન્ન યાવત્ ચિલ્લકમાં ગણવું યાવતુ અથવા ચિલકવૈરથી સૃષ્ટ થાય અને નોચિલકોના વૈરોથી સૃષ્ટિ થાય. • - ભગવ ! કોઈ પુરુષ ઋષિને હતાં ત્રાષિના વૈરથી ધૃષ્ટ થાય કે નોકર્ષિના વૈરથી ? ગૌતમ! નિયમો ઋષિવૈરથી અને નોઋષિના વૈરોથી પૃષ્ટ થાય છે.
• વિવેચન-૪૭૧ :
નો પર દUT$ - પુરષ સિવાયના બીજી જીવોને હણે છે અનેક જીવોને - , લીખ, કૃમિ, ગંડોલકાદિ જે-જે તે પુરુષને આશ્રીને રહેલા હોય તે બધાંને હણે છે. અથવા શરીરના સંકોચન-પ્રસારણાદિથી પણ ઘણાં જીવો હણાય છે. ક્યાંક છUTg પાઠ છે, તેનો પણ આ જ અર્થ છે. આ સૂત્ર બહુલતાને આશ્રીને છે તે પુરુષ વડે તથાવિઘ સામણીના વણથી કોઈક તે જીવોને હણે છે, કોઈક એક જીવને પણ હણે છે. • x -
ર્તિ મળે- આ હાથી વગેરે મા - સરખા આલાવાવાળા છે. સ - ઋષિ, ઋષિને હણતા અનંતા જીવોને હણે છે. કેમકે તેનો ઘાત કરવાથી અનંતજીવોનો ઘાત થાય છે. કેમકે મરેલા પ્રત્યે તેની વિરતિના અભાવે અનંતજીવ ઘાતકવનો ભાવ છે. અથવા ઋષિનું જીવન ઘણાં પ્રાણીને પ્રતિબોધક છે. તેઓ પ્રતિબોધ પામીને ક્રમથી મોક્ષને પામે છે. મુક્ત જીવો અનંત સંસારી જીવોના ઘાતક હોય છે, તેમનો વધ થતાં આ બધું થતું નથી, તેથી તેમના વધથી અનંત જીવોનો વધ થાય છે. - - નિવરવડ - નિગમન.
નિયમ પરિસરા પરપને હણવાથી નિયમ પુરષવધના પાપથી સ્પષ્ટ થાય છે, તે એક ભંગ, તેમાં જો બીજો પ્રાણી પણ હણાય તો પુરુષવૈર અને નોપુરપર એ બીજો ભંગ, જો ઘણાં પ્રાણીઓ હણાય તો ત્રીજો ભંગ થાય છે. એ પ્રમાણે બધે ત્રણ ભંગ છે.
| ઋષિપો તો ઋષિવૈર, નોકષિવૈર એ એક જ ભંગ છે. (શંકા) જે મરીને મોક્ષે જાય. તે અવિરતિ ન થાય, તે ઋષિના વધથી ઋષિવૈર જ થાય, એ રીતે પહેલો વિકા સંભવે છે ? ચરમશરીરીને નિરપક્રમ આયુકવણી હનન ન સંભવે, તેથી અચરમશરીરાપેક્ષાએ ચોક્ત ભંગ સંભવે છે ? -- ના, એમ નથી. જો કે ચરમશરીરી નિરપક્રમ આયુક છે, તો પણ, તેના વધને માટે પ્રવૃત્ત યમુનરાજાની જેમ વૈર થાય જ, તેથી પહેલા ભંગનો સંભવ છે, સત્ય, પણ જે કષિના સોપકમ આયુકવણી
Page #54
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૪/૪૭૧
પુરુષ વધ થાય છે, તેને આશ્રીને આ સૂત્ર પ્રવૃત્ત છે - ૪ - હનન કહ્યું, તે ઉચ્છ્વાસ વિયોગથી થાય, માટે હવે ઉચ્છ્વાસને કહે છે—
• સૂત્ર-૪૭૨,૪૭૩ :
[૪૭] ભગવન્ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને આન-પ્રાણ, શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે? હા, ગૌતમ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે. ભગવન્ ! પૃથ્વીકાયિક, અકાયને શ્વાસોચ્છવારારૂપે લે અને મૂકે ? હા, ગૌતમ ! પૃથ્વીકાયિક, કાયને શ્વાસોચ્છ્વાસરૂપે લે અને મૂકે. એ પ્રમાણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને પણ શ્વાસોચ્છવાસરૂપે લે અને મૂકે.
ભગવન્ ! કાય, પૃથ્વીકાયને શ્વાસોચ્છ્વાસ રૂપે લે અને મૂકે? હા, પૂર્વવત્. એ પ્રમાણે તેઉ-વાયુ-વનસ્પતિ જાણવા.
૯૩
ભગવન્ !
ભગવન્ ! તેઉકાય, પૃથ્વીકાયિકને ? એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક, વનસ્પતિકાયને ? હા, પૂર્વવત્.
ભગવન્ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને આન-પ્રાણ, શ્વાસ-ઉચ્છવાસરૂપે લેતા-મૂકતા કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો થાય.
ભગવન્ ! પૃથ્વીકાયિક, અકાયને આન-પ્રાણ રૂપે લેતા-મૂકતા ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વનાતિકાયિક સુધી કહેવું.
એ પ્રમાણે કાયિક, તેઉકાયિક, વાયુકાયિક સાથે બધાંને કહેવા. યાવત્ ભગવન્ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકારિકને આન-પ્રાણરૂપે યાવત્ પૃચ્છા.
ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો થાય.
[૪૩] ભગવન્ ! વાયુકાયિક, વૃક્ષના મૂળને કપાવતા અને પછાડતા કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો 21121. - એ પ્રમાણે કંદને યાત્ મૂલને વિશે જાણવું. બીજને કંપાવતા-પૃચ્છા. ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાય પાંચ ક્રિયાવાળો થાય. - . - - ભગવન્ !
તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૭૨,૪૭૩ :
-
અહીં પૂજ્ય વ્યાખ્યા આ પ્રમાણે – જેમ વનસ્પતિ બીજાની ઉપર અન્ય રહીને તેજ તે ગ્રહણ કરે છે, એ પ્રમાણે પૃથ્વીકાયિકાદિ પણ અન્યોન્ય સંબદ્ધત્વથી તે-તે રૂપ શ્વાસોચ્છ્વાસ કરે છે. તેમાં એક પૃથ્વીકાયિક અન્ય સ્વસંબદ્ધ પૃથ્વીકાયિકને અન
- તે રૂપ ઉચ્છ્વાસ કરે છે. એ પ્રમાણે અકાયાદિને જાણવા.
આ પ્રમાણે પૃથ્વીકાયિકના પાંચ સૂત્રો છે, એ પ્રમાણે અકાયાદિ પ્રત્યેકના પાંચ-પાંચ સૂત્ર થાય છે. તેથી ૨૫-સૂત્રો થયા.
ક્રિયા સૂત્રો ૫ણ-૨૫-છે. તેમાં “કદાચ ત્રણ ક્રિયાવાળો’’ જ્યારે પૃવીકાયિકાદિ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પૃથ્વીકાયિકાદિરૂપ ઉચ્છ્વાસ કરવા છતાં પણ તેને પીડા ન ઉપજાવે, સ્વભાવવશથી, ત્યારે તે આ કાયિકી આદિ ત્રણ ક્રિયાવાળો થાય. જ્યારે તેને પીડા ઉપજાવે ત્યારે
પારિતાપનિકી ક્રિયાના ભાવથી ચાર ક્રિયાવાળો થાય, પ્રાણાતિપાતમાં પાંચ ક્રિયાવાળો થાય.
୧୪
ક્રિયા અધિકારથી જ કહે છે -
અહીં વાયુ વડે વૃક્ષના મૂળનું કંપાવવું કે પાડવું ત્યારે સંભવે, જ્યારે નદીના કિનારે કે પૃથ્વી વડે તે ઢંકાયેલ ન હોય. - - હવે કઈ રીતે મૂળના પાડવાથી પરિપાતાદિ ત્રિક્રિયત્વ સંભવે ? કહે છે – અચેતન મૂળની અપેક્ષાઓ.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૦/-//૪૫
૬ શતક-૧૦ ૬
- X - X - o નવમાં શતકની વ્યાખ્યા કરી. હવે દશમાની કરે છે. તેનો આ સંબંધ છે - શતક-૯માં જીવાદિ પદાર્થો કહ્યા, અહીં પણ બીજા પ્રકારે તેને જ કહે છે. આ સંબંધે આવેલ આ શતક છે.
• સૂત્ર-૪૩૪ -
(૧) દિશા, () સંવૃત્ત અણગાર, (3) આત્મહિત, (૪) ચામહતી, (૫) દેવી, (૬) સભા, (૭ થી ૩) ઉત્તરવત ૨૮ અંતદ્વીપ. દશમાં શતકમાં આ ચોગીચ ઉદ્દેશ છે.
• વિવેચન-૪૩૪ -
(૧) દિશાને આશ્રીને, (૨) સંવૃત્ત નગાર વિષયક, (3) આત્મઋદ્ધિ વડે દેવ કે દેવની બીજા દેવાવાસમાં જવા આદિ અર્થનો અભિધાયક, (૪) શ્યામહસ્તિ નામે ભગવંત મહાવીરના શિષ્યના પ્રશ્ન વડે પ્રતિબદ્ધ. (૫) દેવી-ચમરાદિ અગમહિષીની પ્રરૂપણા. (૬) સુધમસિભાનું પ્રતિપાદન તથા (૩ થી ૩૪) ઉત્તરદિશામાં રહેલા ૨૮
તદ્વીપોનું પ્રતિપાદન.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે, તે એકેન્દ્રિય પ્રદેશો યાવત અનિન્દ્રિય પ્રદેશો છે. • • • જે આજીવો છે, તે બે ભેદ છે - રૂપી અજીવ, અરૂપી અજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદ છે. • સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને પરમાણુ યુગલો. જે અરૂપી આજીવ છે તે સપ્ત ભેદે છે - નોધમસ્તિકાય, ધમસ્તિકાયના દેશ, ધમસ્તિકાયના પ્રદેશ, નોઅધમસ્તિકાય, અધમસ્તિકાયના દેશો, અધમસ્તિકાયના પ્રદેશો, નોઆકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયના દેશો, આકાશાસ્તિકાયના પ્રદેશો, અને અર્વાસમય.
ભગવન! આગનેયી દિશા શું જીવ છે, જીવદેશ છે, જીવપદેશ છે? પૃચ્છા. ગૌતમાં તે જીવ નથી. જીવદેશ છે, જીવ પ્રદેશ પણ છે, અજીવ પણ છે, જીવ દેશ પણ છે, અજીવ પ્રદેશ પણ છે. જે જીવ દેશ છે તે નિયમો (૧) એકેન્દ્રિય દેશ છે. અથવા કેન્દ્રના દેશો અને બેઈન્દ્રિયનો દેશ છે() અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયાના દેશો છે. અથવા (૩) એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. અથવા (૧) એકેન્દ્રિયના દેશો અને તેઈન્દ્રિયના દેશ છે. આ પ્રમાણે ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે યાવતું નિદ્રિયોના ત્રણ ભંગો છે. જે જીવ પ્રદેશો છે, તે નિયમો (૧) કેન્દ્રિયના પ્રદેશો અથવા એકેન્દ્રિયના પ્રદેશો અને ઇન્દ્રિયના પ્રદેશો છે અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો છે. એ પ્રમાણે બધે પ્રથમ ભંગ છોડીને ચાવત અનિન્દ્રિય જાણવું.
જે અજીવો છે, તે બે ભેદ છે - રૂપી અજીવ, અરૂપી આજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદે છે - સ્કંધ ચાવતુ પરમાણુ યુદ્ગલો. જે અરૂપી આજીવ છે, તે સાત ભેદે છે – નોધમસ્તિકાય, ધમસ્તિકાય દેશ, ધમસ્તિકાય પ્રદેશો વાવતું અહૃદ્ધાસમય.
વિદિશામાં જીવો નથી. સર્વત્ર દેશ ભંગ જ જાણવો.
ભગવન ! યાખ્યાદિશા શું જીવ છે? ઐન્દી દિશામાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. નૈઋવિ આગનેયીવ4. વારુણી, ઐન્દ્રીવત્ વાયવ્યા. આનેયીવ4. સૌમા, ઐીવતું. ઈશાની, આનેયીવતું. વિમલામાં જીનો, આગ્નેયીવતું અને જીવો ઐન્દ્રીવતુ જાણવા તમા પણ એ રીતે જ જાણવી. વિશેષ આ - તમામ આરપીના છ ભેદ જ કહેવા. અદ્ધાસમય ન કહેતો.
• વિવેચન-૪૭૫ -
મિથે તે પૂર્વ દિશાની વિવક્ષા પૂર્વવતુ જાણવી. પ્રાવી - પૂવ. ઉત્તરમાં જીવો અને જીવો છે. જીવો-જીવરૂપ, તેમાં જીવો - જીવરૂપ, તેમાં જીવો - એકેન્દ્રિયાદિ છે, અજીવો-ધમસ્તિકાયાદિ દેશાદિ છે. અહીં કહેવા એમ માંગે છે કે – પૂર્વ દિશામાં જીવો અને જીવો છે.
૧૦ ઈત્યાદિ. જેનો દેવતા ઈન્દ્ર છે તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયીના અગ્નિ, ચામ્યાનો ચમ, નૈઈતીનો નિર્ણતિ, વારુણીનો વરુણ, વાયવ્યાનો વાયુ, સૌમ્યાનો
છે શતક-૧૦, ઉદ્દેશો-૧-“દિશા” છે.
- X - X - X - X - X - X – • સૂઝ-૪૭૫ -
રાજગૃહે યાવત આ પ્રમાણે કહ્યું - આ પૂર્વદિશા શું કહેવાય છે ? ગૌતમ! તે જીવરપ, અજીવરૂપ છે. • • આ પશ્ચિમ દિશા શું કહેવાય છે? ગૌતમ! પૂર્વવતું. આ જ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઉદMદિશા અને અધોદિશા રણવી.
ભગવત ! દિશાઓ કેટલી કહી છે ? ગૌતમ! દશ દિશાઓ કહી છે. તે આ - પૂર્વ પૂર્વદક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર, ઉત્તર, ઉત્તર-પૂર્વ ઉર્જા અને અધો.
ભગવાન ! આ દશ દિશાઓના કેટલા નામ કહ્યા છે ? ગૌતમ! દશ નામ કહ્યા છે. તે આ - ઐન્દ્રી, આગ્નેયી, ચમા, નૈતી, વારુણી, વાયવ્યા, સોમા, ઈશાની, વિમલા, તમા.
ભગવા ઐન્દી (પૂર્વ) દિશા જીવ, જીવદેશ, જીવપદેશ, અજીવ, આજીવદેશ, આજીવપદેશ, શું છે? ગૌતમાં તે જીવ યાવત્ જીવ પ્રદેશરૂપ પણ છે. જે જીવ છે તે નિયમા એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય, અનિન્દ્રિય છે. જે જીવદેશ છે, તે નિયમા એકેન્દ્રિય દેશો યાવતુ અનિન્દ્રિય દેશો છે. જે જીવપદેશ
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૧/૪૭૫
સોમ, ઐશાનીનો ઈશાન, દેવતા છે. વિમલપણાથી વિમલા, તમા એટલે રાત્રિ, તદાકારપણાથી તમા એટલે અંધકાર. અહીં ઐન્દ્રી એટલે પૂર્વા, બાકીની આ ક્રમથી જાણવી. વિમલા તે ઉર્ષ્યા, તમા તે અધો છે.
€9
આ દિશાઓ ગાડાની ઉદ્ધિ આકારે છે, વિદિશાઓ મુક્તાવલી આકારે છે. ઉર્ધ્વ અને અધો દિશા રૂચકાકારે છે - ૪ -
નીવવિ૰ ઐન્દ્રી દિશામાં જીવોના અસ્તિત્વથી જીવ છે, તેમ કહ્યું. એ પ્રમાણે જીવદેશ અને જીવપ્રદેશ છે તથા અજીવો પુદ્ગલાદિના અસ્તિત્વથી અજીવ છે. ધર્માસ્તિકાયાદિ દેશોના અસ્તિત્વથી અજીવદેશો છે. એ રીતે અજીવપ્રદેશો પણ છે તેમાં જે જીવો છે, તે એકેન્દ્રિયાદિ છે, અનિન્દ્રિય તે કેવલી. જે જીવ દેશો છે, તે એકેન્દ્રિયાદિ છે. એ રીતે જીવપ્રદેશો પણ છે. જે અરૂપી અજીવો છે, તે સાત ભેદે છે. કઈ રીતે? તે કહે છે -
નોંધસ્થિવાય - એટલે ધર્માસ્તિકાય સમસ્ત, તે પૂર્વ દિશામાં નથી, પણ ધર્માસ્તિકાયનો દેશ, તે તેના એક-દેશ ભાગરૂપ છે. તથા તેના જ પ્રદેશો, તે અસંખ્ય પ્રદેશાત્મકપણાથી તેમાં હોય છે. એ રીતે અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે અને અદ્ધા સમય હોય છે. આ રીતે ઐન્દ્રી દિશામાં આ સાત છે.
આગ્નેયી, ઈત્યાદિ પ્રશ્ન. જીવોનો નિષેધ કરવો કેમકે વિદિશાના. એક પ્રદેશિકત્વથી એક પ્રદેશમાં જીવોના અવગાહનો અભાવ છે. જીવ અસંખ્ય પ્રદેશાવગાહી છે. તેમાં જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, કેમકે એકેન્દ્રિયોનું સકલ લોક વ્યાપકત્વથી આગ્નેયી નિયમા એકેન્દ્રિયદેશોવાળી હોય અથવા એકેન્દ્રિયોના સકલલોક વ્યાપકત્વથી અને બેઈન્દ્રિયોના અલ્પત્વથી ક્યારેક એકાદિના સંભવથી એકેન્દ્રિયોના દેશો-બેઈન્દ્રિયના દેશ કહ્યું અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયના બહુવચનવાળો બીજો ભંગ અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયનું બહુવચનાંત દેશ પદ એ ત્રીજો ભંગ થાય. - - એ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય સાથે પ્રત્યેકના ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે પ્રદેશ પક્ષ પણ કહેવો. વિશેષ આ - બેઈન્દ્રિયાદિમાં પ્રદેશ પદ બહુવચનાંત જ છે. - x - x -
વિમલ્લાહ્ નીવા ના શોરૂં - વિમલામાં જીવોનું અવગાહન હોવાથી (ત્યાં જીવ કહ્યા.) અજીવો, ઐન્દ્રી મુજબ જાણવા, કેમકે તેની સમાન વક્તવ્યતા છે, તમા (અધો) દિશા પણ વિમલાની જેમ જ કહેવી. વિમલામાં અનિન્દ્રિયનો સંભવ છે, તેથી તેના દેશાદિ કહ્યા તે યુક્ત છે, પણ તમામાં તો તેનો અસંભવ છે, તેનું શું? તે, કહે છે, દંડ આદિ અવસ્થા તે આશ્રીને તેના દેશ, દેશો, પ્રદેશોની વિવક્ષા ત્યાં પણ યુક્ત છે.
-
હવે તમામાં વિશેષથી કહે છે અદ્ધા સમય ન કહેવો. સમય વ્યવહાર, સંચરતા એવા સૂર્યાદિના પ્રકાશથી કરાય છે તે તમા દિશામાં નથી, તેથી અહ્વા સમય 11/7
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
ત્યાં કહ્યો નથી. - વિમલામાં પણ તે નથી, તો તેમાં સમય વ્યવહાર કઈ રીતે કહ્યો ?
મેરુના અવયવભૂત સ્ફટિક કાંડમાં સૂર્યાદિપ્રભા સંક્રાંતિ દ્વારથી, તેમાં સંચતિ સૂર્યાદિ પ્રકાશ છે. તેથી. - - જીવાદિ રૂપ દિશાની પ્રરૂપણા કરી, જીવો શરીરીના પણ હોય, તેથી શરીર પ્રરૂપણા કરતા કહે છે –
EC
- સૂત્ર-૪૭૬ :
ભગવન્ ! શરીરો કેટલા છે ? ગૌતમ ! પાંચ-ઔદારિક, યાવત્ કાર્પણ. ભગવન્ ! ઔદારિક શરીર કેટલા ભેદે છે ? અહીં “અવગાહના સંસ્થાન” પદ આખું કહેવું, યાવત્ અલાભહત્વ. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૭૬ ઃ
અવગાહના સંસ્થાન એ પ્રજ્ઞાપનાનું ૨૧મું પદ છે. તે આ રીતે – પાંચ ભેદે કહ્યું, તે આ - એકેન્દ્રિય ઔદારિક શરીર ચાવત્ પંચેન્દ્રિય ઔદાકિ શરીર. બીજી પ્રતમાં આની સંગ્રહ ગાથા મળે છે - કેટલા, સંસ્થાન, પ્રમાણ, પુદ્ગલ રાય, શરીર સંજોગ, દ્રવ્ય - પ્રદેશ બહુ, શરીર અવગાહના. તેમાં કેટલા ? ત્યાં કેટલા શરીરો એમ કહેવું, તે ઔદાકિાદિ પાંચ છે. સંસ્થાનમાં ઔદારિકાદિ સંસ્થાન કહેવા, જેમકે ઔદારિક વિવિધ સંસ્થાનવાળું છે ‘પ્રમાણ’ અહીં તેનું પ્રમાણ કહેવું. જેમકે ઔદારિક, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ છે. તેના જ પુદ્ગલચયો કહેવા. જેમકે ઔદાસ્કિના નિર્વ્યાઘાતથી છ એ દિશામાં અને વ્યાઘાતથી કદાચ ત્રણ દિશા આદિમાં. તેનો જ સંયોગ કહેવો, જેમકે જેને ઔદારિક શરીર છે, તેને વૈક્રિય પણ હોઈ શકે. તેના જ દ્રવ્યાર્થ, પ્રદેશાર્થતાથી અલ્પ બહુત્વ કહેવું જેમકે સૌથી થોડા આહાસ્કશરીરી દ્રવ્યાર્થતાથી છે ઈત્યાદિ - ૪ -
શતક-૧૦, ઉદ્દેશો-૨-‘સંવૃત્તઅણગાર'
— — x - x - X — —
—
ઉદ્દેશા-૧માં શરીરો કહ્યા. શરીરી, ક્રિયાકારી હોય છે, ક્રિયાની પ્રરૂપણા માટે બીજો ઉદ્દેશો છે. તેનું આ પહેલું સૂત્ર –
• સૂત્ર-૪૭૭ :
રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! સંવૃત્ત અણગાર વીરિપથમાં સ્થિત રહીને સામેના રૂપોને જોતો, પાછળના રૂપોને જોતો, ઉર્ધ્વ અને અધો રૂપોને જોતો હોય. તેને ઐપિથિકી ક્રિયા કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? ગૌતમ ! સંવૃત્ત અણગારને યાવત્ ઇપિક્રિયા ન લાગે, સાંપરાયિકી ક્રિયા લાગે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? - x - ગૌતમ ! ને ક્રોધ, માન, માયા, લોભ હોય, એ પ્રમાણે જેમ શતક-૭ ના ઉદ્દેશા-૧માં કહ્યું યાવત્ તે ઉત્સૂત્ર આચરણ જ કરે છે, તેથી કહ્યું કે ચાવત્ સાંપારિકી ક્રિયા લાગે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૨/૪૭૭
ભગવન્ ! સંવૃત્ત અણગારને અવીચીપંથમાં રહીને આગળના રૂપોને જોતા યાવત્ શું તેને ઐપિથિકી ક્રિયા લાગે ? પૃચ્છા. ગૌતમ ! તેને ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? જેમ શતક૭, ઉદ્દેશા-૧-માં કહ્યું. તેમ સૂત્રાનુસાર આચરણ કરતા, તેથી યાવત્ તેને સાંપરાયિક ન લાગે.
• વિવેચન-૪૭૭ :
:
૯૯
સંવૃત્તને સામાન્યથી પ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વાર સંવયુક્તને વીચીપંથમાં રહીને, ત્રિ એટલે સંપ્રયોગ, તે બે છે, તેથી અહીં વીચિ શબ્દથી (૧) કષાયો અને જીવોનો સંબંધ કહેવો. વીયિમાન્ એટલે કષાયવાળો. અથવા (૨) વિવિદ્ પૃથભાવે એ વચનથી જે યથાખ્યાત સંયમથી પૃથક્ થઈ કષાયોદય માર્ગમાં છે તે. અથવા (૩) જે રાગાદિ વિકલ્પોના વિચિંતન પથમાં છે અથવા (૪) જે સ્થિતિમાં સરાગતા હોવાથી વિરૂપા ક્રિયા છે, તે વિકૃતિ માર્ગમાં છે પંચ એટલે માર્ગ.
અવવવામાÆ - અવકાંક્ષતા અથવા અપેક્ષા કરતો, પશિના ગ્રહણથી ઉપલક્ષણત્વથી અન્યત્ર પણ આધારમાં રહીને, જાણવું. ઇર્યાયિકા ક્રિયા કરતો નથી. કેવળ યોગપ્રત્યયા કર્મબંધ ક્રિયા થતી નથી કેમકે તે કાયયુક્ત છે. જેને ક્રોધ, માન, માયા, લોભ છે - અહીં અતિદેશથી આ પ્રમાણે જાણવું - જેના ક્રોધાદિ વ્યચ્છિન્ન છે, તેને ઐપિથિકી ક્રિયા હોય છે. જેના ક્રોધાદિ વ્યચ્છિન્ન ન હોય તેને સાં૫રાયિકી ક્રિયા હોય છે. સૂત્રાનુસાર વર્તનારને ઐપિયિકી ક્રિયા હોય, સૂત્રથી વિરુદ્ધ વર્તનારને સાંપરાયિકી ક્રિયા હોય. વ્યાખ્યા પૂર્વવત્.
સંવૃત્તને ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર છે. તેમાં ‘અવીસિ' એટલે અવીચિવાળો - અકષાયસંબંધવાળો. અથવા યથાસંખ્યાત સંયમથી અપૃથક્, અથવા રાગવિકલ્પ ભાવને નચિંતવતો કે અવિકૃતિવાળો જેમ હોય. - - ક્રિયા કહી. ક્રિયાવાને યોનિ પ્રાપ્તિ થાય, તેથી યોનિ –
• સૂત્ર-૪૭૮,૪૭૯ :
[૪૭] ભગવન્ ! યોનિ કેટલા ભેટે છે ? ગૌતમ ! ત્રણ ભેરે. તે આ – શીતા, ઉષ્ણા, શીતોષ્ણા. એ પ્રમાણે યોનિપદ આખું કહેવું.
[૪૭૯] ભગવન્ ! વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેરે. તે આ – શીતા, ઉષ્ણા, શીતોષ્ણા. એ પ્રમાણે વેદનાપદ સંપૂર્ણ કહેવું યાવત્ ભગવન્ ! નૈરયિકો શું દુઃખ વેદના વેદે? સુખ વેદના વેદે ? અદુઃખ-અસુખ વેદના વેદે ? ગૌતમ ! દુઃખ, સુખ, અદુઃખસુખ ત્રણે વેદના વેદે છે.
• વિવેચન-૪૭૮,૪૭૯ --
અહીં યોનિ એટલે - જેમાં તૈજસ, કાર્પણ શરીરવાળા જીવ, ઔદારિક આદિ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્રિત થાય તે યોનિ. તે ત્રણ ભેદે કહી – શીત એટલે શીતસ્પર્શવાળી, ઉષ્ણસ્પર્શવાળી, દ્વિસ્વભાવ યુક્ત. એ પ્રમાણે
।
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પ્રજ્ઞાપનાનું નવમું યોનિ પદ આખું કહેવું. તે આ - ભગવન્! નૈરયિકોની શું શીત યોનિ, ઉષ્ણુ યોનિ કે શીતોષ્ણ યોનિ હોય છે ? ગૌતમ! શીત પણ છે, ઉષ્ણ પણ છે, પણ શીતોષ્ણ નથી. અહીં એમ કહે છે – પહેલી ત્રણ નસ્ક પૃથ્વીમાં શીત, ચોથીમાં કેટલાંક નસ્કાવાસોમાં નાસ્કોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તે શીત પરિણત છે, તેમાં શીત યોનિ છે, કેટલુંક ક્ષેત્ર ઉષ્ણ સ્પર્શ પરિણત છે, તેની ઉષ્ણ યોનિ છે. પણ તથાસ્વભાવવથી મધ્યમસ્વભાવા યોનિશીતોષ્ણ યોનિ નથી. શીતાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહથી પ્રાયઃ આ પ્રમાણે - સર્વે દેવો અને ગર્ભવ્યુત્પત્તિકોને શીતોષ્ણ યોનિ છે, ઉષ્ણા યોનિ તેજસ્કાયમાં અને ત્રીજી નસ્કોમાં છે. તથા યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે સચિત્ત, અચિત્ત, મિશ્ર, ઇત્યાદિ. સચિત્તાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહગાથા – પ્રાયે - દેવ અને નારકોની અચિત્ત યોનિ છે, ગર્ભવાસમાં મિશ્ર, બાકીનાની સચિત્ત છે.
૧૦૦
-
જો કે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ નિકાય સંભવમાં નાક-દેવોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તેમાં કેટલાંક જીવોનું ગ્રહણ નથી, તેથી અચિત્ત યોનિ છે. ગર્ભવાસ યોનિ મિશ્ર છે. શુક્ર - લોહીના પુદ્ગલોના અચિત્ત ગર્ભાશયના સચેતન ભાવથી, બાકીના - પૃથ્વી આદિ, સંમૂર્છનજ અને મનુષ્યાદનાં ઉપપાત ક્ષેત્રમાં જીવે પરિંગૃહિત, અપરિગૃહિત, ઉભયરૂપે ઉત્પત્તિથી ત્રણ પ્રકારે યોનિ છે.
ભગવન્ ! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે - સંવૃત્ત યોનિ, વિવૃત્ત યોનિ, સંવૃત્ત-વિવૃત્ત યોનિ. તેની સંગ્રહ ગાથા - એકેન્દ્રિય, નાક અને દેવોની સંવૃત્ત યોનિ છે, વિકલેન્દ્રિયોની વિવૃત્ત અને ગર્ભમાં સંવૃત્ત-વિવૃત્ત. એકેન્દ્રિયોને તથા સ્વભાવત્વથી સંવૃત્તા યોનિ, નાસ્કોને પણ સંવૃત્તા, કેમકે નસ્કના નિષ્કુટો, સંવૃત્ત ગવાક્ષ સમાન છે, તેમાં જન્મીને તેઓ વર્ધમાન થઈને, શીત કે ઉષ્ણ નિષ્કુટમાં પડે છે. દેવોને પણ સંવૃત્ત જ છે, કેમકે દેવ શયનીયમાં દૃષ્ટાંતરિતે અંગુલના અસંખ્યાત ભાગ માત્ર અવગાહનાથી દેવ ઉત્પન્ન થાય છે.
ભગવન્ ! યોનિ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – કૂર્મોન્નત, શંખાવર્ત્ત, વંશીપત્રા ઈત્યાદિ. સંગ્રહગાથા - કૂર્મોન્નત યોનિમાં તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ, બલદેવ અને બાકીના લોકો બાકી યોનિમાં થાય છે. સ્ત્રી રત્નની યોનિ સંખાવાં જાણવી, તેમાં ઉત્પન્ન થનાર ગર્ભ નિયમા વિનાશ પામે.
અનંતર યોનિ કહી, ચોનિવાળાને વેદના હોય, તેથી તે કહે છે – વેદના પદ
એ પ્રજ્ઞાપનાનું ૩૫ મું પદ છે. તેને થોડું દર્શાવે છે .
–
ભગવન્ ! નૈરયિક શું શીત વેદના વેદે છે ? પ્રશ્ન. ગૌતમ ! શીત વેદના વેદે. ઉષ્ણ વેદના વેદે, શીતોષ્ણ વેદના ન વેદે. એ પ્રમાણે અસુર આદિ, વૈમાનિક સુધી કહેવા. વેદના ચાર ભેદે · દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. તેમાં પુદ્ગલ દ્રવ્ય સંબંધથી દ્રવ્ય વેદના, નારકાદિ ક્ષેત્ર સંબંધથી ક્ષેત્ર વેદના. નારકાદિ કાળ સંબંધથી કાળ વેદના, શોક-ક્રોધાદિ ભાવથી ભાવવેદના.
-
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦/- ૨/૪૩૮,૪૩૯
૧૦૧
૧૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 • વિવેચન-૪૮૦,૪૮૧ -
જેનું પરિમાણ એક માસ છે, તે માસિકી. તે ભિક્ષ પ્રતિમા-સાધુ પ્રતિજ્ઞા વિશેષ, સ્નાનાદિ પરિકમ વર્જનથી કાયાને વોસિરાવીને અને વધ, બંધ આદિના નિવારણથી દેહનો ત્યાગ કરીને અથવા દેહને ધર્મના સાધનરૂપે પ્રધાનતાથી માનીને (વર્તે). એ પ્રમાણે માસિકી ભિક્ષપ્રતિમા વડે જે કોઈ પરીષહ ઉપ-દેવ, મનુષ્ય કે તિર્યચયોનિકના ઉપજે, તેને સમ્યક પ્રકારે સહે, ખમે, તિતિક્ષે, અધ્યાસિત કરે. તેમાં સ્થાનથી સહે, ક્રોધાદિ અભાવે ખમે, દૈન્યતા અભાવે તિતિ, અથવા મન આદિ વડે સહે.
આરાધિકા થાય છે. હવે આરાધના જે રીતે થાય, જે રીતે ન થાય, તે દેખાડે છે. • x• અકૃત્યસ્થાનને સેવનાર થાય છે. •x - વ્યંતર નિકાય વિશેષ આણપHિવ દેવત્વને પણ ન પામે.
વેદના ત્રણ ભેદે – શારીરિક, માનસિક, શારી-માનસિક. બધાં સંસારી ત્રણે ભેદે પણ છે. સમનસ્કાને ત્રણે ભેદે છે, અસંજ્ઞીને શારીરિક છે. તથા વેદના ત્રણ ભેદે છે - શાતા, અશાતા, શાતાઅશાતા. બધાં સંસારીને ત્રણે ભેદે હોય. વેદના ત્રણ ભેદે – દુ:ખા, સુખા, અદુઃખાસુખા. બધાંને ત્રણે ભેદે – શાતા-અશાતા અને સુખ-દુ:ખમાં આટલું વિશેષ છે - સાતા, અશાતા અનુક્રમથી ઉદયમાં આવતા વેદનીયકર્મ પુદ્ગલના અનુભવ રૂપે છે. સુખ-દુ:ખ એ બીજાથી ઉદીરાતા વેદનીયના અનુભવરૂપે છે.
વેદના બે ભેદે – અભ્યપગમિકા, ઉપકમિકા. જાતે જસ્વીકારી વેદાય, તે આમ્યુપગમિકી, જેમ સાધુ કેશલુંચન, આતાપનાદિ વેદે છે. ઔપકમિડી, તે ઉદયમાં આવેલ-વરાદિ વેદના અથવા જેમાં ઉદીરણા કરીને ઉદયમાં લાવેલી વેદનાનો અનુભવ કરાય છે. બીજી વેદના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને હોય છે, બાકીનાને ઔપકમિટી હોય છે.
વેદના બે ભેદે છે – નિદા અને અનિદા, નિદા-વિવેક સહિત વેદાય તે, વિપરીત તે અનિદા. સંજ્ઞીને બંને પ્રકારે છે, અસંજ્ઞિને અનિદા વેદના છે. અહીં પ્રજ્ઞાપનાની દ્વાર ગાયા છે - સીતા, દ્રવ્ય, શારીરી, શાતા, દુ:ખા, આમ્યુયગમિકી, ઔપકમિટી, નિદા, અનિદા વેદના જાણવી. - x -
વેદનાના પ્રસ્તાવથી વેદનાના હેતુભૂત પ્રતિમાને કહે છે - • સૂત્ર-૪૮૦,૪૮૧ -
[૪૮] ભગવન / માસિકી ભિક્ષુપતિમા સ્વીકારેલ નગારને નિત્ય કાયાને વોસિરાવીને, દેહ ત્યાગીને એ પ્રમાણે માસિકી ભિક્ષુ પ્રતિમા સંપૂર્ણ કહેવી. ચાવતુ દશાપુતસ્કંધ મુજબ ચાવતુ આરાધિતા હોય છે.
[૪૮૧] કોઈ ભિક્ષુ કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તે સ્થાનની આલોચના, પ્રતિકમણ કર્યા વિના કાળ કરે, તેને આરાધના નથી. જો કે, તે સ્થાનની આલોચના-પ્રતિકમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તેને એમ થાય કે પછી હું ચરમ કાળ સમયે આ સ્થાનને આલોચીશ ચાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકારીશ. તે, સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરે તો તેને આરાધના નથી, જે તે, તે સ્થાનની આલોચના-પ્રતિકમણ કરી કાળ કરે, તો તેને આલોચના છે.
ભિક્ષને કોઈ કૃત્ય સ્થાનને સેવીને, તેને એમ થાય કે જે શ્રાવક પણ કાળમાણે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો હું શું અણપષિ દેવત્વ પણ પ્રાપ્ત નહીં કરી શકું? એમ વિચારી છે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે તો તેને આરાધના નથી. જો કે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે તો તેને આરાધના છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
છે શતક-૧૦, ઉદ્દેશો-3-“આત્મઋદ્ધિ” છે
– X - X —— X - X - X - X – બીજા ઉદ્દેશાને અંતે દેવત્વ કહ્યું, અહીં દેવ સ્વરૂપ કહે છે – • સૂત્ર-૪૮૨ -
રાજગૃહે યાવતુ આમ કહ્યું - ભગવન્! દેવ, આત્મઋદ્ધિ વડે યાવતુ ચાર, પાંચ દેવાવાસાંતરોનું ઉલ્લંઘન કરે છે, અને પછી બીજી ઋદ્ધિથી ઉલ્લંઘન કરે છે ? હા, ગૌતમ ! તેમ છે. એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. વિશેષ આ - તે અસુકુમારોના આવાસો ઉલ્લંઘે છે, બાકી પૂર્વવતું. એ પ્રમાણે આ ક્રમથી ચાવતુ ખનિતકુમાર કહેતા. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિક યાવતુ તેનાથી આગળ બીજી ઋદ્ધિથી જાય છે.
ભગવન્! અતાહિક દેવ મહાહિક દેવની વચ્ચોવચ્ચે થઈને જઈ શકે? ના, અર્થ યોગ્ય નથી. ભગવન! સમદ્ધિક દેવ સમદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, આ અર્થ સમર્થ નથી. પણ જે તે પ્રમત્ત હોય તો જઈ શકે. ભગવન! તે વિમોહિત કરીને જાય કે અવિમોહિત કરીને જય? ગૌતમાં વિમોહિત કરીને જવા સમર્થ છે, વિમોહિત કર્યા સિવાય નહીં. તે શું પૂર્વે વિમોહિત કરી પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત કરે? ગૌતમાં પૂર્વે વિમોહિત કરી પછી જાય, પરંતુ પહેલા જઈને, પછી વિમોહિત ન કરે.
મહાદ્ધિક દેવ, ભગવતુ ! અલારદ્ધિક દેવની વવસથી જઈ શકે? હા, જઈ શકે. ભગવના વિમોહિત કરીને કે વિમોહિત કર્યા વિના જવાને સમર્થ છે? ગૌતમ ! વિમોહિત કરીને અને ન કરીને. બંને રીતે સમર્થ છે, ભગવાન ! તે પૂર્વે વિમોહિત કરી, પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિd કરે ?
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦-૩/૪૮૨
૧૦૩
ગૌતમ! પૂર્વે વિમોહિત કરીને પછી પણ જાય, પૂર્વે જઈને પછી પણ વિમોહિત કરે. • • • ભગવદ્ ! અલ્પBદ્ધિક અસુરકુમાર મહાદ્ધિક અસુરકુમારની વચ્ચોવચ્ચથી જઈ શકે ? તે અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અસુરકુમામાં પણ ત્રણ આલાવા કહેવા, જેમ સામાન્યથી દેવમાં કહ્યા. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણતું. સંતર, જ્યોતિકમાં એમ જ છે.
ભગવાન ! આઋદ્રિક. દેવ, મહર્વિક દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. સમઋદ્ધિક દેવ સમાદ્ધિકા દેવીની મદળેથી જઈ શકે ? પૂર્વવત દેવ સાથે દેવીનો દંડક પણ વૈમાનિક પત્તિ કહેવો.
ભગવન અદ્ધિકા દેવી, મહાદ્ધિક દેવની વચોવરયથી જઈ શકે? એ પ્રમાણે. આના પણ ત્રણ દંડક કહેવા. યાવત મહાકદ્ધિા વૈમાનિકી દેવી, અદ્ધિક વૈમાનિકની વચ્ચોવચ્ચથી જઈ શકે? હા, જઈ શકે.
ભગવાન ! અત્રકદ્ધિના દેવી, મહાદ્ધિા દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સમગ્રહિદ્રક દેવી, સમદ્ધિક દેવીની સાથે, તેમજ જાણવું. મહહિક દેવીને લાકદ્ધિક દેવી સાથે પૂર્વવત. એ રીતે એકએકના ત્રણ-ત્રણ આલાવા કહેવા યાવત્ ભગવન્! મહદ્ધિક વૈમાનિકી, અાદ્ધિક વૈમાનિકીની વચ્ચોવચ્ચેથી નીકળી શકે ? હા, નીકળી શકે. ભગવન્! તેણી શું વિમોહિત કરીને જવા સમર્થ છે? પૂર્વવત ચાવવ પૂર્વે જઈને, પછી પણ વિમોહિત કરે. આ ચાર દંડકો છે.
૧૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કરીશું, શયન કરીશું, ઉભા રહીશું, બેસીશું, આળોટીશું -..
આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છણી, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાનુલોમા ભાષાનો... અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃn ભાષાનો - - - શું ભાષા પ્રાપની છે ? આ ભાષા મૃષા નથી ? :- હા, ગૌતમ! આ આશ્રય કરીશું ઈત્યાદિ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૮૩ થી ૪૮૬ :
હૃદય અને યકૃત - જમણી કુક્ષીણત, ઉદરનો અવયવ વિશેષ. મત્તા - અંતરાલમાં. - “ખુ-ખુ” શબ્દ કહ્યો. તે ભાષારૂપ છે, તેથી ભાષા વિશેષને ભાષણીયવથી દર્શાવવાને માટે કહે છે -
થ - પ્રશ્નાર્થ માટે છે, ભગવંત મહાવીને આમંત્રીને ગૌતમ સ્વામી પૂછે છે. - અમે આશ્રયણીય વસ્તુનો આશ્રય કરીશું, શયન કરીશું, ઉંચા સ્થાને રહીશું, બેસીશું, સંથારામાં રહીશું આદિ ભાષા શું પ્રજ્ઞાપની છે ? આ ઉપલક્ષણ પર વચનથી ભાષા વિશેષનું પ્રજ્ઞાપનીયત્વ પૂછ્યું. હવે ભાષાજાતિનું તે પૂછે છે ? માતof આદિ બે ગાયા
(૧) આમંત્રણી - હે દેવદત્તા આદિ સંબોધન. આ ભાષા વસ્તુના અવિધાયકવા અને નિષેધકત્વથી સત્યાદિ ત્રણ ભાષા સ્વરૂપના વિયોગથી ‘સત્યામૃષા' ભાષા પ્રજ્ઞાપનાદિમાં કહી છે. એ પ્રમાણે આજ્ઞાપની આદિ.
(૨) આજ્ઞાપની - બીજાને આજ્ઞાપન કાર્યમાં પ્રવર્તતી. જેમકે ઘડો બનાવો. - (3) - ચાયની - ‘વસ્તુ વિશેષને આપો' એ રીતે માંગવારૂપ.
(૪) પ્રચ્છની - અવિજ્ઞાન સંદિગ્ધ અર્ચના જ્ઞાનાર્થે તેના અભિયુક્તને પ્રેરણારૂપ. • (૫) : પ્રજ્ઞાપની - શિષ્યને ઉપદેશ દેવારૂપ. જેમકે - પ્રાણ વધથી નિવૃત, દીઘયુિષ અને અરોગી થાય છે અને પ્રજ્ઞાપની ભાષા કહી છે.
(૬) પ્રત્યાખ્યાની - હવે હું આ - આ યાચીશ નહીં એવા નિયમરૂપ.
(૩) ઈચ્છાનુલોમા • બીજાની ઈચ્છાને અનુસરવી કે પોતાની ઈચ્છાને પ્રગટ કરવી. - (૮) - અનભિગૃહીતા - અર્ચને ન જાણવાથી જે કહેવાય છે.
(૯) અભિગૃહીતા-અર્ચના જ્ઞાનથી જે બોલાય છે. તે. ઘટવતું.
(૧૦) સંશયકરણી - જે અનેકાર્યની પ્રતિપત્તિ કરી છે તે સંશય કરણી છે. જેમ “સૈધવ' શબ્દ પુરષ-લવણ-વાજિ અર્થમાં પ્રવર્તે છે.
(૧૧) વ્યાકૃતા • સ્પષ્ટાર્થવાળી, (૧૨) અથાકૃતા ગંભીર શબ્દાર્થવાળી અથવા અસ્પષ્ટ ઉચ્ચારવાળી ભાષા.
પ્રજ્ઞાપની-જેના વડે અર્થ કહેવાય છે, અર્થ કથની વક્તવ્યા. તે મૃષા ભાષા નથી. મૃષા એટલે અર્થને ન જણાવનારી કે અવકતવ્યા નહીં.
‘આશ્રય કરીશું’ ઈત્યાદિ ભાષા ભવિષ્યકાળ વિષયક છે. તે અંતરાયના
- વિવેચન-૪૮૨ -
આત્મઋદ્ધિથી એટલે પોતાની શક્તિથી, જેની પોતાની જ ઋદ્ધિ છે, તે આત્મઋદ્ધિક. દેવ, સામાન્યથી કહ્યા. વીડkતે - ઉલ્લંધેલ. પ પ - પરમહદ્ધિ વડે અથવા પરાદ્ધિક, વોદિત્તા - ધુમ્મસ આદિ અંધકાર કરવા વડે મોહ ઉપજાવીને, તે જોતો ન હોય તે રીતે ઉલ્લંઘન કરે. એ પ્રમાણે અસુરકુમારના ત્રણ આલાવા - અપકદ્ધિક-મહાદ્ધિકનો એક, બંને સમદ્ધિકનો બીજો, મહાઋદ્ધિકઅઋદ્ધિકનો ત્રીજો.
ચાર દંડક આ રીતે - (૧) સામાન્યથી દેવ વડે, (૨) ત્રણ આલાવા યુક્ત દેવ-દેવી દંડક, વૈમાનિકાંત, (3) દેવી-દેવી દંડક વૈમાનિકાંત બીજ, (૪) એ પ્રમાણે દેવી-દેવીનો. -- દેવક્રિયા કહી. તે અતિ વિસ્મયકારી હોય છે, તેથી વિસ્મયકર બીજી વસ્તુનો પ્રશ્ન કરતાં કહે છે -
• સૂત્ર-૪૮૩ થી ૪૮૬ :
[૪૮] ભગવન ! દોડતો ઘોડો “બુ-બુ’ (શબ્દ) કેમ કરે છે ? ગૌતમ! દોડતા ઘોડાના હૃદય અને યકૃતની વચ્ચે આવો કર્કટ નામક વાયુ ઉત્પન્ન થાય છે, જેથી દોડતો ઘોડો “બુ-ખુ' (શબ્દ કરે છે.)
[૪૮૪ થી ૪૮૬) ભગવન ! આમે (આ બાર પ્રકારની ભાષાનો) આશ્રય
Page #60
--------------------------------------------------------------------------
________________
૧-૩/૪૮૩ થી ૪૮૬
૧૦૫
સંભવથી વ્યભિચારિણી પણ થાય. તથા એકાર્ચ વિપયા હોવા છતાં બહુવચનાતપણે કહી છે. તથા આમંગણી આદિ વિધિ-નિષેધથી સત્યભાપાવતુ નિયત નથી, તેથી આ વક્તવ્યા શું છે ? - X • આશ્રય કરીશું, ઈત્યાદિ અનવધારણત્વથી વર્તમાન યોગ વડે - x• પ્રજ્ઞાપની જ છે. આમંત્રણ આદિ પણ વસ્તુના વિધિ-પ્રતિષેધ વિધાયકવથી જે નિસ્વધ પુરુષાર્થ સાધની છે તે પણ પ્રજ્ઞાપની જ છે.
શતક-૧૦, ઉદ્દેશો-૪-“શ્યામહસ્તી” છે
- X - X - X - X - X - X - o ઉદ્દેશા-1-માં દેવ વક્તવ્યતા કહી, ચોથામાં પણ તે જ છે – • સૂત્ર-૪૮૭ :
તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, વર્ણન. દૂતિપલાશ ચૈત્ય હતું, સ્વામી પધાર્યા. ચાવતુ પતિ પાછી ફરી.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર ચાવતુ ઉક્ત જાનુ ચાવત વિચરતા હતા.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય શ્યામહસ્તી નામે અણગાર, પ્રકૃત્તિબદ્ધક યાવત્ રોહ સમાન ચાવતુ ઉtdજાનૂ યાવત્ વિચરતા હતા. ત્યારે તે શ્યામહતી અણગાર, શ્રદ્ધા ઉત્પન્ન યાવતુ ઉંચા. ઉઠીને ગૌતમસ્વામી હતા. ત્યાં આવ્યા. આવીને ગૌતમસ્વામીને જણ વખત પ્રદક્ષિણા કરી ચાવતુ પપાસતા આ પ્રમાણે કહ્યું –
ભગવદ્ ! અસુરકુમાર સુરેન્દ્ર ચમરને પ્રાયશ્ચિjશક દેવો છે ? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો - x - ? હે શ્યામહતી ! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ હીપમાં ભરતક્ષેત્રમાં કાર્કદી નામે નગરી હતી, વર્ણન. તે કાર્કદી નગરીમાં (પરસ્પર) સહાયક તેત્રીશ ગૃહપતિ શ્રમણોપાસક રહેતા હતા. જે આ યાવતુ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા, પાપ-પુન્ય તાવને પામીને વિચારતા હતા. ચાવત તે સહાયક મીશ ગાથાપતિ શ્રાવકો પૂર્વે ઉગ્રઉગ્રવિહારી, સંવિનમ્નવિન વિહારી થઈને ત્યારપછી પસ્થા - પાર્થસ્થવિહારી, આવઝ-અવસવિહારી, કુશીલ-કુશીલવિહારી, યથાણંદ-વ્યથાછંદવિહારી થઈ ગયા. ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પયય પાળીને અમિાસિકી લેખના વડે આત્માને ઝોસિત કરીને ત્રીશ ભકતોને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાણે કાળ કરીને અસુરેન્દ્ર, અસુરકુમારાજ ચમરના ત્રાયશિક દેવપણે ઉપજ્યા.
ભગવનું જ્યારથી તે કાકંદરા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક અસુરેન્દ્ર ચમરના ત્રાયશિંશક દેવપણે ઉપજેલ છે, ત્યારથી ભગવત્ ! શું એવું
૧૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કહેવાય છે કે – ચમરને કાય»િશક દેવ છે ?
ત્યારે ગૌતમ સ્વામી, શ્યામહdી અણગાર પાસેથી આ પ્રમાણે સાંભળીને શકિત, કાંક્ષિત, વિચિકિત્સક થઈ ઉઠ્ઠા, ઉત્થાનથી ઉઠીને ચામહdી અણગાર સાથે ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું કે –
ભગવન્! અસુરેન્દ્ર સુરરાજ ચમરને પ્રાયશિક દેવો છે ? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો ? એ પ્રમાણે તે બધું જ કહેવું ચાવતું ત્યારથી એમ કહેવાય છે કે ચમરને કાયઅિંશક દેવ છે?
તે અર્થ યોગ્ય નથી. ગૌતમ ! ચમરેન્દ્રના પ્રાયઅિંશક દેવોના નામ શાશ્વત કહ્યા છે. જે કી ન હતા તેમ નથી, કદી નથી તેમ નથી, કદી નહીં હોય તેમ પણ નથી. યાવતુ અભુચ્છિન્ન નયાપેક્ષાએ નિત્ય છે, એક રયવે છે. - બીજ ઉપજે છે.
ભગવન્! વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલીને ત્રાયઅિંશક દેવો છે? હા, છે. ભગવાન ! એમ કેમ કહ્યું - x • છે ? ગૌતમ! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં બિભેલનામે સંનિવેશ હતું-વર્ણન. તે બિભેલ સંનિવેશમાં જેમ ચમમાં કહ્યું તેમ યાવત ઉપજ્યા. ભગવન જ્યારથી તે બિભેલકા પરસ્પર સહાયક 33-ગૃહપતિ શ્રાવકો બલીન્દ્રના (ગાયઅિંશક દેવ થયા છે ) બાકીનું પૂર્વવત ચાવતુ અનોચ્છિત્ત જયાર્થતાથી નિત્ય છે. એક સ્ટવે છે . બીજ ઉપજે છે.
ભગવન્! શું નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણને પ્રાયઅિંશક દેવો છે ? હા, છે. એમ કેમ કહો છો યાવતું પ્રાયશિક દેવો છે ? ગૌતમ ! ધરણેન્દ્રના પ્રાયઅિંશક દેવ એ શાશ્વત નામ છે. જે કદી ન હતું એમ નહીં ચાવતુ એક વે છે - બીજ ઉપજે છે. • • આ રીતે ભૂતાનંદને યાવતુ મહાઘોષને પણ જાણtd. - - ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શકને છે? પ્ર. , છે. ભગવાન એમ કેમ કહ્યું ચાવત ત્રાયઅિંશક દેવ છે ?
ગૌતમ. એ પ્રમાણે - તે કાળે, તે સમયે આ જ જંબૂઢીપમાં ભરતક્ષેત્રમાં પલાશક નામે સંનિવેશ હતું - વર્ણન. તે પાતાશક સંનિવેશમાં (પરસ્પર) સહાયક 35 ગાથાપતિ શ્રાવક જેમ ચમરના કહ્યા, તેમ રહેતા હતા. તે સહાયક 33 ગાથાપતિ શ્રાવક પૂર્વે અને પછી પણ ઉગ્ર-ઉગ્રવિહારી, સંવિનં-સંવિન વિહારી થઈને ઘણાં વર્ષો શ્રાવક ય િપાળીને માસિક સંખનાથી આત્માને ઝોસિત કરીને 30 ભકતોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને અમાસે કાળ કરીને ચાવતુ ઉન્ન થયા. - - ભગવાન ! જયારથી આ પલાશિકા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક ઈત્યાદિ ચમર માફક જાણવું ચાવત ઉપજે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૪/૪૮૭
ભગવન્ ! ઈશાનને, શક માફક કહેવું. વિશેષ આ . ચંપા નગરીમાં યાવત્ ઉપજ્યા. ભગવન્ ! જ્યારથી સંપિકા પરસ્પર સહાયક ૩૩-ગૃહપતિ ઈત્યાદિ પૂર્વવત્, યાવત્ બીજા ઉપજે છે.
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સનકુમારની પૃચ્છા, હા, છે. એમ કેમ કહ્યું? ધરણેન્દ્રની માફક જાણવું, એ રીતે યાવત્ પણતે, અચ્યુતે યાવત્ ઉપજે છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૮૭ :
ત્રાયશ્રિંશા એટલે મંત્રીરૂપ. ૩૩ એવા પરસ્પર સહાયકારી કુટુંબ નાયકો. ઉગ્ર-ભાવથી ઉદાત્ત. ઉગ્રવિહારી-સત્ અનુષ્ઠાનત્વથી ઉદાત્ત આચારવાળા. સંવિગ્નમોક્ષ પ્રતિ ચાલતા કે સંસારથી ડરેલા. સંવિગ્નવિહારી-જેને સંવિગ્ન અનુષ્ઠાન છે તે.
પાર્શ્વસ્થા-જ્ઞાનાદિથી બહિર્તી. પાર્શ્વસ્ય વિહારી - સદાકાળ પાર્શ્વસ્ય સમ આચારવાળા. અવસન્ન-આળસથી અનુષ્ઠાનને અસમ્યક્ કરવાથી શ્રાંત-અવસન્ન. અવસન્નવિહારી - આ જન્મ શિથિલાચારી. કુશીલ-જ્ઞાનાદિ આચારને વિરાધનારા. કુશીલ વિહારી-આજન્મ જ્ઞાનાદિ આચારને વિરાધનારા. અહાછંદ-ચથા કથંચિત્ આગમ
પરતંત્રતાથી અભિપ્રાય-પ્રવચન અર્થોમાં બોધ જેઓનો છે તે. યથાછંદ વિહારી - આજન્મ યથા છંદ.
શતક-૧૦, ઉદ્દેશો-૫---દેવી' છે
૧૦૭
— — — — — x — x —
૦ ઉદ્દેશા-૪-માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવી વ્યક્તવ્યતા.
• સૂત્ર-૪૮૮,૪૮૯ +
[૪૮૮] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવત્ પર્યાદા પાછી ગઈ. - - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણાં અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપન્ન હતા આઠમાં શતકના સાતમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે યાવત્ વિચરતા હતા.
ત્યારે તે સ્થવિર ભગવંતોને શ્રદ્ધા યાવત્ શંકા જન્મી. ગૌતમસ્વામીની જેમ સાવર્તી પર્યાપારાતા (ભગવંતને) આ પ્રમાણે પૂછ્યું .
-
-
ભગવન્ ! સુરેન્દ્ર અસુરકુમારરાજ યમરને કેટલી અગ્રમહિષી છે ? હે આર્યો ! ચ. કાલી, રાજી, રજની, વિદ્યુત, મેધા. તેમાં એક એક અગમહિષીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર વિક્ર્વવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૪૦ હજાર દેવીઓ છે, આ એક વર્ગ થયો.
ભગવન્! સુરેન્દ્ર અસુરકુમારરાજ રામર, ચમસંયા રાજધાનીમાં સુધર્માંસભામાં ચમર સિંહાસન ઉપર બેસીને તે વર્ગ સાથે દિવ્ય ભોગો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભોગવવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! એમ કેમ કહો છો - x - ? હે આયેં! અસુરેન્દ્ર સમરની સમરસંસા રાજધાનીમાં સુધર્માંસભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજ્ર મય ગોળ-વૃત્ત ડબ્બામાં જિનેશ્વરના ઘણાં અસ્થિઓ રાખેલા છે. જો કે અસુરેન્દ્ર રામર, બીજા ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓને માટે અર્ચનીય, વંદનીય, નમસ્કારણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-ચૈત્ય-દેવરૂપ અને પર્યુપાસનીય છે. જિનઅસ્થિના પ્રણિધાનમાં (યાવત્-ભોગ ભોગવવા) સમર્થ નથી, તેથી હે આર્યો! એમ કહ્યું કે અસુરેન્દ્ર સમર યાવત્ સમાંચામાં યાવત્ સમર્થ નથી. પણ હે આર્યો! અસુરેન્દ્ર સમર, ચમચંચા રાજધાનીની સુધસભામાં ચમરસિંહાસને બેસીને ૬૪૦૦૦ સામાનિક દેવો, ત્રાયશ્રિંશક દેવો યાવત્ બીજા ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે પરિવરીને મહાનિનાદની સાથે યાવત્ ભોગ ભોગવતા વિચરવા સમર્થ છે. કેવળ પરિવાર ઋદ્ધિનો ઉપભોગ કરી શકે, પણ મૈથુનનિમિત્તક ભોગ ભોગવી ન શકે.
૧૦૮
[૪૮] ભગવન્ ! અસુરેન્દ્ર, અસુકુમાર રાજ સમરના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? હે આર્યો ! ચાર. તે આ - કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. તે પ્રત્યેક દેવીનો એક એક હજારનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, બીજી એક-એક હજાર દેવીના પરિવારને વિપુર્વવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વ-પર થઈને ૪૦૦૦ દેવી થાય. તે એક વર્ગ થયો.
ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ સમરનો સોમ લોકપાલ સોમા રાજધાનીમાં સુધસભામાં સોમ સીંહાસને બેસીને આ દેવીવર્ગ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ? બાકીનું ામરની જેમ જાણવું. વિશેષ આ - પરિવાર સૂચભિદેવની જેમ જાણવો. યાવત્ મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે.
ભગવન્ ! સમરેન્દ્રના યમ લોકપાલને કેટલી અગ્રમહિષી છે ? પૂર્વવત્. વિશેષ આ - રાજધાની યમા જાણવી. બાકીનું બધું સોમ લોકપાલ મુજબ છે. એ પ્રમાણે વરુણનું પણ જાણવું. રાજધાની વરુણા કહેવી. એ પ્રમાણે વૈશ્રમણને પણ જાણવો. રાજધાની વૈશ્રમણા કહેવી. બાકી બધું પૂર્વવત્ યાવત્ મૈથુન
નિમિત્ત ભોગ ન ભોગવે.
ભગવન્ ! ટૈરોચનેન્દ્ર બલીની પૃચ્છા. હે આર્યો ! પાંચ ગ્રમહિષીઓ છે. તે આ − શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. તેમાં પ્રત્યેક દેવીનો આઠઆઠ હજાર દેવીનો પરિવાર છે. બાકી મર મુજબ. વિશેષ આ – રાજધાની બલિયંયા છે. પરિવાર વર્ણન ‘મોક' ઉદ્દેશક માફક જાણવું. બાકી પૂર્વવત્. યાવત્ મૈથુન નિમિત્તક ભોગ ન ભોગવે.
ભગવન્ ! બલીના સોમલોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર મેનકા, સુભદ્રા, વિજયા, અશની. તેમાં પ્રત્યેક દેવીનો પરિવાર
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૫/૪૮૮,૪૮૯
૧૦૯
આદિ, અમરેન્દ્રના સોમ લોકપાલની જેમ જાણવો. એ પ્રમાણે વૈશ્રમણ સુધી કહેવું.
ભગવના નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણને કેટલી અગમહિષીઓ છે? હે આયl . - ઈલા, શુકા, સતારા, સૌદામિની, ઈન્દ્રા, ઘનવિધુતું. તે પ્રત્યેક દેવીનો છ-છ હજાર દેવીનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી છ-છ હાર દેવીના પરિવારને વિકુવો સમર્થ છે. એ પ્રમાણે પૂવ-પરથી ૩૬,ooo દેવી થઈ. તે આ દેવી વર્ગ છે. ભગવના ધરણ, સમર્થ છે? પૂર્વવત. વિશેષ આ - ધરણા રાજધાનીમાં ધરણ સીહાસન ઉપર સ્વપરિવાર ઈત્યાદિ, બધું પૂર્વવત્ જાણવું.
ભગવત્ નામકુમારેદ્ર ધરણના કાલપાલ લોકપાલને કેટલી અગમહિણીઓ છે ? હે આયા ચાર. – અશોકા, વિમલા, સુભા, સુદર્શના. તે પ્રત્યેકને ઈત્યાદિ ચમરેન્દ્રના લોકપાલ માફક કહેવું એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલ માટે પણ જાણતું.
ભગવન ! ભૂતાનંદની પૃચ્છા. હે આયા છે અગ્રમહિષી છે - ફૂપા, સૂપાંશા, સુરૂષા, રૂકાવતી, રૂપકાંતા, ફૂપાભા. પ્રત્યેક દેવીનો ઈત્યાદિ ધરણેન્દ્ર માફક જાણવું. * * ભગવન ! ભૂતાનંદના નાગવિત લોકપાલ વિશે પૃચ્છા. હે આર્યો ! ચાર અગ્રમહિણી છે – સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના. તેમાં પ્રત્યેક દેવીનો પરિવારાદિ ચમરના લોકપાલની માફક કહેવું. એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલમાં પણ જાણવું.
- જે દક્ષિણ દિશાવતી ઈન્દ્રો છે, તેનું કથન ધરણેન્દ્ર સમાન, લોકપાલોનું કથન પણ ધરણેન્દ્રના લોકપાલની જેમ છે. ઉત્તરના ઈન્દ્રોનું કથન ભૂતાનંદ માફક, તેના લોકપાલો, ભૂતાનંદના લોકપાલવતુ છે. વિશેષ આ - બધાં ઈન્દ્રોની રાજધાનીઓ, સહારાનોના નામ ઈન્દ્રના નામની સર્દેશ જાણવા. પરિવાર આજ શતકના પહેલાં ઉરાવતુ છે. બધાંના લોકપાલોની રાજધાની, સહાયની લોકપાલના નામ મુજબ જાણવા, પરિવાર ચમરના લોકપાલ કાલની માફક જાણવો.
ભગવાન ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની કેટલી અગમહિષી છે ? હે આયd ચાર તે આ - કમલા, કમલપભા, ઉપલા, સુદર્શના. તેમાં પ્રત્યેક દેવીનો એક-એક હજાર દેવીનો પરિવાર છે બાકીનું ચમરના લોકપાલ માફક જાણવું. પરિવાર તેમજ છે. વિશેષ આ - કાલા રાજાનીના કાલ સીંહાસન બાકી પૂર્વવત. મહાકાળ પણ તેમજ છે.
ભગવન ! ભૂતેન્દ્ર ભૂધરાજ સુરૂપની કેટલી અગમહિષી છે ? હે આર્યો ચાર, - રૂપવતી, બહુરૂપા, સુરપા, સુભગા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ ભર્યું કાલની માફક જાણવું. એ રીતે પ્રતિરૂપની છે.
૧૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન / પૂર્ણભદ્ર યોદ્રની પૃચ્છા. હે આ ચાર અગમહિષીઓ છે - પૂણી, બહયુઝિકા ઉત્તમ, તારા. તેની દેવી ઈત્યાદિ બધું કાળની માફક જાણવું. એ પ્રમાણે માણિભદ્ર પણ ગણવા.
ભગવાન ! રાક્ષસોન્દ્ર ભીમની પૃછા. હે ! ચાર ગમહિણીઓ છે. – પs, પદ્માવતી, કનકા રતનપભા. તેને પ્રત્યેકને દેવી આદિ બધું ‘કાળ' માફક જાણવું. એ પ્રમાણે મહાભીમને પણ કહેવો.
ભગવાન ! કિરની પૃચ્છા. હે આર્યો ! ચાર જગમહિષી છે. અવતંસા, કેતુમતી, રતિસેના, રતિપિયા. બાકી પૂર્વવત. કિધુરુષને તેમજ છે.
ભગવાન ! સત્વરની પૃચ્છા હે આર્યો ! ચાર અગમહિષી છે - રોહિણી, નામિકા, હી, પુષ્પવતી. તે પ્રત્યેકનો દેવી પરિવારાદિ પૂર્વવત્ છે એ પ્રમાણે મહાપુરુષની પણ ગણવી.
ભગવાન ! અતિકાયની પૃચ્છા. હે આય! ચાર અગ્રમહિષી છે - ભુજંગા, ભુજંગવતી, મહાકછા, છૂટા, બાકી પૂવવ4. મહાકાય તેમજ છે.
ભગવાન ! ગીતરતીની પૃચ્છા. હે આર્યો ! ચાર, અગમહિણી છે - સુઘોષા, વિમલા, સુવર, સરસવતી. તેનો દેવી પરિવાર ઇત્યાદિ પૂર્વવતુ એ પ્રમાણે ગીતયશસની પણ જાણવી. • - આ બધાં ‘કાળ' માફક જાણવા. વિશેષ આ - રાજધાની, સીંહાસન સર્દેશ નામવાળા જાણતા. બાકી પૂર્વવતું.
ભગવના જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની પૃચ્છા. હે આયોં ! ચાર અગમહિષી છે - ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, પ્રભંકસ. એ પ્રમાણે જેમ
વાભિગમમાં સ્મોતિક ઉદેશામાં છે, તેમ કહેવું. • • સૂર્યની પણ સૂર્યપભા, આતપાભા, અસ્થિમાલી, પ્રભંકરા અગ્રમહિષી છે. બાકી પૂર્વવતું. ચાવતું મૈથુનપત્યયક ભોગ ભોગવી ન શકે.
ભગવનું અંગાર મહાગ્રહની કેટલી અગમહિષીઓ છે ? હે આયોં ! ચાર, - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ ચંદ્ર માફક જાણવું. વિશેષ આ • અંગારાવર્તસક વિમાને અંગારક સહાસન છે. બાકી પૂર્વવત. એ પ્રમાણે યાવત વિકાલક પણ જાણવો. એ રીતે ૮૮ મહાગ્રહો ભાવકેતુ સુધી કહેવા. વિશેષ માં - અવતંસક, સીંહાસનો સËશનામવાળા છે. બાકી પૂર્વવતું.
ભગવન! દેવેન્દ્ર દેવરાજ શકની પૃચ્છા. હે આર્યો. આઠ અગ્રમહિષીઓ છે - પડઘા, શિવા, શ્રેયા, અંજ અમલા, અપ્સરા, નામિકા, રોહિણી. તે પ્રત્યેકને સોળ-સોળ હજારનો પરિવાર છે તે પ્રત્યેક દેવી બીજી ૧૬,ooo દેવીને વિકવવા સમર્થ છે તે એક વર્ગ. ભગવા દેવેન્દ્ર શક સૌધર્મ કલામાં - સૌંધમવતંસક વિમાનમાં સુધમસભામાં શક સીંહાસન દેવી વર્ગ સાથે (ભોગ ભોગવવા સમર્થ છે?) બાકી બધું ચમરવ4. વિશેષ • પરિવાર
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૬
૧૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તે આ ગુટિત. એ પ્રમાણે ૮૮ મહાગ્રહો કહેવા. બંને વક્તવ્યતા કહી જ છે. બાકીના તો લોહિતાક્ષ, શનૈશ્ચર, ધુણિક, પ્રાધુણિકાદિ કહેવા.
વિમાનો જેમ તૃતીય શતકમાં છે. તેમાં સોમના કહેલા જ છે. યમ-વરણવૈશ્રમણનું ક્રમથી વરસૃષ્ટ, સ્વયંજલ, વલ્થ વિમાન છે. જેમ ચોથા શતક મુજબક્રમથી તે ઈશાન લોકપાલોના આ નામો છે. સુમન, સર્વતોભદ્ર, વલ્થ, સુવg.
૧૦/-/૫/૪૮૮,૪૮૯ મોકા ઉદ્દેશ મુજબ છે.
ભગવતુ. દેવેન્દ્ર દેવરાજ સોમ લોકપાલની કેટલી અગ્રમહિણીઓ છે ? હે આ ચાર - રોહિણી, મદના, ચિત્રા, સોમા. - x • બાકી બધું ચમરના લોકપાલ માફક જાણવું. વિશેષ આ • સ્વયંપભ વિમાનમાં, સુધમસિભામાં સોમ સીંહાસન ઉપર, બાકી પૂર્વવત. એ પ્રમાણે સાવત્ વૈશ્રમણ. વિશેષ આ - વિમાનો, બીજા શતક મુજબ..
ભગવના ઈશાનની પૃચ્છા. હે આર્યો અlઠ, મહિણી છે – કુણા, કૃણરાજી, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. તે પ્રત્યેકની દેવી આદિ શક માફક ગણવી. ભગવતી દેવેન્દ્ર ઈશાનના સોમ લોકપાલની કેટલી અગમહિષીઓ છે? છે આ ચાર – પૃedી, રાજી, રજની, વિધd. • x • બાકી બધું શકના લોકપાલો મુજબ જાણવું. એ પ્રમાણે વરુણ પર્યન્ત ગણવું. વિશેષ આ - વિમાનો ચોથા શતક મુજબ કહેવા. બાકી બધું પૂર્વવતું. ચાવતું મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે. ભગવંતા છે એમજ છે, એમ જ છે. - X -
• વિવેચન-૪૮૮,૪૮૯ :
તવ - વર્ગ. વજમય ગોલક આકાર વૃત સમુગકા. તેમાં જિનેશ્વરના અસ્થિ છે. ચંદનાદિ વડે અર્ચનીયસ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્કરણીય, પુષ્પોથી પૂજનીય, વસ્ત્રાદિ વડે સકારણીય, લ્યાણ બુદ્ધિ વડે પ્રતિપત્તિ વિશેષથી, સન્માનનીય અને પપાસનીય.
વાવ - અહીં ચાવતુ કરણથી – નૃત્ય, ગીત, વાલ્મિ, સંસી, તલ, તાલ, ગુટિત, ઘનમૃદંગાદિના વથી દિવ્ય ભોગ ભોગોને (ભોગવતો) તેમાં મન્ - મોટા આહત - અચ્છિન્ન આખ્યાનક સંબદ્ધ, અથવા જે નાટ્ય, ગીત, વાજિંત્રાદિ, તેમાં તંત્રી, તલ, તાલનો અવાજ. વનમૃગનો - મેઘ સમાન ધ્વનિ માઈલનો કુશળ પુરુષ દ્વારા વગાડાયેલ જે સ્વ (અવાજ). તથા તે ભોગ ભોગવવાને સમર્થ છે. તેમાં વિશેષ કહે છે - કેવલ, વિશેષ પરિવાર-પચિારણા, તે અહીં સ્ત્રીના શબ્દ શ્રવણ, રૂપ દર્શનાદિરૂપ છે, તે જ ઋદ્ધિ, તે પરિવાર ઋદ્ધિ અથવા સ્ત્રી આદિ પરિજન પરિચારણા માત્ર. માત્ર મૈથુન ભોગ ભોગવી ન શકે.
પરિવાર - “મોક’ ઉદ્દેશક મુજબ - ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશો.
નમો પરિવાર - ધરણનો પોતાનો પરિવાર કહેવો. તે આ છે - ૬ooo સામાનિક, 33ઝાયઅિંશક, ચાર લોકપાલ, છ અગ્રમહિષી. સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં નાગકુમાર દેવ-દેવી સાથે પરિવરીને. એ પ્રમાણે જીવાભિગમ મુજબ, તેના વડે જે સૂચવ્યું, તે આ છે - ત્યાં પ્રત્યેક દેવીનો ચાર-ચાર હજારનો દેવી પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી ચાર-ચાર હજાર દેવીનો પસ્વિાર વિકુdવા સમર્થ છે. એ રીતે પૂર્વ-પર ૧૬,ooo દેવી કહી છે.
છે શતક-૧૦, ઉદ્દેશો-૬-“સભા” છે
- X - X - X - X - X - X - • ઉદ્દેશા-પ-માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવાશ્રય વિશેષ – • સૂત્ર-૪૦થી ૪૨ :
[eo] ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ શકની સુધમસિભા ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ જ રનપભાથી એ પ્રમાણે રાયuસેણઈયા મુજબ યાવતુ પાંચ અવતંસકો છે – અશોકાવતસક યાવતુ મધ્યમાં સૌધમવિતસક, તે સૌધમવિતસક મહાવિમાન લંબાઈ-પહોળાઈમાં સાડા બાર લાખ યોજન છે.
[૪૯૧] એ પ્રમાણે જેમ સૂયાભિમાં છે, તેમ માન, તેમજ ઉપપાત, શકનો અભિષેક તે મુજબ જ સૂચભ મુજબ કહેવું.
[૪૯૨ અલંકાર, અર્થનિકા તેમજ યાવત્ આત્મરક્ષક, બે સાગરોપમ સ્થિતિ. ભગવતુ ! શક્રેન્દ્ર કેવી મહાકદ્ધિ ચાવતું મહાસૌષ્યવાળો છે? ગૌતમ! તેને ૩ર લાખ વિમાનાવાસ છે ચાવત્ વિચરે છે. આવી મહાદ્ધિ યાવત મહાસગવાળો શક્રેન્દ્ર છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૦ થી ૪૨ :
‘મયપતેણઈય’ મુજબ, ઈત્યાદિથી આ પ્રમાણે - પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નબ, તારા, ઘણાં યોજનો, ઘણા સો યોજનો એ પ્રમાણે હજાર, લાખ, કોડ યોજનો ઉંચે ગયા પછી આવેલ છે - - અશોકાવતુંસક, અહીં ચાવત્ શબ્દથી સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંતક, ચૈતાવતંસક, જાણવું.
વં ન મૂરિયા અતિ દેશ ગાથા વડે કહે છે - આ ક્રમથી જેમ રાજપશ્તીયા ઉપાંગમાં સૂર્યાભિ વિમાનનું પ્રમાણ કહ્યું, તેમજ અહીં કહેવું. જે રીતે સૂયભિ દેવનો દેવપણે ત્યાં ઉપપાત કહ્યો, તેમજ શક્રનો ઉપપાત કહેવો. ત્યાં આયામ-વિડંબા સંબંધી પ્રમાણ કહ્યું, બાકી આ પ્રમાણે - ૩૯,૫૨,૮૪૮ યોજના પરિધિ છે. -- ઉપપાત આ પ્રમાણે - તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક હમણાં જ ઉg થઈને, પાંચ પ્રકારની પયતિથી પતિ ભાવ પામ્યો. તે પતિ-આહાર પયક્તિ આદિપાંચ છે. ઈત્યાદિ.
Page #64
--------------------------------------------------------------------------
________________
૧/-/૬/૪0 થી ૪૪
૧૩
૧૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
સૂત્ર-૪૯૩ :
ભગવન ! ઉત્તર દિશાવત એકોટક મનુષ્યોનો એકોરૂપ દ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? જેમ જીવાભિગમમાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. ચાવતું શુદ્ધદેતદ્વીપ. આ ૨૮ ઉદ્દેશા કહેવા. ભગવદ્ ! તે એમ જ છે.
• વિવેચન-૪૯૩ - જીવાભિગમ મુજબ - પૂર્વોક્ત દક્ષિણના અંતર્લીપના કથન અનુસાર જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
- X
- X
- X
- X
- X
- X
-
અભિષેક-આ રીતે. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક અભિષેક સભામાં ગયો. જઈને અભિષેક સભાને પ્રદક્ષિણા કરતો પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ્યો. સીંહાસન પાસે ગયો. સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે શકના સામાનિક પપૈદામાં ઉત્પન્ન દેવોએ અભિયોગિક દેવોને બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયો! જદીથી શકેન્દ્રનો મહાઈ, મહાહ, વિપુલ ઈન્દ્રાભિષેક ઉપસ્થાપિત કરો. ઈત્યાદિ. - - અલંકાર, અનિકા તે પ્રમાણે જ જાણવા, જેમ સૂર્યાભમાં કહ્યા છે – તેમાં અલંકાર વર્ણન આ પ્રમાણે
ત્યારે તે દેવેન્દ્ર શકે સૌ પ્રથમ અતિ સૂક્ષ્મ, સુગંધી, ગંધ કાપાયિક વાથી શરીર લુછયું. પછી સરસ ગોશીષ ચંદનથી શરીરને લીપન કર્યું. નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષુહર, વર્ણ-સ્પર્શ યુક્ત, ઘોડાની લાળ જેવું પાતળું, શેત, સુવર્ણનાતાર યુક્ત કિનારીવાળું, આકાશ-સ્ફટિક સમાન પ્રભાવાળું, દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેર્યુ. હાર ઈત્યાદિ.
અનિકા-કંઈક આ રીતે. પછી તે શક સિદ્ધાયતનના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો. દેવછંદકમાં જ્યાં જિનપ્રતિમા હતી, ત્યાં આવ્યો, આવીને જિનપ્રતિમાને જોઈને પ્રણામ કર્યા, લોમહસ્તક વડે જિનપ્રતિમા પ્રમાઈ, સુગંધી ગંધોદક વડે નાના કરાવ્યું. -x - અચનિકા પછી ગ્રન્થને વાંચ્યો. પાર્વત્ આત્મરક્ષ - કંઈક કહે છે. ત્યારપછી તે શકેન્દ્ર સુધમસિભામાં આવ્યો, આવીને સીંહાસને પૂર્વાભિમુખ બેઠો. પછી તે શક્રેન્દ્રની પશ્ચિમ-ઉત્તર, ઉત્તર-પૂર્વમાં ૮૪,૦૦૦ સામાનિકો બેઠા. પૂર્વમાં આઠ અગ્રમહિણી, પૂર્વ-દક્ષિણમાં અત્યંતર પર્ષદાની ૧૨,૦૦૦ દેવીઓ બેઠી. દક્ષિણમાં મધ્યમ પર્ષદાની ૧૪,૦૦૦ દેવીઓ બેઠી, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પર્ષદાની ૧૬,૦૦૦ દેવી બેઠી. પશ્ચિમમાં સાત સેનાધિપતિ બેઠા. ત્યારે તે શકની ચારે દિશામાં ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો બેઠા. ઈત્યાદિ. -- ftv - ઈત્યાદિમાં કેવી મહાલ્પતિ, કેવો મહાનુભાગ, કેવો મહાયશ, કેવું મહાબલ? એમ પાઠ જાણવો.
૩૨ લાખ વિમાનો. અહીં સાવચી આ પ્રમાણે જાણવું - ૮૪,૦૦૦ સામાનિકો, 33 પ્રાયઅિંશકો, આઠ અગ્રમહિષી યાવતુ બીજા પણ અનેક દેવ-દેવીનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો.
&િશતક-૧૦, ઉદ્દેશા-૭ થી ૩૪-અંતદ્વીપો છે
– X - X - X - X - X - X – o ઉદ્દેશા-૬-માં સુધમસિભા કહી. તે આશ્રય છે. આશ્રય અધિકારથી આશ્રયવિશેષ અંતરદ્વીપ નામે મેરના ઉત્તર દિશાવર્તી શિખરી પર્વતની દાઢામાં રહેલ, લવણસમુદ્ર મંતવર્તી-૨૮ દ્વીપો[11/8]
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧/૪૯૪
શતક-૧૧
— x — * —
૦ દશમા શતકની વ્યાખ્યા કરી, હવે અગિયારમાની કરીએ છીએ. શતક૧૦ને અંતે તદ્રુપો કહ્યા. તેમાં વનસ્પતિની બહુલતા છે. તેથી વનસ્પતિ વિશેષ આદિ પદાર્થના સ્વરૂપના પ્રતિપાદન માટે કહે છે –
• સૂત્ર-૪૯૪ :
ઉત્પલ, શાલૂક, પલાશ, કુંભી, નાડીક, પા, કર્ણિકા, નલિન, શિવરાજર્ષિ, લોક, કાલ, આલભિક એ ૧૨ ઉદ્દેશા આ શતકમાં છે.
• વિવેચન-૪૯૪ :
૧૧૫
(૧) ઉત્પલાર્યે પહેલો ઉદ્દેશો, (૨) ઉત્પલકંદ, તદર્થે. (૩) પલાશકિંશુક, તદર્થે. (૪) કુંભી-વનસ્પતિ વિશેષ, (૫) જેના ફળ નાડી જેવા છે તે નાડીક-વનસ્પતિ વિશેષ, (૬) પદ્મ અર્થે, (૭) કર્ણિકાર્યે, (૮) નલિનાર્થે, (૯) શિવરાજર્ષિ વક્તવ્યતાર્થે, (૧૦) લોકાર્થે, (૧૧) કાલાયેં, (૧૨) આલભિકા નગરીમાં જે પ્રરૂપેલ, તેનો પ્રતિપાદક ઉદ્દેશક પણ આલભિક કહેવાય છે.
શતક-૧૧, ઉદ્દેશો-૧-“ઉત્પલ”
• સૂત્ર-૪૯૫ થી ૪૯૮ ઃ
— — — — — x — x —
(દ્વારગાથા) - [૪૯૫] ઉપપાત, પરિમાણ, પહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન... [૪૬] ...યોગ, ઉપયોગ, વર્ણ, રસાદિ, ઉચ્છ્વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંજ્ઞા, કષાય, સ્ત્રી, બંધ... [૪૯] . સંી, ઈન્દ્રિય, અનુબંધ, સંવેધ, આહાર, સ્થિતિ, સમુદ્ઘાત, વન, મૂલાદિમાં સર્વ જીવોનો ઉપપાત.
...
[૪૮] તે કાળે, તે સમયે, રાજગૃહે યાવત્ પપાસના કરતા આ પ્રમાણે કહ્યું – (૧) ભગવન્ ! એક પત્રવાળું ઉત્પલ એક જીવ છે કે અનેક જીવ?
ગૌતમ ! એક જીવ છે, અનેક જીવ નથી. તેમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય પછી તે એક જીવવાળું નથી, પણ અનેક જીવવાળું થાય છે.
ભગવન્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી, તિચથી, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ ! નૈરયિકથી આવીને ઉપજતા નથી, તિર્યંચયોનિકમાં, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉપજે છે. એ પ્રમાણે ઉપપાત કહેવો; જેમ “વ્યુત્ક્રાંતિ પદ”માં કહ્યું છે, વનસ્પતિકાયિક યાવત્ ઈશાન કલ્પ સુધીના જીવોનો ઉપપાત કહેવો.
(૨) ભગવન્ ! તેમાં જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? ગૌતમ !
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત.
(૩) ભગવન્ ! તે જીવો સમયે સમયે કઢાતા-કઢાતા કેટલો કાળ થાય ? ગૌતમ ! અસંખ્ય જીવો સમયે સમયે કઢાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાઢે તો પણ પુરા ખાલી થતા નથી.
(૪) ભગવન્ ! તે જીવો શરીરની અવગાહનાથી કેટલા મોટા કહ્યા છે ? ગૌતમ ! તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ સાતિરેક ૧૦૦૦ યોજન. (૫) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક ? ગૌતમ ! અબંધક નથી. બંધક કે બંધકો છે. એ પ્રમાણે અંતરાય સુધી. વિશેષ આયુકર્મની પૃચ્છા. ગૌતમ ! બંધક કે અબંધક, બંધકો કે અબંધકો
આ - અથવા બંધક અને અબંધક અથવા બંધક અને અબંધકો અથવા બંધકો અને અબંધક અથવા બંધકો અને અબંધકો. આ આઠ ભંગ છે.
(૬) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના વૈદક કે અવૈદક ? ગૌતમ ! અવૈદક નથી, વેદક છે અથવા વેદકો છે, યાવત્ અંતરાયક. ભગવન્ ! તે જીવો સાતાવેદક છે કે અસાતાવેદક ? ગૌતમ ! સતાવેદક કે અતવેદક હોય ઈત્યાદિ આઠ ભંગ (બંધકવત્) જાણવા,
૧૧૬
(૭) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા ? ગૌતમ ! અનુદયવાળા નથી, ઉદયવાળો કે ઉદયવાળા છે. એ પ્રમાણે યાવત્ અંતરાયકર્મ, જાણવું.
(૮) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક છે ? ગૌતમ ! અનુદીક નથી, ઉદીક કે ઉદીકો છે. એ રીતે યાવત્ અંતરાય. વિશેષ એ કે – વેદનીયના આઠ ભંગો કહેવા.
(૯) ભગવન્ ! તે જીવો, કૃષ્ણલેશ્યા કે ચાવત્ તેજોલેશ્યાવાળા છે? ગૌતમ ! કૃષ્ણલૈશ્યક યાવત્ તેજોલેશ્યક અથવા અનેક જીવો કૃષ્ણલેશ્યા કે યાવત્ તેજોલેશ્યાવાળા છે, અથવા એક કૃષ્ણવેશ્યા અને એક નીલલેશ્યાવાળો છે. આ પ્રમાણે દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુષ્કસંયોગી, એ બધાં મળીને ૮૦ ભંગો થાય.
(૧૦) ભગવન્ ! તે જીવો સદ્દષ્ટિ, મિથ્યાષ્ટિ કે સમ્યગ્ મિથ્યાદષ્ટિ છે ? ગૌતમ ! તે સમ્યક્ કે સમ્યફમિથ્યાદષ્ટિ નથી, પણ મિથ્યાદષ્ટિ જ છે. (૧૧) ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે જ્ઞાની છે ? ગૌતમ ! જ્ઞાની નથી, અજ્ઞાની કે અજ્ઞાનીઓ છે.
(૧૨) ભગવન્ ! તે જીવો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી ? ગૌતમ ! મનયોગી કે વચનયોગી નથી, કાયયોગી, કાયયોગીઓ છે.
(૧૩) ભગવન્ ! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? સાકારોપયુક્ત કે અનાકારોયુકત આઠ ભંગો છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧/૪૫ થી ૪૯૮
૧૧૩
(૧૪,૧૫) ભગવન ! તે જીવોના શરીરો કેટલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળ હોય, જીવ સ્વય વર્ણ, ગંધ, સ, સ્પર્શ રહિત છે.
(૧૬) ભગવન તે જીવો ઉચ્છવાસ નિઃશ્વાસ યુકત છે કે ઉચ્છવાસનિઃશાસ રહિત છે ? ગૌતમાં ૧-ઉચ્છવાસક, ર-નિઃશાસક, ૩-ઉચ્છવાસનિઃશ્વાસરોહિત, ૪-ઉચ્છવાસકો, ૬-નિઃશ્વાસકો, ૬-ઉચ્છવાસકો નિઃશ્વાસકો, - અથવા - ઉચ્છવાસક અને નિઃશ્વાસક-ચાર ભંગ, અથવા ઉચ્છવાસ - અથવા - ઉચ્છવાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-ચાર ભંગ, અથવા - નિઃશાસક અને અનુચ્છનાસકનિઃશાસક ચાર ભંગ, અથવા ઉચ્છવાસક અને નિઃશ્વાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-આઠ ભંગ.
(૧૭) તે જીવો ભગવન ! હાક છે કે અનાહારક? ગૌતમ આસાહારક નથી. આહાક કે અણાહારક એ પ્રમાણે આઠ અંગો છે.
(૧૮) ભગવન ! તે જીવો વિરત છે, અવિસ્ત છે, વિરતાવિરત છે ? ગૌતમ વિરત કે વિરતાવિરત નથી, અવિરત કે અવિરતો છે.
(૧૯) ભગવન! તે જીવો સક્રિય છે કે -ક્રિય ? ગૌતમ તેઓ અક્રિય નથી, સ-ક્રિય કે સક્યિો છે.
(૨૦) ભગવન ! તે જીવો સતવિધબંધક છે કે અષ્ટવિહાબંધક ગૌતમ સપ્તવિદાબંધક કે અષ્ટવિધલંકાદિ આઠ ભંગ
(૨૧) ભગવાન ! તે જીવો આહારસંજ્ઞોયુક્ત છે કે ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! અહારસંજ્ઞોપયુતાદિ ૮૦ ભંગ.
() ભગવન ! તે જીવો ક્રોધકષાયી છે, માનકષાયી છે, માયાકષાયી છે કે લોભકષાયી ? ગૌતમ. (ક્રોધકષાયી દિ) ૮૦ ભંગ.
(૩) ભગવાન ! તે જીવો મી-પુરુષ કે નપુંસકવેદક છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષવેદક નથી. નપુંસકવેદક કે નપુંસકવેદકો છે.
(૨૪) ભગવાન ! તે જીવો રુરીવેદ-પુરુષવેદ કે - નપુંસક વેદ બંધક છે ? ગૌતમ ! સ્ત્રી-પુરુષ-નપુંસક છેદ તબંધકના ૨૬ ભંગ
(૨૫) ભગવાન ! તે જીવો સંજ્ઞી કે સંજ્ઞી ? ગૌતમાં તે સંsી નથી, સંજ્ઞી કે અસંજ્ઞીઓ છે.
(૨૬) ભગવન તે જીવો સ-ઈન્દ્રિય છે કે અનિનિદ્રય ગૌતમ ! અનિન્દ્રિય નથી, સ-ઈન્દ્રિય કે સ-ઈન્દ્રિયો છે.
() ભગવન તે ઉત્પલ જીત, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ.
(૨૮) ભગવન! તે ઉત્પલ જીવ, પૃપીજીવમાં જઈ ફરી ઉત્પલજીવ કેટલા કાળે થાય ? કેટલા કાળે ગતિગતિ કરે ? ગૌતમ! ભવાદેશે જઘન્યથી બે
૧૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભવગ્રહણ કરે, ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવગ્રહણ કરે કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્વ-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિઆગતિ કરે. -- ભગવતુ ! તે ઉત્પલ જીવ અપ્રાય જીવ થઈને એ પ્રમાણે પૃટની જીવમાં કહ્યા મુજબ કહેવું, ચાવત વાયુજીવમાં પણ કહેવું. ભગવન ! તે ઉત્પલ જીવ, વનસ્પતિ અવરૂપે થઈ, ફરી ઉત્પલ જીવરૂપે કેટલો કાળ રહે, કેટલા કાળે ગતિ-ગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ-ઉત્કૃષ્ટ અનંત ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-તાકાળ. આટલો કાળ રહે, આટલા કાળે ગતિઆગતિ કરે છે..
ભગવન ! તે ઉ૫લ જીવ, બેઈન્દ્રિય જીવમાં જઈ ફરી ઉત્પલ જીવ રૂપે કેટલો કાળ રહે ? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટ સંધ્યાત-ભવગ્રહણ, કાલ આદેશાથી જઘન્ય બે અંતમહd, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. એ પ્રમાણે વેઈન્દ્રિય જીવ, ચતુરિન્દ્રિય જીવમાં જાણતું. ભગવાન ! ઉત્પલજીવ પંચેન્દ્રિય તિય યોનિકમાં જઈને ફરી ઉત્પલજીવમાં ? પૃચ્છા. ગૌતમાં ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૂવકોડ પૃથકત્વ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણતું યાવતું આટલો કાળ ગતિ આગતિ કરે.
(૨૯) ભગવન્! તે જીવો શેનો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, એ પ્રમાણે જેમ આહારોદ્દેશકમાં વનસ્પતિકાચિકનો આહાર કહ્યો તેમજ યાવત સત્મના આહાર કરે છે. વિશેષ-નિયમાં છ દિશાથી આહાર કરે. બાકી પૂર્વવત
(૩૦) ભગવન! તે જીવોની કેટલી કાલ સ્થિતિ છે ? ગૌતમ ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ
(૩૧) ભગવાન ! તે જીવ ઉત્કર્તાને તુરંત ક્યાં જાય છે, કયાં ઉત્પન્ન થાય છે ? તેઓ શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચયોનિકમાં આદિ ? એ પ્રમાણે જેમ “સુકાંતિ”માં ઉદ્ધતનામાં વનસ્પતિકાચિક માફક કહેવું. • • • ભગવન્! હવે (છે કે ) સર્વે પ્રાણો-ભૂતો-જીવોસવો શું ઉતાની મૂળકંદ-નાળ-પત્ર-કેસર-કર્ણિકા-સિબુકના રૂપમાં પૂર્વે ઉત્પન્ન થયા છે ? ગૌતમ! અનેકવાર કે અનંતવાર થયા છે. ભગવા તે એમજ છે, એમજ છે.
• વિવેચન-૪૫ થી ૪૯૮ -
તેમાં પહેલાં ઉદ્દેશકમાં દ્વાર સંગ્રહગાથા વાયનાંતરમાં દેખાય છે, તે અહીં નોંધી છે. આ ગાથાના અર્થો ઉદ્દેશકાર્ય વડે જાણવા.
ઉત્પલ-નીલોપલાદિ એક પાન છે જેમાં તે એકઝક, અથવા એક એવું તે પત્ર તે એકપત્ર, એક પત્રકપણે અહીં કિશલયાવસ્થાની ઉપર કહેવું. જ્યારે એક
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧/૪૫ થી ૪૯૮
૧૧૯
પત્રાવસ્થા હોય, ત્યારે એક જીવ હોય, જ્યારે તેમાં બીજું આદિ પરનો તે આરંભ કરે છે, ત્યારે એક પત્રાવસ્થા હોતી નથી, તેથી ઘણાં જીવો તેમાં ઉત્પન્ન થાય છે, તેથી સૂગમાં પણ કહ્યું છે કે – પહેલાં પાંદડા પછી, તે પાંદડા સિવાયના જે બીજા જીવો, જીવાશ્રયવથી પત્ર આદિ જે બીજા અવયવો ઉત્પન્ન થાય છે, તે એક જીવાશ્રય નથી, પણ અનેક જીવાશ્રયી છે અથવા એક પાંદડા પછી બાકીના પાંદડાઓમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય છે, તે એક જીવા નહીં પણ અનેક જીવા છે.
- જે ઉત્પલ પ્રથમ પત્રાદિ અવસ્થામાં ઉત્પન્ન થાય છે, તેનો પ્રજ્ઞાપનાના છઠ્ઠા “વ્યકાંતિ' પદમાં છે. તે ઉપપત આ રીતે - જો તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય કે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાં ? ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં પણ ઉત્પન્ન થાય ઈત્યાદિ. એ રીતે મનુષ્યના ભેદો કહેવા. જે દેવમાં ઉત્પણ થાય તો શું ભવનવાસીમાં ઈત્યાદિ પ્રશ્નો - ઈશાનાંત દેવોમાં પણ ઉત્પન્ન થાય. આમ ઉપપાત કહ્યો.
જઘન્યથી એક અથવા ઈત્યાદિથી પરિમાણ કહ્યું. •• તે અસંખ્યાતા સમયે ઈત્યાદિ વડે અપહાર કહ્યો. આ રીતે દ્વાર યોજના કરવી. ઉચ્ચત્વ દ્વારમાં સાતિરેક ૧૦૦૦ યોજન, તથાવિધ સમુદ્ર ગોતીર્થ આદિમાં આ ઉચ્ચત્વ ઉત્પલનું જાણવું.
બંધ દ્વારમાં “બંધક કે બંધકો” તે એક પત્રાવસ્થામાં બંધક એકવથી, બે વગેરે પનાવસ્થામાં, બહુવથી ‘બંધકો' કહ્યું. એમ બધાં કમોંમાં, આયુષ્યમાં તેની બંધાવસ્થા પણ હોય, તે અપેક્ષાએ અબંધક અને બંધકો પણ થાય. અહીં બંધક-અબંધક પદના એકવ યોગમાં એકવચનથી બે વિકલ્પો, બહુવચનથી પણ બે, દ્વિતયોગમાં યથાયોગે એકત્વ-બહુત્વ વડે ચાર ભંગ, એ રીતે આઠ વિભા થાય.
વેદન દ્વારમાં - જીવો જ્ઞાનાવરણીય કર્મના વેદક કે અવેદક? અહીં પણ એકાગ્રતામાં એક વચનાંતતા, અમ બહુવચનાંતતા. એ પ્રમાણે અંતરાયકર્મ સુધી કહેવું. વેદનીયમાં શાતા-અશાતા વડે પૂર્વવત્ આઠ ભંગો છે. અહીં બધે જ પ્રથમ પણ અપેક્ષાએ એક વયનાંતતા, તેની પછી બહુવચનાંતતા. વેદન અનુક્રમે ઉદિતઉદીરણા-ઉદીરિત કર્મનો અનુભવ. ઉદયનો અનુકમ ઉદિતનો જ છે, તેથી વેદકત્વ પ્રરૂપણા હોવા છતાં પણ ભેદ વડે ઉદયિત્વ પ્રરૂપણા છે. ઉદીરણા દ્વારે તે અવસ્થામાં તેનું અનુદીકવનો અસંભવ હોવાથી સૂત્રમાં નો મજુરીરમાં કહ્યું.
વેદનીયમાં સાતા-અસાતા અપેક્ષાથી, આયુમાં ઉદીકવ અનુદીરકત્વ અપેક્ષાએ આઠ ભંગ છે. કદાચિત આયુષ્યની ઉદીરણા થાય.
લેયા દ્વારે ૮૦ ભંગો. કઈ રીતે? એક યોગમાં એકવચનમાં ચાર, બહુવચનથી પણ ચાર જ દ્વિ યોગ યથાયોગ એકવચન-બહુવચન વડે ચતુર્ભની, ચાર પદોના છ દ્વિતયોગો, તે ચારગુણાથી ૨૪ વિકલા. બિકયોને ત્રણ પદોના આઠ ભંગ, ચાર પદોના ચાર ગિક સંયોગો, આઠ વડે ગુણતા-૩૨ ભંગ. ચતુક સંયોગમાં ૧૬-ભંગો.
૧૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 બધાં મળીને-૮૦.
વણદિ દ્વારમાં - શરીરોના પાંચ વર્ણો છે, પણ ઉત્પલ જીવો, જીવરૂપે વર્ણાદિ વર્જિત છે, કેમકે અમૂર્તત્વથી વર્ણન હોય.
ઉચ્છવાસક દ્વારમાં પતાવસ્થામાં ઉચ્છવાસ નિ:શ્વાસ નથી. અહીં ૨૬ ભંગો. કઈ રીતે ? એક યોગમાં એક વચનાત ત્રણ, બહુવચનાંત પણ ત્રણ. દ્વિતયોગે યથાયોગથી એકત્વ-બહુવતી ત્રણ ચતુર્ભગી એટલે બાર, બિકયોગમાં આઠ. એ રીતે ૨૬-ભંગો થાય.
આહારક દ્વારમાં ‘આહારક કે અનાહાક’ વિગ્રહ ગતિમાં અનાહારક, બાકી આહાક. તેમાં આઠ ભંગો પૂર્વવતુ.
સંજ્ઞા, કષાયદ્વારમાં ૮૦ ભંગો લેશ્યાદ્વાર વતુ કહેવા.
છે જે આદિથી ઉત્પલવ સ્થિતિ, અનુબંધ, પર્યાયપણે કહ્યું. • • હૈ ને તે • ઈત્યાદિ વડે સંવેધ સ્થિતિ કહી. તેમાં ભવાદેશ એટલે ભવને આશ્રીને અર્થ થાય. જઘન્યથી બે ભવગ્રહણ કરીને - એક પૃથ્વીકાયિકતવમાં, બીજો ઉત્પલવમાં, પછી મનુષ્યાદિ ગતિમાં જાય. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત પૃથ્વીપણે અંતર્મુહd, ફરી ઉત્પલપણે અંતર્મુહૂર્તમાં, એ રીતે કાલાદેશથી જઘન્યથી બે અંતર્મહd. એ રીતે દ્વીન્દ્રિયાદિમાં પણ જાણવું. ઉત્કૃષ્ટથી આઠ મવગ્રહણ - ચાર પંચેન્દ્રિય તિર્યંચમાં અને ચાર ઉત્પલના, એ રીતે આઠ ભવ ગ્રહણ જાણવા. ઉત્કૃષ્ટ પૂર્વ કોડી પૃયત્વ-ચાર પંચેન્દ્રિય તિર્યમ્ ભવગ્રહણમાં ચાર પૂર્વકોટી, ઉતકૃષ્ટ કાળના વિવક્ષિતત્વથી ઉત્પલ કાયથી ચ્યવી જીવ યોગ્ય ઉત્કૃષ્ટ પંચેન્દ્રિય તિર્યંચ સ્થિતિના ગ્રહણથી, ઉત્પલનું જીવિત, આનાથી અધિક છે, એ રીતે ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથકત્વ થાય.
એ પ્રમાણે આહાર ઉદ્દેશક મુજબ વનસ્પતિકાયિકાદિ. આ વાક્યથી આ અતિદેશ છે - ક્ષેત્રચી, અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી કોઈપણ કાળસ્થિતિ, ભાવથી વર્ણવાળા આદિ. સર્વાત્મના નિયમા છ દિશામાંથી - પૃથ્વીકાયિકાદિ સૂક્ષમતાથી નિકુટગતત્વથી હોય, તેથી ત્રણ, ચાર ઈત્યાદિ દિશામાંથી આહાર કરે, ઉત્પલ જીવો બાદરવી તથાવિધ નિકુટોના અભાવ નિયમા છ દિશામાંથી બહાર કરે.
| ‘વ્યુત્ક્રાંતિ' એ પ્રજ્ઞાપનાનું છઠું પદ છે. ત્યાં ઉદ્વર્તના અધિકારમાં આ સૂત્ર છે . • x • ગૌતમ ! નૈરયિક કે દેવમાં ઉત્પન્ન થતો નથી, તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
ઉત્પલ કેશરતા-અહીં કેસર એટલે કર્ણિકાની ફરતો અવયવ, અહીં કણિકા એટલે બીજકોશ, બુિક જેમાંથી પાંદડા ફૂટે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૧-૪૯૯
છે શતક-૧૧, ઉદ્દેશો-રૂ“શાલૂક” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૪૯૯ -
ભગવન્! એકપત્રક શાલૂક એક જીવવાનું છે કે અનેક જીવવાળું ? ગૌતમ! એક જીવવાળું છે, એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વકતવ્યતા સંપૂર્ણ કહેવી. યાવત અનંતવાર, વિરોષ આ • શરીરવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષપૃથકત્વ. બાકી પૂર્વવત.
ભગવા તે ઓમ જ છે, એમ જ છે.
૧રર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કુંભિક ઉદ્દેશ વકતવ્યતા સંપૂર્ણ કહેતી. ભગવદ્ ! તે એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-૬-“પા” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૫૦૩ -
ભગવન! એકપત્રક પu, એકજીવક કે અનેક જીવક છે ? એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વકતવ્યતા સંપૂર્ણ કહેવી. ભગવન! એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-3-“પલાશ” છે. X - X - X - X - X - X —
-
• સૂત્ર-૫૦૦ :
ભગવાન ! એકઝક પલાશ એકજીવક છે કે અનેકજીવક ? અહીં ઉત્પ+ ઉદ્દેશાની વકતવ્યતા સંપૂર્ણ કહેવી. વિશેષ આ • શરીરની અવગાહના જઘન્યથી
ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ગાઉપૃથકત્વ, તેમાં દેવો ન ઉપજે. વેસ્થામાં • ભગવન! તે જીવો, કૃષ્ણલી , નીલલેયી કે કાપોતલેક્સી છે ? ગૌતમ ! કૃષ્ણ-નીલ કે કાપોત વેચીના ૨૬ ભંગો. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તે એમ જ છે, ઓમ જ છે.
$ શતક-૧૧, ઉદ્દેશો-૭-“કર્ણિક” છે.
- X - X - X - X - X - X - • સૂત્ર-૫૦૪ -
ભગવાન ! એકબક કર્ણિક શું એક જીવ છે? એ બધું સંપૂર્ણ પૂર્વવત કહે. • • ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
શતક-૧૧, ઉદ્દેશો-૮-“નલિન” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૫૦૫ -
ભગવાન ! એકપત્રક નલિન એક જીવ છે ? એ બધું સંપૂર્ણ પૂર્વવત ચાવતુ અનંતવાર કહેવું - ભગવન! તે એમ જ છે (૨).
• વિવેચન-૪૯૯ થી પ૦૫ [ઉદ્દેશા-ર થી ૮)
‘શાલૂક' આદિ સાત ઉદ્દેશા પ્રાયઃ ઉત્પલ ઉદ્દેશક સમાન આલાવાવાળા છે. વિશેષ વળી જે છે, તે સૂત્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – જે કહ્યું કે – “દેવોમાં ઉત્પન્ન થતાં નથી”, તેનો આ અર્થ છે - ઉત્પલમાં દેવમાંથી ચ્યવેલ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, તે અહીં ‘પલાશ'માં ઉત્પન્ન ન થાય તેમ કહેવું. કેમકે તેનું અપશરતત્વ છે, તે પ્રશસ્ત ઉત્પલાદિ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. - - તથા લેસ્યાદ્વારમાં “આમ કહેવું” એ વાક્ય શેષ છે. તે જ દશવિ છે - જો તેજોલેશ્યા યુકત દેવ, દેવભવથી ચ્યવીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેમાં તેજલેશ્યા પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યુકિતથી પલાશમાં, દેવત્વ છોડીને ઉત્પન્ન ન થાય, તેથી અહીં તેજોલેશ્યા સંભવતી નથી. તેના અભાવે આધ ત્રણ લેશ્યા જ હોય છે. તેમાં ૨૬ ભંગ છે.
આ ઉદ્દેશકોમાં વૈવિધ્યના સંગ્રહ માટે ત્રણ ગાયા છે - શાલૂકમાં ધનુષ પૃથd, પલાશમાં ગાઉ પૃથકd, બાકીના છ એમાં અધિક ૧000 યોજન છે... કુંભિક અને નાસિકમાં વર્ષપૃથકત્વ સ્થિતિ જાણવી, બાકીના છમાં ૧૦,૦૦૦ વર્ષ છે... કુંભિક, નાલિક, પલાશમાં ત્રણ વૈશ્યા હોય છે, બાકીના પાંચમાં ચાર વૈશ્યાઓ હોય છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-૪-“કુંભિક” છે.
– X - X - X - X - X - X – • સૂત્ર-૫૦૧ -
ભગવાન ! એકબક કુંભિક જીવ, ઓકજીવક કે અનેકજીવક ? એ પ્રમાણે જેમ પલાશ-ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. વિશેષ આ • સ્થિતિ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથક્રd. બાકી પૂર્વવત.
ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-પ-“નાલિક” છે .
- X - X - X - X - X - X – • સૂત્ર-૫૦૨ - ભગવાન ! ઓકઝક નાલિક, ઓકજીવક કે અનેકજીવક છે ? એ પ્રમાણે
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/૫૦૬ થી ૫૦૮
દ્મ શતક-૧૧, ઉદ્દેશો-૯-‘શિવરાજર્ષિ'
- * — x — x — x — x — x
૧૨૩
૦ ઉત્પલ આદિ પદાર્થો નિરૂપ્યા. આવા અર્થો સર્વજ્ઞ જ યથાવત્ જાણવા સમર્થ છે, બીજા નહીં, જેમ દ્વીપ-સમુદ્રના જ્ઞાન માફ્ક શિવરાજર્ષિ - આ સંબંધથી શિવરાજર્ષિ
સંબંધી નવમો ઉદ્દેશો કહે છે –
• સૂત્ર-૫૦૬ થી ૫૦૮ ૭
[૫૬] તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું . વર્ણન. તે હસ્તિનાગપુર-નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામવન નામો ઉધાન હતું, તે સર્વઋતુના પુષ્પ-ફળથી સમૃદ્ધ હતું, તે રહ્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ-શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અર્કટક, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતું.
તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો. તે હિમવંત પર્વત સમાન મહાન હતો ઈત્યાદિ વર્ણન કરવું. તે શિવરાજાને ધારિણી નામે દેવી (રાણી) હતી. તેણી સુકુમાલ હાથ-પગવાળી હતી આદિ વર્ણન કરવું. તે શિવ રાજાનો પુત્ર અને ધારિણીનો આત્મ જ એવો શિવભદ્રક નામે કુમાર હતો. તે સુકુમાર હતો ઈત્યાદિ સૂર્યકાંત સમાન કહેવું યાવત્ તે નિરીક્ષણ કરતો-કરતો વિચરતો હતો.
ત્યારે તે શિવરાજાને અન્ય કોઈ દિવસે, પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના મધ્યાહ્લ કાળ સમયમાં રાજ્યની ધુરાને ચિંતવતા, આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - આ મારા પૂર્વ પુન્યનો પ્રભાવ છે, ઈત્યાદિ તામલિના કથનાનુસાર જાણવું. યાવત્ હું પુત્રથી, પશુથી, રાજ્યથી, રાષ્ટ્રથી, બળ (સૈન્ય)થી, વાહનથી, કોશથી, કોષ્ઠારથી, નગરથી, અંતઃપુરથી વૃદ્ધિ પામી રહ્યો છું. વિપુલ-ધન, કનાંક, રત્ન ચાવત્ સારભૂત દ્રવ્ય દ્વારા અતી-અતી અભિવૃદ્ધિ પામી રહ્યો છું. તો શું હું પૂર્વ પુણ્યોના ફળ સ્વરૂપ યાવત્ એકાંતસુખનો ઉપયોગ કરતો વિચરું? હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે જ્યાં સુધી હું હિરણ્યાદિથી વૃદ્ધિ પામી રહ્યો છું યાવત્ અભિવૃદ્ધિ પામી રહ્યો છું યાવત્ સામંતરાજાઓ પણ મને વશવર્તી રહ્યા છે, ત્યાં સુધીમાં કાલે પ્રભાત થતાં યાવત્ જાજ્વલ્યમાન સૂર્યોદય થતાં હું ઘણી લોઢી, લોહકડાઈ, કડછા, તાંબાના તાપસોચિત ભંડક ઘડાવીને, શિવભદ્રકુમારને રાજ્યમાં સ્થાપીને, તે ઘણાં લોઢી, લોહ કડાઈ, કડછા, તાપસને ઉચિત તાંબાના ભંડક ગ્રહીને જે આ ગંગાફળે વાનપ્રસ્થ તાપસ છે –
-
-
જેવા કે અગ્નિહોત્રી, પૌતિક, કોઝિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલિક જે દંતપક્ષાલક, ઉન્મજ્જક, સંમક, નિમક, સંપક્ષાલક, ઉર્ધ્વકઝૂટક, અધોકડૂચક, દક્ષિણફૂલક, ઉત્તકૂલક, શંખધમક, કૂલ ધમક, મૃગલુબ્ધક, હસ્તિતાપસ, નાન કર્યા વિના ભોજન ન કરનારા, પાણીમાં રહેનારા, વાયુમાં
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 રહેનારા, જલવાસી, વસ્ત્ર (મંડપ)વાસી, ભૂભક્ષી, વાયુભક્ષી, શેવાળભક્ષી, મૂલાહારી, કંદાહારી, પાહારી, પુષ્પાહારી, ફલાહારી, બીજાહારી, પરિસડિત કંદમૂલ-છાલ-પાન-પુણ્યા-ફલાહારી, ઉડી, વૃક્ષમૂળ નિવાસી, વાલવાસી, વક્રાસી, દિશાક્ષિક, તાપનાથી પંચાગ્નિ તાપથી તપનારા, અંગારાથી તપાવી શરીરને કાષ્ઠ બનાવી દેનારા, કંડું સોલિય જેવા, કાષ્ઠ સોલિય જેવા પોતાના આત્માને યાવત્ કરાના વિચરે છે. જેમ ‘ઉતવાઈમાં કહ્યું તેમ યાવત્ વિચરે છે.
તેમાં જે દિશાપોક્ષિક તાપસ છે, તેમની પાસે મુંડ થઈને દિશાપોક્ષિક તાપસપણે પ્રતજિત થઈશ, ર્જિત થઈશ, પ્રવ્રુજિત થઈને આ આવા પ્રકારે અભિગ્રહને ગ્રહણ કરીશ. માવજીવન નિરંતર છટ્ઠ-છટ્ઠની તપસ્યાથી દિક્રવાલ તોકમથી ઉર્ધ્વ બાહુ રાખીને યાવત્ વિહરીશ એમ વિચારે છે, એ પ્રમાણે વિચારીને બીજે દિવસે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતાં, ઘણી લોટી, લોહ કડાઈ સાવત્ ઘડાવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે.
તેઓને આમ કહ્યું – ઓ દેવાનુપિયો ! હસ્તિનાગપુર નગરને અંદર અને બહારથી આસિત યાવત્ સાફ કરાવીને જણાવો. ત્યારે તે શિવ રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી શિવભદ્રકુમારના મહાર્થ, મહાઈ, મહાર્ટ, વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે
ઉપસ્થાપિત કરી.
ત્યારે તે શિવ રાજાએ અનેક ગણનાયક, દંડનાયક સાવત્ સંધિપાલ સાથે પરિવરીને શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેસાડે છે, બેસાડીને ૧૦૮ સુવર્ણના કળશોથી યાવત્ ૧૦૮ માટીના કળશો વડે સર્વઋદ્ધિ વડે યાવત્ નાદ વડે મહાત્મહાન રાજાભિક વડે અભિસિંચિત કરો, કરીને પીંછા જેવા સુકુમાલ, સુરભિ ગંધ કાસાયિક વસ્ત્રથી શરીરને લુંછો, લુંછીને સરસ ગોશીષ ચંદનથી લીધો. એ પ્રમાણે માલિની માફક અલંકારિત કરો, યાવત્ કલ્પવૃક્ષની સમાન અલંકૃત્ અને વિભૂષિત કર્યો. કરીને, બે હાથ જોડી ચાવત્ શિવભદ્રકુમારને જય અને વિજય વડે વધાવે છે. જ્ય-વિજય વડે વધાવીને, તેવી ઈષ્ટકાંત-પિય (વાણિ વડે) જેમ ઉતવાઈમાં કોણિકને કહ્યું તેમ અહીં કહેવું યાવત્ પરમાણુ પાળનાર થાઓ, ઈષ્ટજનોથી સંપવૃિત્ત થઈને હસ્તિનાપુર નગરના તથા બીજા ઘણાં ગ્રામ-આકરૂનગર યાવત્ વિચારો, એમ કહીને જય-જય શબ્દનો પ્રયોજે છે. ત્યારે તે શિવભદ્રકુમાર રાજા થયો, તે હિમવંત પર્વત જેવો મહાન થયો આદિ વર્ણન કરવું યાવત્ વિચરે છે.
ત્યારે તે શિવરાજા અન્ય કોઈ દિવસે શોભન તિથિ-કરણ-દિવસ-મુહૂર્તનક્ષત્રમાં વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિત્રજ્ઞાતિ-નિક યાવત્ પરિજનને, રાજાઓ તથા ક્ષત્રિયોને આમંત્રે છે. આમંત્રીને
૧૨૪
-
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/પ૦૬ થી ૫૦૮
૧૫
૧૨૬
પછી સ્નાન કર્યું યાવત શરીરે વિલેપન કર્યું, ભોજન વેળાએ, ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો. તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન યાવત્ પરિજન, રાજ અને ક્ષત્રિયો સાથે વિપુલ આશન-પાન-દિમ-વાદિમ ઈત્યાદિ તામલીની માફક કરીને વાવત સત્કાર, સન્માન કર્યા. સત્કારીને-સન્માનીને, તે મિત્ર, જ્ઞાતિ યાવત્ પરિજન, રાજા અને ક્ષત્રિયોને તથા શિવભદ્ર રાજાને પૂછે છે. પૂછીને ઘણાં લોટી, લોહકડાઈ, કડછા યાવત્ ભાંડ લઈને જે આ ગંગાકૂલકે વાનપ્રસ્થ તાપસો છે, તે બધું ચાવતુ તેમની પાસે મુંડ થઈને દિશાપોક્ષિક તાપસપણા પ્રતજિત થયો, પ્રતજિત ગ્રહણ કરતાં જ આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે . મારે જાવજીવ છઠ્ઠ કરવો ઈત્યાદિ પુર્વવતુ કો યાવ4 અભિગ્રહ ગ્રહણ કરીને પહેલો છતા સ્વીકારીને વિચરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ પહેલા છૐ તપના પારણામાં આતાપના ભૂમિથી ઉતરે છે, આતાપના ભૂમિથી ઉતરીને વલ્કલના વસ્ત્રો પહેરીને જ્યાં પોતાની કુટીર હતી, ત્યાં આવે છે. ત્યાં આવીને કિઢિણ અને કાવડ લે છે. લઈને પૂર્વ દિશાને પ્રેક્ષિત કરી, પૂર્વ દિશાના સોમલોકલ (ને સંબોધીને કહ્યું) પ્રસ્થાને પસ્થિત એવા મને-શિવ રાજર્ષિની રક્ષા કરો - રક્ષા કરો. ત્યાં જે કંદ, મૂળ, વચા, ઝ, પુષ, ફળ, બીજ, હરિત છે, તે લેવાની મને અનુજ્ઞા આપો. એમ કરીને પૂર્વ દિશામાં અવલોકન કર્યું કરીને ત્યાં જે કંદ યાવત્ હરિત હતા, તેને ગ્રહણ કરે છે. કાવડની કિઢિણમાં ભરે છે. ભરીને દર્ભ, કુશ, સમિધા અને વૃક્ષની શાખાવાળીને વીધા.
ત્યારપછી જ્યાં પોતાની કુટીર છે, ત્યાં આવે છે, આવીને કિઢિણ-કાવડને રાખે છે. રાખીને વેદિકાને પ્રમાર્જે છે. પ્રમાજીને લિપણ-સંમાર્જન કરે છે. કરીને દર્ભ અને કળશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવે છે. ગંગા મહાનદીમાં અવગાહન કર્યું, કરીને જળથી દેહશુદ્ધિ કરી, કરીને જળ ક્રીડા કરી, કરીને જળથી (શરીરનો) અભિષેક કર્યો. કરીને આચમન આદિ કરી, સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને દેવ અને પિતૃકાર્ય સંપન્ન કર્યું, દર્ભ અને કળશ, હાથમાં લઈને ગંગા મહાનદીથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં પોતાની કુટીર હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને દર્ભ-કુશરેતી વડે વેદી બનાવી. વેદી બનાવીને શરક વડે અરણિને ઘસી, ઘસીને અગ્નિ પ્રગટાવ્યો. અનિ સળગતા અનિને સંયુક્યો, તેમાં કાષ્ઠની સમિધા નાંખી, કાષ્ઠસમિધા નાંખીને અનિને પ્રજવલિત કર્યો, કરીને અનિની જમણી બાજુ આ સાત વસ્તુઓ રાખી.
[૫૦] સકથા, વલ્કલ, સ્થાન, શય્યા, ભાંડ, કમંડલ, દરિદંડ તથા પોતાનું શરીર. - • પછી મધ, ઘી, ચોખાનો અગ્નિમાં હવન કર્યો અને ચરમાં બલિદ્રવ્ય લઈને બલિ વૈશ્યદેવને અર્પણ કર્યા, અતિથિ પૂરા કરી. પૂજા કરીને પછી શિવ રાજર્ષિો પોતે આહાર કર્યો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ [Ne૮ત્યારપછી તે શિવરાજર્ષિએ બીજી વખત છઠ્ઠ તપ સ્વીકાર્યો, વિસરી રહ્યા છે. ત્યારે તે શિવરાજર્ષિ બીજ છઠ્ઠ તપના પારણે તાપના ભૂમિથી નીચે ઉતર્યા, ઉતરીને પહેલા પારા માફક બધું કહેવું. વિશેષ એ કે દક્ષિણદિશાને પોરે છે. પોક્ષિત કરીને (કહ્યું) હે દક્ષિણ દિશાના ચમ લોકપાલ આ પ્રસ્થાને પસ્થિત આદિ પૂર્વવતુ એ રીતે આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ત્રીજ છઠ્ઠ તપને સ્વીકારીને વિચરે છે, ત્યારે તે શિવરાજર્ષિ, આદિ પૂર્વવત્ વિશેષ આ - હે પશ્ચિમ દિશાના વરુણ લોકપાલ ! પ્રસ્થાને સ્થિત આદિ પૂવિત રાવતુ આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ચોથા છ તપને સ્વીકારીને વિચરે છે. ત્યારે તે શિવરાજર્ષિ, ચોથા છઠ્ઠ તપને આદિ પર્વવતું. વિશેષ - ઉત્તર દિક્ષ પ્રોક્ષિત કરે છે, હે ઉત્તર દિશાના વૈશ્રમણ લોકપાલ! પ્રસ્થાને સ્થિત શિવની રક્ષા કરો, બાકી પૂર્વવત્ ચાવતુ પછી આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ 9 છના નિરંતર તપથી દિશાચકવાલ વડે યાવતું આતાપના લેતા, પ્રકૃતિભદ્રતા યાવતું વિનીતતાથી અન્ય કોઈ દિવસે તદ્ અવરક કર્મના ક્ષયોપશમથી ઈહા-અપોહ-માણા-ગવેષણા કરતા વિભંગ નામક આજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ તે સત્પણ વિલંગજ્ઞાનથી આ લોકમાં સાત દ્વીપ, સાત સમદ્રને જોવા લાગ્યા. તેનાથી આગળ તે જાણવા અને દેખતા ન હતા.
ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યાતિ યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, એ રીતે નિશ્ચયથી આ લોકમાં સાત દ્વીપ અને સાત સમદ્રો છે, ત્યારપછી દ્વીપ, સમદ્રનો વિચ્છેદ છે. એવો વિચાર કર્યો, કરીને આતાપના ભૂમિથી ઉતર્યા, ઉતરીને વલ્કલ, વરુ ધારણ કરી પોતાની કુટીર આવ્યા. આવીને ઘણાં જ લોઢી, લોહકડાઈ, કડછી યાવતુ ભાંડ કિઢિણકાનમાં લીધા. લઈને જ્યાં હસ્તિનાપુર નગર, જ્યાં તાપસોનો આમ હતો, ત્યાં આવ્યા. આવીને ઉપકરણાદિ મૂક્યા, હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક યાવતું પળોમાં ઘણાં લોકોને આ પ્રમાણે કહે છે યાdd પ્રરૂપે છે - હે દેવાનપિયો . મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. નિશ્ચયથી આ લોકમાં યાવત સાત-સાત દ્વીપ અને સમુદ્રો છે.
ત્યારે તે શિવરાજર્ષિની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હસ્તિનાપુર નગરે શૃંગાટક, શિક ચાવતું માર્ગમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે ચાવ4 પ્રરૂપે છે. ખરેખર, હે દેવાનુપિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવતું પરૂપે છે - હે દેવાનુપિયો મને અતિશય જ્ઞાન-દર્શન યાવતું પછી દ્વીપ, સમુદ્રોનો વિચ્છેદ છે. તે કેમ માનવું?
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવતું ઉદા પાછી ગઈ. તે કાળે, તે સમયે, ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિણ જેમ બીજી શતકમાં નિન્ય ઉદ્દેશકમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/૫૦૬ થી ૫૦૮
કહ્યું તેમ યાવત્ ભ્રમણ કરતાં ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા, ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવત્ પરૂપે છે - ખરેખર, હે દેવાનુપિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - હે દેવાનુપિયો ! યાવત્ પછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ થાય છે, તે કેવી રીતે બને ? ત્યારે ગૌતમસ્વામીએ ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભલીને, સમજીને સાવત્ શ્રદ્ધાવાળા થઈને નિગ્રન્થ ઉદ્દેશક માફક (પૂછ્યું) યાવત્ પછી દ્વીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે, ભગવન્ ! એ કેવી રીતે માનવું ?
ગૌતમાદિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – હે ગૌતમ ! જે ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, ઈત્યાદિ બધું કહેવું - x " યાવત્ હીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે - ૪ - યાવત્ શિવરાજર્ષિ કહે
છે તે - ૪ - મિથ્યા છે.
હે ગૌતમ ! હું એમ કહું છું યાવત્ પરૂષુ છું - એ પ્રમાણે, જંબુદ્વીપ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો એક સરખાવૃત્ત સંસ્થાનવાળા, વિસ્તારમાં અનેક પ્રકારના છે, એમ જ રીતે જીવાભિગમમાં યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત હે શ્રમણાયુષો ! આ તિલિોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે.
જંબુદ્વીપ દ્વીપમાં હે ભગવન્ ! વર્ણસહિત-વર્ણરહિત, ગંધ સહિત-ગંધરહિત, રસસહિત-રસરહિત, સ્પર્શસહિત-સ્પર્શરહિત દ્રવ્યો પરસ્પર બદ્ધ, પરસ્પર ધૃષ્ટ યાવત્ પરસ્પર સંબદ્ધ છે ? હા, છે.
ભગવન્ ! લવણસમુદ્રમાં વર્ણસહિત-વર્ણરહિત, ગંધસહિત-ગંધરહિત યાવત્ પરસ્પરસંબદ્ધ દ્રવ્યો છે ? હા, છે.
૧૨૩
ભગવન્ ! ધાતકીખંડ દ્વીપમાં વર્ણસહિત આદિ પૂર્વવત્ દ્રવ્યો યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રમાં દ્રવ્યો છે ? હા, છે.
ત્યારે તે મોટી-મહાનુ-મહત્ પર્યાદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભલીને અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, જે દિશામાંથી આવી હતી. ત્યાં પાછી ગઈ.
ત્યારે હસ્તિનાપુર નગરમાં શ્રૃંગાટક યાવત્ માર્ગોમાં ઘણાં લોકો પરસ્પર એમ કહેવા યાવત્ પ્રરૂપવા લાગ્યા કે હે દેવાનુપિયો ! જે શિવરાજર્ષિ એમ કહે છે - યાવત્ પરૂો છે કે - x - તેને અતિશય જ્ઞાન-દર્શન ઉપજ્યા છે યાવત્ તે અર્થ, સમર્થ નથી. ભગવંત મહાવીર આમ કહે છે યાવત્ રૂપે છે - એ પ્રમાણે આ શિવરાજર્ષિને નિરંતર છટ્ઠ-છઠ્ઠ તપ કરતા યાવત્ - ૪ - ૪ - સમુદ્રો, તે મિથ્યા છે. ભગવંત મહાવીર કહે છે જંબુદ્ધીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો યાવત્ અસંખ્યાતા દ્વીપ-રસમુદ્રો હે શ્રમણાયુષો ! કહ્યા છે.
ત્યારે તે શિવરાજર્ષિ ઘણાં લોકો પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્મિક, ભેદસમાપન્ન, કલેશ રામાયણવાળો યાવત્ થયો.
-
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
ત્યારે તે શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત યાવત્ લેશવાળો થતાં, તેનું વિભંગ અજ્ઞાન જલ્દીથી નષ્ટ થઈ ગયું.
ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉપજ્યો કે – આ પ્રમાણે આદિકર તિર્થંકર શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્ર વડે યાવત્ સહસ્રામવન ઉધાનમાં સથાપતિરૂપ અવગ્રહ લઈ યાવત્ વિચરે છે - તથારૂપ અરહંત ભગવંતોનું નામ-ગોત્ર શ્રવણ પણ મહા ફળદાયી છે આદિ જેમ ઉવવાઈ માં કહ્યું, હું જાઉં અને ભગવંત મહાવીરને વાંદુ યાવત્ પર્યાપાસના કરું. આ મને આ ભવ અને પરભવે પણ શ્રેયસ્કર થશે, આ પ્રમાણે વિચારે છે, વિચારીને જ્યાં તાપણાશ્રમ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને તાપસાશ્રમમાં પ્રવેશે છે. પ્રવેશીને ઘણાં લોઢી, લોહકડાઈ, સાવત્ કિઢિણ-કાવડ લે છે, લઈને તાપસાશ્રમથી નીકળે છે, નીકળીને વિભંગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વચ્ચોવચથી નીકળે છે, નીકળીને સહસ્રામવન ઉધાનમાં શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને અતિનીકટ નહીં-અતિદૂર નહીં એવા સ્થાને યાવત્ અંજલિ જોડીને પર્યુપાસે છે.
૧૨૮
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર શિવરાજર્ષિને અને મોટી પર્યાદાને (ધર્મ કહે છે). સાવત્ આજ્ઞાના આરાધક થાય છે. ત્યારે તે શિવરાજર્ષિ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારીને સ્કંદકની માફક ઈશાન ખૂણામાં જઈને, ઘણાં લોઢી, લોહકડાઈ યાવત્ કિઢિણ-કાવડને એકાંતમાં મૂકે છે, મૂકીને સ્વયં જ પંચમુષ્ટી લોય કરે છે. ભગવંત મહાવીર પાસે ઋષભદત્તની માફક દીક્ષા લીધી. તેની જેમ જ અગિયાર અંગોને ભણ્યો. તેની જેમજ સાવત્ સર્વદુઃખથી મુક્ત થયો.
• વિવેચન-૫૦૬ થી ૫૦૮ :
મા મિવંત - વર્ણન, દ્વારા હિમવંત પર્વત સમાન મહાત્, મલય-મંદરમહેન્દ્ર સમાન ઈત્યાદિ રાજાનું વર્ણન કહેવું તેમ સૂચવ્યું છે. તેમાં મહાહિમવાનની જેમ બીજા રાજાની અપેક્ષાએ મહાત્, મલય, મેરુ એ બંને પર્વત વિશેષ છે. મહેન્દ્ર એટલે દેવરાજ શક્રાદિવત્. * X *
સુષુમાન વર્ણન - એના દ્વારા - જેના હાથપગ સુકોમળ છે, ઈત્યાદિ રાણીનું વર્ણન કહેવું, એમ સૂચવેલ છે - - સૂર્યકાંતની માફક સુકુમાલ યાવત્ વિચરે છે, તેનો આ અર્થ છે - સુકુમાલ હાથ-પગવાળો, લક્ષણ-ગુણ-વ્યંજનથી યુક્ત ઈત્યાદિ તથા રાજપુશ્ત્રીય માફક સૂર્યકાંત રાજકુમારના વર્ણન મુજબનું વર્ણન કરવું. તે પ્રમાણે અહીં આ સંબંધ જોડવો - તે શિવભદ્રકુમાર યુવરાજ હતો, શિવરાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોષ, કોષ્ઠાગાર, પુર, અંતઃપુર, જનપદનું સ્વયં નિરીક્ષણ કરતો વિચરે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/પ૦૬ થી ૫૦૮
૧૨૯
વાનપ્રસ્થ એટલે વનમાં થાય તે વાન, તેમાં પ્રસ્થાન-રહેવું તે જેને છે તે વાનપ્રસ્થ અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, યતિ એ ચાર લોકપ્રસિદ્ધ આશ્રમ, તેમાં બીજા આશ્રમમાં વર્તતો તે વાનપથ.
તાપસો-અગ્નિહોગિક, વાધારી, ક્યાંક જોય ને બદલે સત્તા પાઠ છે, ત્યાં પણ આ જ અર્થ છે. નg[ ૩વવા - આ અતિદેશ વડે આ પ્રમાણે જાણવું - કોગિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલકી, કંડીધારી, ફળ ભોજી, સ્નાન કરનાર, સંમાર્જન કરનાર, ડૂબકી લગાવનાર, માટી ગડીને નહાનારા, ગંગાના દક્ષિણ તટે રહેનાર, ઉત્તમ તટે રહેનારા, શંખ વગાડીને ભોજન કરનારા, કિનારે રહી શબ્દ કરનારા, હરણમાં લુબ્ધ, હાથી મારીને આજીવિકા કરનારા, દંડ ઉંચો કરીને ચાલનારા, દિશાની પૂજા કરનારા, વલ્કલ વઘારી, મંડપમાં રહેનારા, પાણીમાં રહેનારા, વૃક્ષમૂલે રહેનારા, પાણી ભક્ષણ કરનારા, વાયુભક્ષી, રોવાળમક્ષી, મૂલ-કંદ-છાલ-પાન-પુષ-ફળ-બીજ આદિ ખાનાર, જળમાં સ્નાન કરવાથી કઠોર ગામવાળા, આતાપના વડે પંચાગ્નિ તપ કરનારા, અંગારા કે ભાડભુંજાથી શરીરને પકાવનારા * * * * * * * ચેલવાસીને બદલે ક્યાંક વેલવાસી એવો પાઠ છે, તેનો અર્થ છે સમુદ્રની વેળાની નજીક વસનારા, જળવાસી-પાણીમાં ડુબીને રહેનારા ઈત્યાદિ. અહીં મનrfમયદિUTગાયનો અર્થ છે, જેઓ સ્નાન કર્યા વિના ભોજન કરતા નથી, સ્નાન કરીને કઠોર શરીરી થાય છે. એમ વૃદ્ધ વ્યાખ્યા છે. ક્યાંક નનામસેજ માપૂર એવો પાઠ પણ જોવા મળે છે, તેનો અર્થ ઉપર મુજબ થાય છે.
વિસા વકવાનr તવાને - એક પારણામાં પૂર્વ દિશામાં જે ફળાદિ છે, તેને લઈને ખાનારા, બીજા પારણામાં દક્ષિણ દિશામાં, એ પ્રમાણે દિશાયવાલથી જેમાં તપ કર્મ અને પારણું કરવું, અર્થ થાય છે, તે તપ કર્મ દિકવાલ તપોકર્મ છે, એમ કહેવાય છે • x -
તારું રૂટ્ટ આદિ, અહીં “જેમ ઉવવાઈમાં કહ્યું તેમ” એમ લખેલ છે, તેનાથી આ પ્રમાણે જાણવું - મનોજ્ઞ, મણામ ચાવત્ વલ્સથી અનવરત અભિનંદાતા, અભિસ્તવાતા આ પ્રમાણે કહ્યું - જય જય નંદા, જય જય ભદ્દા. તમારું કલ્યાણ થાઓ. હે પુત્ર ! ન જીતેલાને જીતો, જિતેલાનું પાલન કરો, જિતની મધ્યે વસો, ના જીતેલા શત્રુપક્ષને જીતો, જિતેલા મિત્રપક્ષનું પાલન કરો, જિતેલ વિનો મધ્યે વસો. હે દેવ ! સ્વજનો મધ્ય ઈન્દ્રની જેમ, તારા મધ્યે ચંદ્રની જેમ, નામ મધ્યે ધરણની જેમ મનુષ્યો મધ્ય ભરતની જેમ, ઘણાં વર્ષો, ઘણાં સો વર્ષો, ઘણાં હજાર વર્ષો, ઈત્યાદિ (આશિર્વચન) કહે છે.
વાહનવO • વકલમાંથી બનેલ વાલ્કલ. તે વસ્ત્ર ધારણ કર્યા છે જેણે તે વાકલવઅનિવસિત. ૩૪૬ - કુટીર, તાપસગૃહ. વિદurärzથા - કિઢિણ એટલે વાંસનું બનેલ તાપસ માટેનું ભાજન વિશેષ. તેના ભારને વહેનાર યંત્ર તે કિઢિણસાંગાયિક, HTTય - લોકપાલ. ત્યારે પણ • પરલોક સાધન માર્ગમાં [11/9]
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રવૃત અથવા ફલાદિ લાવવાના ગમનમાં પ્રવૃત શિવરાજર્ષિ. A • મૂળ સહિતનું ઘાસ, મુસ - મૂળરહિત ઘાસ, માદા - લાકડા, સમિધ. પત્તાનો છે. વૃક્ષની શાખાને વાળીને પત્રો લેવા તે. વેવિડ - વેદિકા એટલે દેવાર્ચન સ્થાન, વનિ-બહુમારિકા, તેને પ્રમાર્જે છે. વર્તવામm રે - છાણ વગેરેથી ઉપલેપન, પાણી વડે સંમાર્જન કે શુદ્ધિ કરવી.
રમવાનHIOાણ - જેના હાથમાં દર્ભ અને કળશ છે તે. તથા સામસામવ7સહOTU - પાઠ ક્યાંક છે, તેનો અર્થ છે - દર્ભ વડે ભરેલો જે કળશ, તે જેના હાથમાં છે તે. નમકના - પાણી વડે દેહ શુદ્ધિ માત્ર સ્ત્રી - દેહશુદ્ધ થવા છતાં પાણી વડે ક્રિડારત. નનામય - પાણી રેડવું તે. માયંત - જળનો સ્પર્શ, યોવના • અશુચિ દ્રવ્યો દૂર કરવાથી. શું થાય? પરમશૂચિભૂત થઈને દેવોને અને પિતૃને જલ અંજલિ દેવારૂપ કૃત્ય જેણે કરેલ છે તે. તથા શક વડે કાષ્ઠને ઘસીને - નિર્મન્શનીય કાષ્ઠને ઘસે છે, પછી ગાથા છે, તે આ પ્રમાણે
સાત અંગોને સારી રીતે સ્થાપે છે - સકથા, વલ્કલ આદિ. તેમાં સંથા - તે સમયે પ્રસિદ્ધ ઉપકરણ વિશેષ, સ્થાન-જ્યોતિસ્થાનકે પણ સ્થાન, શસ્યા ઉપકરણ, લાકડાનો દંડ અને પોતાને.
૨૬ - ભાજન પાત્ર વિશેષ, તેમાં પકાવાતું દ્રવ્ય પણ ચરુ જ કહેવાય છે. તે ચરુ એટલે બલિ. તથતિ - રાંધે છે. બલિ વડે વૈશ્વાનરને પૂજે ચે. અતિથિઆગંતુકની પૂજા કરે છે.
તે કેમ માનવું ? અહીં કન્ય શબ્દ વિતર્ક અર્થમાં છે. બીજા શતકનો પાંચમો ઉદ્દેશો, તે નિર્ઝન્ય ઉદ્દેશક. એક વિધિ-પ્રકાર વડે વિધાન-વ્યવસ્થાન જેમાં છે તે, કેમકે બધાં સમુદ્રવૃત્ત છે. વિસ્તારમાં બધાં એક એકથી આગળના ક્રમે બમણાં થતાં જાય છે. આ પ્રમાણે જેમ જીવાભિગમમાં કહ્યું છે તે - તેના વડે આમ કહે છે –
બમણાં બમણાં વિસ્તરતા એવા અવભાયમાન થતા એવા અથતિ શોભતા તરંગવાળા, સમુદ્રની અપેક્ષાએ આ વિશેષણ છે. ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહયપત્ર, લાપત્ર, પ્રફૂલ કેશરાયુક્ત - એટલે - જેની કેશરા વિકસિત થયેલી છે, તેનાથી સંયુક્ત. તેમાં ઉત્પલ એટલે નીલોપલાદિ. કુમુદ - ચંદ્ર વિકાસી, પુંડરીક - શ્વેત, બાકીના પદો રૂઢિથી જાણવા.
સવર્ણાદિ-પુદ્ગલ દ્રવ્યો, અવણિિદ - ધમસ્તિકાયાદિ. અમબદ્ધ - પરસ્પસ્થી ગાઢ આશ્લેષવાળા. અન્નમન્નપુઢાઈ-પરસ્પરથી ગાઢ ધૃષ્ટ. અહીં ચાવતુ શબ્દથી આ પ્રમાણે જાણવું - અન્યો ન્ય બદ્ધ-સ્કૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધતાથી રહેલ છે. તાવમામદ - તાપસનો મઠ. - અહીં શિવરાજર્ષિની સિદ્ધિ કહી, તેને સંહનનાદિ વડે નિરૂપતા હવે આમ કહે છે -
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/૫૦૯
- સૂત્ર-૫૦૯ :
ભગવન્ ! એમ મંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! સિદ્ધ થનાર જીવ ક્યા સંઘયણમાં સિદ્ધ થાય છે ? ગૌતમ! વઋષભનારા સંઘયણમાં સિદ્ધ થાય છે. એ પ્રમાણે ઉતવાઈમાં કહ્યા મુજબ સંઘયણ, સંસ્થાન, ઉત્વ, આયુ, પરિવહન, એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિકડિકા કહેતી, યાવત્ અવ્યાબાધ શાશ્વત સુખને સિદ્ધો અનુભવે છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૦૯ :
૧૩૧
લાઘવતા માટે અતિદેશ કરતાં કહે છે - વમ્ - અનંતર દર્શાવેલ. આલાવાથી, જેમ ઉવવાઈમાં સિદ્ધોને આશ્રીને સંહનનાદિ કહ્યા, તે પ્રમાણે અહીં પણ કહેવા. તેમાં સંઘયણાદિ દ્વારોના સંગ્રહ માટે ગાથાનો પૂર્વાર્ધ કહ્યો છે – સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, પરિવસન. તેમાં સંઘયણ કહ્યું, સંસ્થાનાદિ આ પ્રમાણે - છમાંથી કોઈપણ સંસ્થાને સિદ્ધ થાય. ઉચ્ચત્વમાં જઘન્યથી સાત હાથ પ્રમાણ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષુ, આયુષ્ય-જઘન્યથી સાતિરેક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પ્રમાણ. પરિવસનરત્નપ્રભાદિ પૃથ્વી, સૌધર્માદિથી ઈષત્ પ્રાભાર સુધીના ક્ષેત્રવિશેષની નીચે સિદ્ધો ન વંસે. પરંતુ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ઉપરિતન રૂપિકાના અગ્ર ભાગથી ઉંચે ૧૨ યોજન ગયા પછી ઈષદ્ઘાભારા પૃથ્વી જે ૪૫ લાખ યોજન પ્રમાણ લંબાઈ-પહોળાઈથી છે, વર્ણથી શ્વેત, અત્યંત રમ્ય છે, તેના ઉપર યોજને લોકાંત છે, તે યોજનના ઉપરના ગલ્યૂતના ઉપરના છઠ્ઠા ભાગે સિદ્ધો વસે છે. એ પ્રમાણે સિદ્ધિ સ્વરૂપ પ્રતિપાદનપર વાક્ય પદ્ધતિ કહેવી,
અહીં પરિવસન દ્વાર ચાવત્ અર્થથી કિંચિત્ દર્શાવ્યુ, તેના પછી આ પ્રમાણે છે - સિદ્ધો ક્યાં પ્રતિહત થાય છે ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે? ઈત્યાદિ. -- અવ્યાબાદ સુખ આદિ આ, ગાથાનો ઉત્તરાર્ધ જાણવો. ગાથા આ પ્રમાણે - સર્વદુઃખ જેના નષ્ટ થયા છે તેવા, જાતિ-જરા-મરણ-બંધનથી મુક્ત, અવ્યાબાધશાશ્વત સુખને અનુભવે.
દ્મ શતક-૧૧, ઉદ્દેશો-૧૦, “લોક' જ
— * - * — * - * — * - * —
૦ નવામાં ઉદ્દેશાને અંતે લોકાંતે સિદ્ધ પરિવસન કહ્યું, તેથી લોકસ્વરૂપ જ દશમા ઉદ્દેશામાં કહે છે.
- સૂત્ર-૫૧૦ -
રાજગૃહે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! લોક કેટલા ભેટે છે ? ગૌતમ ! ચાર ભેદે - દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક, ભાવલોક.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભગવન્ ! ક્ષેત્રલોક કેટલાં ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેટે. - અધૌલોક ક્ષેત્રલોક, તિછલિોક ક્ષેત્રલોક, ઉર્ધ્વલોક ક્ષેત્રલોક.
ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોક કેટલા ભેટે છે ? ગૌતમ ! સાત ભેદે - રત્નપ્રભા પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક યાવત્ અધઃસપ્તમી પૃથ્વી
ભગવન્ ! તિછલિોક ક્ષેત્રલોક કેટલા ભેદે છે? ગૌતમ ! અસંખ્યાત ભેદે છે. જંબુદ્વીપ તિછલિોક ક્ષેત્રલોક યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર તિછલિોક ક્ષેત્રલોક. ભગવન્ ! ઉર્ધ્વલોક ક્ષેત્રલોક કેટલા ભેટે છે ? ગૌતમ ! પંદર ભેદે - સૌધર્મ કલ્પ ઉર્ધ્વલોક ક્ષેત્રલોક યાવત્ અચ્યુત ઉર્ધ્વલોક ક્ષેત્રલોક, ત્રૈવેયક વિમાન ઉર્ધ્વલોક, અનુત્તરવિમાન ઈષપા મારાપૃથ્વી
ભગવન્ ! ધોલોક લોક કયા સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ ! ત્રા આકારે... ભગવન્ ! તિર્થાલોક ક્ષેત્રલોક કયા આકારે રહેલ છે ? ગૌતમ ! ઝલ્લરી આકારે છે. ભગવન્ ! ઉર્ધ્વલોક ક્ષેત્રલોક પૃચ્છા. ઉર્ધ્વમૃદંગાકારે રહેલ છે... ભગવન્ ! લોક કયા આકારે રહેલ છે ? ગૌતમ ! સુપ્રતિક આકારે છે. નીચે વિસ્તીર્ણ, વચ્ચે સંક્ષિપ્ત, જેમ શતક-૭ ના ઉદ્દેશા-૧માં કહ્યું તેમ યાવત્ અંત કરે છે. ભગવન્ ! અલોક કયા આકારે છે ? ગૌતમ! પોલા ગોળાના આકારે છે.
૧૩૨
ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોકમાં જીવ, જીવદેશ, જીવપદેશ છે? જેમ ઐન્દ્રી દિશામાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું યાવત્ દ્ધા સમય.
ભગવન્ ! તિછલિોક ક્ષેત્રલોકમાં શું જીવ આદિ છે ? એ જ પ્રમાણે કહેવું. એ રીતે ઉર્ધ્વલોક ક્ષેત્રલોકમાં પણ કહેવું. વિશેષ એ કે - અરૂપી છ ભેદે છે, આવા સમય નથી... ભગવન્ ! લોકમાં જીવો છે? જેમ બીજા શતકમાં, અસ્તિ ઉદ્દેશકમાં લોકકાશમાં કહ્યું, તેમ કહેવું. વિશેષ આ અરૂપીના સાતે ભેદ કહેવા યાવત્ અધમસ્તિકાયના પ્રદેશો છે, આકાશાસ્તિકાય નથી, આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ, અદ્ધા સમય. બાકી પૂર્વવત્.
ભગવન્ ! લોકમાં શું જીવા જેમ અસ્તિકાય ઉદ્દેશકમાં અલૌકાકાશમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું. યાવત્ અનંતભાગ ન્યૂન
ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોકમાં એક આકાશ પ્રદેશમાં શું જીવ, જીવદેશ, જીવપદેશ, અજીવ, અજીવદેશ, અજીવપદેશ છે ? ગૌતમ ! જીવ નથી, જીવ દેશ, જીવપદેશ છે. જીવ છે, જીવદેશ છે, અજીવપદેશ છે. જે જીવ દેશો છે. તે (૧) નિયમા એકેન્દ્રિય દેશો છે. અથવા (૨) એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશ છે. (૩) અથવા એકેન્દ્રિય દેશો, બેઈન્દ્રિય દેશો છે. એ પ્રમાણે મધ્યમ ભંગને છોડીને યાવત્ અનિન્દ્રિય સુધી કહેવું. યાવત્ અથવા (૧) એકેન્દ્રિય દેશો અને અનિન્દ્રિય દેશો, જે જીવ પ્રદેશો છે, તે નિયમા એકેન્દ્રિય પ્રદેશો છે, અથવા (૨) એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો, (૩) અથવા એકેન્દ્રિયપદેશો
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૫-/૧૦/૧૦
૧૩૩
અને બેઈન્દ્રિયોના પ્રદેશો, એ પ્રમાણે પ્રથમ ભંગ છોડીને ચાવ4 પંચેન્દ્રિય અનિયિોમાં ત્રણ ભંગ કહેવા.
જે અજીવો છે, તે બે ભેદે છે - રૂપી, અરૂપી. પી પૂર્વવતુ. જે અરૂપી જીવ છે, તે પાંચ ભેદે છે . મિસ્તિકાય નથી, (૧) ધમસ્તિકાયના દેશ, (૨) ધમસ્તિકાયના પ્રદેશ, એ રીતે (૩-૪) અધમસ્તિકાયના દેશ અને પ્રદેશ. (૫) અદ્ધા સમય. • • • તિછલિોક ક્ષેત્રલોકના, ભગવનું ! એક આકાશપદેશામાં શું જીવો છે? અધોલોક ક્ષેત્રલોક મુજબ જાણવું. એ પ્રમાણે ઉdલોક ક્ષેત્રલોકમાં પણ જાણવું. વિશેષ એ કે - તેમાં અદ્ધા સમય નથી. તે કારણે અરૂપી (જીવ) ચાર ભેદે કહ્યા. લોકમાં, જેમ ધોલોક ક્ષેત્રલોકના એક આકાશપરદેશમાં કહ્યું. તેમ કહેવું.
ભગવન ! અલોકના એક આકાશપદેશની પૃચ્છા, ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવદેશ નell, ઈત્યાદિ પૂર્વવતુ. ચાવતુ અનંત અCHષ ગુણોથી સંયુક્ત સવકાશના અનંતમાં ભાગ ન્યૂન છે.
દ્રવ્યથી આધોલોક હોલોકમાં અનંત જીવ દ્રવ્યો, અનંત અજીબદ્રવ્યો, અનંતા જીવાજીવ દ્રવ્યો છે, એ રીતે તિછલોક ક્ષેત્રલોકમાં અને ઉર્વલોક હોમલોકમાં પણ જાણવું. દ્રવ્યથી અલોકમાં જીવદ્રવ્યો નથી, અજીતદ્રવ્યો નથી, જીવાજીવ દ્રવ્યો નથી, એ અજીતદ્રવ્ય દેશ છે યાવત સવકાશના અનંતમાં ભાગ જૂન છે.
કાળથી ધોલોક ગલોક કદી ન હતો, તેમ નથી થાવ4 નિત્ય છે, એ પ્રમાણે આલોક સુધી જાણવું... ભાવથી અધોોક-ક્ષેત્રલોકમાં અનંતા વણ પચયિ છે, ઇત્યાદિ જેમ ‘ઝંદક”માં કહ્યું તેમ યાવત્ અનંતા અગુરુલઘુપચયિો છે, એ પ્રમાણે યાવતુ લોકમાં છે. ભાવથી અલોકમાં વપયયિ નથી લાવતું ચાવતું અંગુરલધુ યય નથી, પણ એક અજીબદ્ધવ્યનો દેશ છે રાવતું અનંત ભાગ ન્યૂન છે.
• વિવેચન-૫૧૦ :
દ્રવ્યલોક-આગમથી, નોઆગમથી, તેમાં આગમથી દ્રવ્યલોક, લોકશબ્દાને જાણે, પણ તેમાં અનુપયુક્ત • x - ‘મંગલ'ને આશ્રીને દ્રવ્યનું લક્ષણ કહે છે - આગમથી મંગલશબ્દાનુ વાસિત અનુપયુક્ત વક્તા, તેના જ્ઞાનની લબ્ધિથી, યુકત હોવા છતાં અનુપયુક્ત તે દ્રવ્ય નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિત ભેદથી ત્રણ પ્રકારે. તેમાં લોકશબ્દાર્થજ્ઞનું શરીર જ્ઞાન અપેક્ષાથી ભૂતલોક પર્યાયતાથી મૃતાવસ્થ છે. - x - તે શરીરરૂપ દ્રવ્યભૂત લોક તે જ્ઞશરીર દ્રવ્યલોક, નો શબ્દ અહીં સર્વનિષેધમાં છે. તથા લોક શબ્દાર્થને જે જાણશે, તેનું શરીર સચેતન ભાવિલોક ભાવત્વથી મધુના ઘડા માફક ભવ્યશરીર દ્રવ્યલોક છે. નો શબ્દ અહીત પણ સર્વનિષેધમાં જ છે. જ્ઞશરીર ભવ્યશરીર
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વ્યતિરિક્ત દ્રવ્ય લોક દ્રવ્યો ધમસ્તિકાયાદિ.
- કહ્યું છે કે જીવ-અજીવ, રૂપી-અરૂપી, સપ્રદેશ-અપ્રદેશ. નિત્ય-અનિત્ય જે દ્રવ્ય, તેને દ્રવ્યલોક જાણવો. અહીં પણ નો શબ્દ સર્વનિષેધમાં છે કેમકે આગમ શબ્દવાસ્યના જ્ઞાનનો સર્વથા નિષેધ છે.
ક્ષેત્રરૂપ લોક તે ક્ષેત્રલોક. કહ્યું છે કે - આકાશના પ્રદેશો ઉદ્ધ, અધો, તિછલોકમાં છે, તેને જિનેશ્વરે અનંત ક્ષેત્રલોક ઉપદેશ્યો છે, તેમ તું જાણ.
કાળલોક - કાળ એટલે સમયાદિ, તપ જે લોક તે કાલલોક, કહ્યું છે કે - સમય, આવલી, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત (કાળલોક છે.)
ભાવલોક - બે પ્રકારે છે. આગમચી, નોઆગમચી. તેમાં આગમથી લોકશબ્દાર્થજ્ઞ, તેમાં ઉપયુક્ત ભાવરૂપલોક તે ભાવલોક. નોઆગમથી ભાવ
દારિકાદિ, તપલોક તે ભાવલોક. કહ્યું છે કે- ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ બેદે ભાવલોક જાણવો. અહીં નો શબ્દ સર્વનિષેધમાં અથવા મિશ્રવચન છે. આગમના જ્ઞાનપણાથી ક્ષાયિક, ક્ષાયોપથમિક જ્ઞાનસ્વરૂપ ભાવ વિશેષથી અને મિશ્રવથી દયિકાદિ ભાવલોક,
અધોલોકરૂપ ક્ષેત્રલોક તે અધોલોક ક્ષેત્રલોક. આ આઠ પ્રદેશ રૂચક, તેના અઘતન પ્રતરની નીચે 60 યોજન યાવત તિછ લોક છે, તેનાથી પછી નીચે સ્થિત હોવાથી અધોલોક છે, તે સાત રાજ પ્રમાણ છે... તિલોક ોગલોક - રૂચકની અપેક્ષાએ નીચે અને ઉપરના 600-600 યોજન પ્રમાણ તિછરૂિપાણાથી તિછલોક છે, તે રૂપ જે ક્ષેત્રલોક, તે તિલોક ક્ષેત્રલોક કહેવાય છે. ઉર્વલોક ક્ષેત્રલોક-
તિલોકની ઉપર કંઈક ન્યૂન સાત રાજપ્રમાણ, ઉdભાગવર્તિત્વથી ઉર્વલોક, તપ ક્ષેત્રલોક તે ઉદMલોક ક્ષેત્રલોક છે. અથવા નીચે - અશુભ પરિણામની બહલતાથી ક્ષેત્રના અનુભાવથી જે લોકમાં દ્રવ્યો છે, તે અધોલોક છે. તિર્યક્રમધ્યમ અનુભાવ કેબ - અતિ શુભ નહીં, અતિ અશુભ નહીં, તદરૂપ જે લોક, તે તિછલોક તથા શુભપરિણામ બાદરાથી જેમાં દ્રવ્યો છે, તે ઉdલોક, કહ્યું છે - ક્ષેત્રના અનુભાવથી જ્યાં અધો પરિણામ છે, દ્રવ્યો અશુભ છે, તે કારણે તે અધોલોક કહેવાય છે ઈત્યાદિ.
ત્રપાકાર સંસ્થિત • અપોલોક ગલોક શાવલાકારે છે. ઝલ્લરી સંસ્થિત - ઉંચાઈથી અ૫, પણ વિસ્તારશ્રી મોટો છે માટે તિછલિોક ફોમલોક ઝલ્લરી આકારે છે. ઉધઈમુખ એવું જે મૃદંગ, તેના આકારે રહેલ જે છે, તે તથા શરાવ સંપુટાકાર તે ઉર્વલોક ક્ષેત્રલોક. સુપતિષ્ઠક-x- તયાવિધ લોક સાદેશ્ય ઉપનિયી. ચાવતુ શબ્દથી આ પ્રમાણે - ઉપર વિશાળ, નીચે પથંક સંસ્થાન સંસ્થિત, મધ્યે ઉત્તમ વજ વિણહિક, ઉપર ઉid મૃદંગાકાર સંસ્થિત, એવા શાશ્વતલોકમાં નીચે વિસ્તીર્ણ - ૪ -
ઉત્પન્ન જ્ઞાન-દર્શન ધારક અરહંત, જિન, કેવલી જે જીવને પણ જાણે છે,
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૦
અજીવને પણ જાણે છે, ત્યારપછી સિદ્ધ-બુદ્ધ થશે ઈત્યાદિ. પોલા ગોળા આકારે વચ્ચે પોલા ગોળા આકારે છે, કેમકે અલોકમાં “લોક” પોલાણ જેવો લાગે છે. અધોલોક ક્ષેત્રલોકમાં - જેમ ઐન્દ્રી દિશા, તેમ સંપૂર્ણ કહેવું. તે શતક-૧૦ના ઉદ્દેશા-૧-માં જેમ ઐન્દ્રી દિશા કહી, તેમ અધોલોકનું સ્વરૂપ સંપૂર્ણ કહેવું. તે આ રીતે - ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોકમાં શું જીવો, જીવ દેશો, જીવપ્રદેશો, જીવો, અજીવદેશો, અજીવ પ્રદેશો છે ? ગૌતમ ! જીવ પણ છે, જીવના દેશ અને પ્રદેશ પણ છે. અજીવ પણ છે, અજીવના દેશ અને પ્રદેશો પણ છે ઈત્યાદિ. અધોલોક, તિર્થાલોકમાં પૂર્વે સાત પ્રકારે અરૂપી કહ્યા ઃ- ધર્મ-અધર્મ-આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અને કાળ. ઉર્ધ્વલોકે સૂર્યપ્રકાશ ન હોવાથી કાળ નથી, તિાં અને અધોલોકમાં સૂર્ય પ્રકાશનો સદ્ભાવ છે. તેથી (પહેલામાં) છ ભેદ જ કહ્યા.
૧૩૫
લોકમાં - જેમ બીજા શતકમાં “અસ્તિ' ઉદ્દેશક છે, તેમ કહેવું લોકાકાશમાં વિષયભૂત જીવાદિ કહ્યા, તેમ અહીં પણ કહેવા. કેવળ આટલું વિશેષ છે કે – ત્યાં અરૂપી પાંચ ભેદે કહ્યા, અહીં સાતભેદે કહેવા. ત્યાં લોકાકાશને આધારપણે વિવક્ષા કરી, તેથી આકાશના ભેદ ત્યાં કહ્યા નથી. અહીં લોક અસ્તિકાયસમુદાયરૂપ આધારપણે વિવક્ષિત છે, તેથી આકાશભેદ પણ કહેવા જોઈએ, તેથી સાત ભેદ છે. તે આ રીતે - લોકમાં પરિપૂર્ણ વિધમાન હોવાથી ધર્માસ્તિકાય છે, ધર્માસ્તિકાયના દેશ હોતા નથી, કેમકે ધર્માસ્તિકાયનો તેમાં સદ્ભાવ છે. ધર્માસ્તિકાયના તપત્વી ધર્માસ્તિકાયના પ્રદેશો તેમાં હોય છે, તેથી બે ભેદ થયા. એ રીતે અધર્માસ્તિકાયના પણ બે ભેદ એટલે કુલ-૪. આકાશાસ્તિકાય નથી, કેમકે લોકનું આ દેશત્વપણું છે. આકાશના દેશ હોય છે, કેમકે તે લોકના અંશત્વ રૂપ છે, લોકના પ્રદેશ હોય છે, કાળ હોય છે. તેથી-૭.
અલોકમાં - અહીં અતિદેશ છે. તે આ રીતે - ભગવન્ ! અલોકમાં જીવ, જીવદેશ યાવત્ અજીવ પ્રદેશ છે ? ગૌતમ ! જીવદેશ, પ્રદેશ, અજીવદેશ કે અજીવ પ્રદેશ નથી, એક અજીવ દ્રવ્યદેશમાં અનંત અગુરુ લઘુ ગુણથી સંયુક્ત સર્વાકાશ અનંત ભાગન્યૂન છે. અર્થાત્ લોક લક્ષણથી સમસ્ત આકાશના અનંત ભાગથી ન્યૂન છે.
અધોલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં જીવો નથી, કેમકે એક પ્રદેશમાં તેનું અવગાહન નથી. ઘણાં જીવોના દેશ અને પ્રદેશનું અવગાહન છે. જો કે ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્ય એકત્ર આકાશ પ્રદેશને અવગાહતું નથી, તો પણ પરમાણુકાદિ દ્રવ્યોના કાળદ્રવ્યના અવગાહનના થકી અજીવો પણ છે, તેમ કહ્યું. દ્વિ અણુકાદિ સ્કંધ દેશોનું અવગાહનત્વ હોવાથી ‘અજીવદેશો’ પણ છે, તેમ કહ્યું. ધર્મઅધર્માસ્તિકાયના પ્રદેશો અને પુદ્ગલ દ્રવ્યપ્રદેશોના અવગાહનત્વથી ‘અજીવપ્રદેશો' છે, તેમ પણ કહ્યું. મધ્યના ભંગરહિત - તે શતકદશમા કહેલ ભંગત્રિકમાં - “અથવા
એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશો'' રૂપ જે મધ્યમ ભંગ, તેનાથી રહિત આ ભંગ
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
કહેવા. અર્થાત્ સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા, મધ્યમ ભંગ અહીં અસંભવ હોવાથી ન કહેવો. બેઈન્દ્રિયના એકત્ર આકાશ પ્રદેશમાં ઘણાં દેશો હોતા નથી, માત્ર એક જ દેશ હોય છે.
આન વિદિઓ - અથવા “ઓકેન્દ્રિયના પ્રદેશો અને બેઈન્દ્રિયના પ્રદેશો’
· એ સ્વરૂપના આધ ભંગ વિરહિત ત્રણ ભંગ. સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા. પહેલો ભંગ અહીં અસંભવ છે. એક આકાશપ્રદેશમાં કેવલિ સમુદ્દાત વિના એક જીવના એક પ્રદેશનો સંભવ નથી. - - વિષ્ણુ તિવષંશો - અનિન્દ્રિયોમાં ઉક્ત ત્રણે ભંગ પણ સંભવે છે, તે પ્રમાણે કહેવું. - ૪ - ૪ -
નો ધયિાય - ધર્માસ્તિકાય એકત્ર આકાશપ્રદેશમાં ન સંભવે. કેમકે અસંખ્યાત પ્રદેશો અવગાહેલા હોય છે. - ૪ - ૪ - ૪ - એ પ્રમાણે અધર્માસ્તિકાય
નથી, અધર્માસ્તિકાયદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ છે, એ પ્રમાણે કહેવું. અધ્ધાસમય નથી. ઉર્ધ્વલોકમાં અદ્ધાસમય નથી, તે અરૂપી ચાર ભેદે - ધર્માસ્તિકાયદેશ આદિ,
ઉર્ધ્વલોકમાં એકત્ર આકાશ પ્રદેશમાં સંભવે છે.
લોક'ના જેમ અધોલોક ક્ષેત્રલોકમાં એક આકાશપ્રદેશમાં જે વક્તવ્યતા કહી, તે વક્તવ્યતા લોકના પણ એકત્ર આકાશપ્રદેશમાં કહેવી. તે આ છે - ભગવન્ ! લોકના એક આકાશપ્રદેશમાં શું જીવો છે ? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! ‘જીવ નથી' ઈત્યાદિ પૂર્વવત્ કહેવું અધોલોક ક્ષેત્રલોકમાં અનંતા વર્ણર્યવા એકગુણ કાળા આદિના અનંતગુણ કાળા આદિ સુધીના પુદ્ગલો ત્યાં હોય છે, એ ભાવ છે અલોક સૂત્રમાં અગુરુલઘુ પર્યવયુક્ત દ્રવ્યોના પુદ્ગલાદિનો અભાવ છે.
- સૂત્ર-૫૧૧ થી ૫૧૩ :
[૫૧૧] ભગવન્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપ દ્વીપ, સર્વે દ્વીપોથી યાવત્ પરિધિથી છે. તે કાળે, તે સમયે છ મહર્ષિક યાવત્ મહાસૌખ્ય દેવો, જંબુદ્વીપના મેરુ પર્વતની મેરુ ચૂલિકાની ચોતરફ ઉભા રહ્યા. નીચે ચાર દિક્કુમારી મહત્તકિાઓ ચાર બલિપિંડ લઈને બુદ્વીપની ચારે દિશામાં બહારની તરફ મુખ રાખીને ઉભી રહી. તે ચારે બલિપિડ સમક-શમકની બાહ્યાભિમુખ ફેંક્યા. હે ગૌતમ ! ત્યારે તે દેવોમાંથી એક-એક દેવ, ચારે બલિપિંડોને પૃથ્વીતલ ઉપર પહોંચ્યા પહેલા, જલ્દીથી ગ્રહણ કરવામાં સમર્થ હોય. તેવા તે દેવોમાંથી એક દેવ, હે ગૌતમ ! તે ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી પૂર્વમાં જાય, એ પ્રમાણે એક દક્ષિણમાં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં જાય, એ રીતે એક દૈવ ઉર્ધ્વમાં અને એક દેવ અધોભિમુખ જાય.
તે જ કાળે, તે સમયે ૧૦૦૦ વર્ષના આયુવાળા એક બાળકે જન્મ લીધો. ત્યારે તે બાળકના માતાપિતા મૃત્યુ પામ્યા. (તેટલા સમયમાં) તે દેવ, લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારપછી તે બાળક પણ આવુ પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો. તેટલા સમયમાં પણ તે દેવ, લોકના અંતને પામી શકતો નથી. ત્યારપછી
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૩૩ તે બાળકના હાડ-માંસ પણ ક્ષીણ થઈ જાય, તો પણ તે દેવો લોકના અંતને પામી શકતો નથી. તે બાળકની સાતમી પેઢી સુધીનો કુળ-વંશ ક્ષીણ થઈ ગયો, તો પણ તે દેવો લોકાંત પામી ન શક્યા, ત્યારપછી તે બાળકના નામગોબ પણ ક્ષીણ થઈ ગયા તો પણ તે દેવો લોકના અંતને પામી ન શક્યા
ભગવાન ! તે દેવોનું ગતક્ષેત્ર અધિક છે કે, ગત ક્ષેત્ર ? ગૌતમ ! ગત અધિક છે, અગત ક્ષેત્ર બહુ નથી. ગત ક્ષેત્ર ગતાગના અસંખ્યાતમાં ભણે છે, અગત ક્ષેત્રથી ગતમ અસંખ્યાતગણું છે. હે ગૌતમ! લોક, આટલો વિશાળ કહેલ છે.
ભગવાન ! લોક કેટલો મોટો છે ? ગૌતમાં આ સમયોગ ૪૫ લાખ યોજન લંબાઈ-પહોળાઈથી છે. એ પ્રમાણે અંદકમાં કહ્યા મુજબ ચાવતુ પરિધિથી છે. • • તે કાળે, તે સમયે મહતિક એવા દશ દેવો પૂર્વવત્ યાવ4 ચોતરફથી ઘેરીને ઉભા રહે. નીચે આઠ દિફકુમારી મહત્તરિકાઓ આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતની ચારે દિશામાં, ચારે વિદિશામાં બહાભિમુખ રહીને આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતના બહારની તફ એક સાથે કે, ત્યારે તે દેવોમાંથી પ્રત્યેક વ તે આઠ બલિપિંડને ધરણિતતે પહોંચ્યા પહેલા જલ્દીથી. ગ્રહણ કરવાને સમર્થ થાય એવી શીઘ, ઉત્કૃષ્ટ યાવત દેવગતિથી તે દશે દેવ, લોકના અંતમાં ઉભા રહીને, તેમાં એક દેવ પૂર્વ અભિમુખ જાય, એક દેવ દક્ષિણપૂર્વમાં જાય યાવતું એક ઉત્તર-પૂર્વમાં જાય, એક દેવ ઉદ્ધમાં, એક દેવ નીચેની દિશામાં જય.
તે કાળે, તે સમયે એક લાખ વર્ષના યુવાળા બાળકનો જન્મ થાય, ત્યારપછી તે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, તે દેવો અલોકના અંતને ન પામે. ઈત્યાદિ પૂર્વવત : - તે દેવોનું ગતક્ષેત્ર વધારે છે કે અગતક્ષેત્ર વધારે છે ? ગૌતમ ગોત્ર વધુ નથી, અગત ક્ષેત્ર ઘણું છે. ગતક્ષેત્રથી અગત હોમ અનંતગુણ છે, ગત ક્ષેત્રથી ગત ક્ષેત્ર અનંત ભાગ છે. ગૌતમ. આલોક આટલો મોટો કહ્યો છે.
[૫૧] ભગવન ! લોકના એક આકાશપદેશમાં કેન્દ્રિય જીવોના જે પ્રદેશ છે યાવત પરોન્દ્રિયના જે પ્રદેશ છે, અનિન્દ્રિય પ્રદેશો છે, શું તે બધાં અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે ? ભગવન ! શું તે પરસ્પર એકબીજાને આભાધા કે વ્યાબાધા ઉતપન્ન કરે છે ? અથવા શું તેના અવયવોનું છેદન કરે છે ?
ના, તે અર્થ સમર્થ નથી. ભગવાન એમ કેમ કહો છો કે લોકના એક આકાશપદેશમાં એકેન્દ્રિયાદિ જીવપદેશ ચાવતું પરસ્પર બાધા પહોંચાડતા નથી. • ગૌતમ ! જેમ કોઈ નર્તકી હોય, તેણી શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી ચાવ4 કલિત, સેંકડો-લાખો લોકોથી પરિપૂર્ણ સંગલીમાં ભમીસ પ્રકારના
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નામાંથી કોઈ એક નાટ્ય દેખાડવી હોય તો, - - હે ગૌતમ ! તે પ્રેક્ષકગણ, તે નર્તકીને અનિમે, દષ્ટિથી ચોતરફથી જુએ છે કે નહીં? હા, જુએ છે.
હે ગૌતમ ! તે દર્શકોની દષ્ટિ, તે નર્તકી પર ચોતરફથી પડે છે કે નહીં? હા, પડે છે. • • હે ગૌતમ! તે દષ્ટિએ, તે નર્તકીને કંઈ પણ થોડી કે ઝઝી પીડા પહોંચાડે છે કે તેણીના અવયવોનું છેદન કરે છે ? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે નર્તકી તે દષ્ટિને કંઈ થોડી કે ઝઝી પીડા પહોંચાડી શકે કે તેના અવયવોનું છેદન કરે ? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે દૈષ્ટિઓ પરર ટિને થોડી કે વધુ પીડા પહોંચાડી શકે કે અવયવ છેદ કરી શકે ? ના, આ સમર્થ નથી. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે - પૂર્વવત્ યાવત્ અવયવોનું છેદન ન કરે.
[૫૧] ભગવન લોકના એક આકાશપદેશમાં જઘન્ય પદમાં રહેલા જીવપદેશો, ઉત્કૃષ્ટ પદમાં રહેલ જીduદેશ અને સમસ્ત જીવોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? • • ગૌતમ ! સૌથી થોડા લોકના એક આકાશપદેશમાં જઘન્યપદમાં રહેલ જીવપદેશ છે. સર્વ જીવો તેથી અસંખ્યાતગણી છે, ઉતકૃષ્ટપદમાં રહેલ જીવપદેશો વિશેષાધિક છે. • - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૧૧ થી ૫૧૩ :
Hશ્વરીવ - અહીં યાવત્ કરણથી આમ જાણવું - સમુદ્રના અત્યંતરમાં વૃત, તેલના પુડલાના સંસ્થાને સંસ્થિત, રથ ચક્રવાલ સંસ્થાને સંસ્થિત, પુકર કર્ણિકા સંસ્થાને સંસ્થિત, પ્રતિપૂર્ણ ચંદ્રના સંસ્થાને સંસ્થિત એવો વૃત, એક લાખ યોજના લંબાઈ-પહોળાઈથી ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ, all ગુલથી કિંચિત્ વિશેષાધિક. • • તાણ fazણ માં ચાવત્ શબ્દથી આમ જાણવું-ત્વરિત, ચપળ, ચંડા, સિંહ, ઉદ્ધતા, જયિની, છેકા, દિવ્ય-તેમાં વરિત એટલે આકુલ, ચપળ એટલે કાયાની ચપળતાથી, ચંડા-રૌદ્ર, ઉત્કૃષ્ટગતિના યોગથી. સિંહા એટલે સ્થિરતાથી દેઢ, ઉદ્ધતા-અતિશય ગર્વવાળી, જયિની-વિપક્ષને જીતનારી, છેકા-નિપુણ, દિવ્યદેવલોકમાં થતી.
પૂર્વાભિમુખ તે મેરની અપેક્ષા છે. આ સાથે કુળરૂપ વંશ, સાતમી પેઢીથી ક્ષીણ થયેલ છે તે અર્થાત સાત વંશ સુધી વિચ્છેદ. જયારૂ છે મrgo ઈત્યાદિ - (શંકા) પૂર્વાદિમાં પ્રત્યેક અર્ધરાજ પ્રમાણપણાથી લોકના ઉર્વ-અધો, તેથી કિંચિત્ જૂનાધિક સાત રાજ પ્રમાણપણાથી અતુલ્ય ગતિ વડે જતાં દેવોને કેમ છે એ દિશામાં ગત-જગત ક્ષેત્ર અસંખ્યાત ભાગમમ અગત ક્ષેત્ર ગત ક્ષેત્રનું અસંખ્યાતગણું કહ્યું ?
અહીં કહે છે - લોકને ઘનચતુર ખૂણા વાળો કરીને ક૫તા આમાં દોષ નથી. [શંકા જ ઉક્ત સ્વરૂપ વડે પણ જઈને જતો દૈવ લોકાંતને ઘણાં કાળે પણ ન પામે, તો અશ્રુતકાથી જિનજન્માદિમાં દેવો જલ્દી કઈ રીતે આવે છે ? કેમકે ફોગનું બહુપણું, કાળનું અલાવ છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૩૯
સત્ય છે. પરંતુ આ ગતિમંદ છે, જિનજન્માદિ અવતરણ ગતિ શીઘતમ છે. - - અસભૃતાર્ય કલાનાથી.
પૂર્વે લોકાલોક વક્તવ્યતા કહી. હવે લોકના એક પ્રદેશગત વક્તવ્ય વિશેષ દર્શાવવા કહે છે - 'અસ્થિ મંતે' ઈત્યાદિ.. નાવ ની અહીં યાવતું શબ્દથી આ પ્રમાણે જાણવું - “સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સલલિત સંલાપ નિપુણ યુકતોપચાર કલિત.”
જેના બત્રીશ ભેદો છે, તે તથા તે નાટ્યના, તેમાં “ઈહા-મૃગ-ગsષભ-તુરગનર-મકર-વિહગ-વ્યાલક-કિન્નરાદિ ભક્તિ ચિત્ર” નામક એક નાટ્યવિધિ, આનો આચરિત અભિનય સંભવે છે, એ રીતે બીજા પણ ૩૧-પ્રકારો ‘શયuસેણીય' આગમથી જાણવા.
લોકના એકપ્રદેશ અધિકારથી આ પ્રમાણે કહે છે - જેમ આ તેર પ્રદેશોમાં તેર પ્રદેશો દશદિનું સ્પર્શતા, તેર દ્રવ્યો જેમાં સ્થિત છે, તેના પ્રતિ આકાશપદેશ તેર તેર પ્રદેશ થાય છે. એ પ્રમાણે લોકાકાશ પ્રદેશમાં અનંતજીવના અવગાહથી એક એક આકાશ પ્રદેશમાં અનંતા જીવ પ્રદેશો છે. તેમાં જઘન્ય પદમાં એકત્ર આકાશ પ્રદેશમાં સૌથી થોડાં જીવપ્રદેશો છે. તેનાથી સર્વજીવો અસંખ્યાતપણા છે. ઉત્કૃષ્ટ પદમાં તેનાથી વિશેષાધિક છે.
આ સૂત્રાર્થ આ વૃદ્ધોક્ત ગાથા વડે વિચારવો –
(૧) લોકના એક પ્રદેશમાં જઘન્યપદે જે પ્રદેશો, ઉત્કૃષ્ટપદમાં જે પ્રદેશો છે, તેમાં સર્વ જીવોમાં કોણ વધારે છે ? - આ પ્રશ્ન છે, તેનો ઉત્તર આ છે
(૨) જઘન્યપદમાં સૌથી થોડાં જીવ પ્રદેશો, જીવો અસંખ્યગુણા, ઉત્કૃષ્ટ પદે પ્રદેશો તેનાથી વિશેષાધિક કહેવા.
(3) હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કહે છે – જઘન્યપદે લોકાંત, જેની સ્પર્શના ત્રણ દિશામાં છે, ઉત્કૃષ્ટપદે છ દિશામાં સમસ્ત ગોલકમાં હોય છે, અન્યત્ર નહીં. (૪) તેમાં - જઘન્યપદે લોકને અંતે હોય છે, જ્યાં ગોલકને સ્પર્શે તે નિગોદ દેશ વડે ત્રણ દિશામાં હોય છે, બાકીની દિશા અલોકમાં અનાવૃત હોય છે. અર્થાત્ તે ખંડગોલ હોય છે. જ્યાં ગોલકમાં છ દિશામાં નિગોદ દેશ વડે સ્પર્શના થાય છે, તે ઉત્કૃષ્ટપદે થાય છે, તે પરિપૂર્ણ ગોલકમાં થાય, બીજે નહીં. અર્થાતુ ખંડગોલકમાં નહીં, લોકમળે તે હોય.
હવે પરિવચનમાં શંકા કરતા કહે છે - ઉત્કૃષ્ટ અસંખ્યગુણ જઘન્યથી કઈ રીતે હોય ? ત્રણ દિશાની સ્પર્શનાથી છ દિશાની સ્પર્શના બમણી ન થાય ?
(૫) જીવપદેશ અપેક્ષાએ ઉત્કૃષ્ટપદ અસંખ્યાતગુણ છે. જઘન્યપદથી કેમ ન થાય ? ત્રિદિ સાર્થનાથી પદિ સ્પર્શના નક્કી બમણી છે. તેથી ઉત્કૃષ્ટ પદ દ્વિગુણ જ થાય, તે અસંખ્યાતગુણ ઈષ્ટ છે. જઘન્યપદ આશ્રિત જીવ પ્રદેશાપેક્ષાએ અસંખ્યાતગુણ સર્વ જીવો કરતાં વિશેષાધિક જીવપ્રદેશની યુકતતાથી છે ? - અહીં
૧૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઉત્તરમાં કહે છે કે -
(૬) જીવપદેશો જઘન્ય પદે થોડા છે. કઈ રીતે? કહે છે – નિગોદ માત્ર ક્ષત્રમાં જેની અવગાહના છે, તે તથા એક અવગાહનાવાળા. તેના વડે જે સ્પર્શન
અવગાહનને જઘન્યપદના તે નિગોદ માત્ર અવગાહત સ્પર્શન, તેથી ખંડગોલક નિપાદક નિગોદ વડે તેનું અસંસ્પર્શનથી આમ કહ્યું. ભૂમિની નજીકના અપવક કોણના છેલ્લા પ્રદેશ સદેશ જ જઘન્યપદ નામે પ્રદેશ છે. તેના આલોક સંબંધથી એક અવગાહના જ નિગોદને સ્પર્શે છે. ખંડગોલ નિષાદકો સ્પર્શતા નથી. તેમાં વળી જઘન્યપદ કલાનાથી શત-જીવને સ્પર્શે છે. તે પ્રત્યેકને કલાના વડે જ લાખપદેશને તેમાં અવગાઢ છે. એ પ્રમાણે જઘન્યપદમાં કોટી જીવપદેશોનો અવગાઢ છે, એ પ્રમાણે તેના જીવપદેશો થોડાં છે, એમ કહ્યું.
હવે ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશ પરિમાણ કહે છે- સ્પર્શનામાં-ઉતકૃષ્ટપદના પૂર્ણગોલક નિષાદ નિગોદ વડે સંસ્પર્શનાના જે અસંખ્યાતગુણત્વ જઘન્યપદ અપેક્ષાચી છે, તે તથા તે હેતુથી ઉત્કૃષ્ટ પદમાં અસંખ્યાતગુણા જીવપ્રદેશો જઘન્ય પદ અપેક્ષાથી હોય છે. ઉત્કૃષ્ટપદ જ સંપૂર્ણ ગોલક નિપાદક નિગોદ વડે એક અવગાહર્તા વડે અસંખ્યયથી તથા ઉત્કૃષ્ટપદ અવિમોચનથી એક પ્રદેશ હાનિ વડે પ્રત્યેકના અસંખ્યય વડે પૃષ્ટ છે. તે વળી કલ્પના વડે કોટી સહસથી જીવોનો સ્પર્શે છે, તેમાં પ્રત્યેક જીવપ્રદેશ લાખની અવગાહના વડે જીવપ્રદેશોના દશ કોડાકોડી અવગાઢ થાય છે, એ રીતે ઉત્કૃષ્ટ પદમાં તેને અસંખ્યગુણ વિચારવા.
હવે ગોલક પ્રરૂપણાને માટે કહે છે –
() ઉત્કૃષ્ટપદ - વિક્ષિત પ્રદેશને ન છોડીને નિગોદ અવગાહનાના એકના સર્વે દિશામાં નિગોદ અંતરો સ્થાપના વડે ગોલ નિષ્પાદિત થાય છે. કઈ રીતે? પ્રદેશની વૃદ્ધિનહાનિ વડે, વિવક્ષિત અવગાહનાના કેટલાંક પ્રદેશોને આકમિત કરતા, કેટલાંકને મૂકીને-એ પ્રમાણે એક ગોલકની નિષ્પત્તિ થાય છે.
(૮) બીજા ગોલકની કલાના માટે કહે છે - તે ઉક્ત લક્ષણ ગોલકને આશ્રીને બીજા ગોલક નિષ્પન્ન થાય છે. કઈ રીતે? ઉત્કૃષ્ટ પદ, પૂર્વોકત ગોલક સંબંધી છોડીને જે અન્ય ગોલક હોય છે, તેમાં ઉત્કૃષ્ટ પદ કલાનાથી નિગોદ છે. તથા જે છે, તે કહે છે - - (૯) ઉક્તકમથી નિગોદ મધ્ય ક્ષેત્રમાં ગોલકની નિષ્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદ અવગાહના અતિરિક્ત નિગોદ દેશોનો બીજા ગોલકમાં અંદર પ્રવેશથી થાય. એ પ્રમાણે લોકમાં અસંખ્યાત ગોલક નિષ્પન્ન થાય છે. કેમકે નિગોદ અવગાહનાનું અસંખ્યપણું છે, પ્રતિનિગોદ અવગાહનથી ગોલકની નિષ્પત્તિ થાય છે.
હવે આ પ્રતિગોલક ઉત્કૃષ્ટપદ કહ્યા, તેને જ અહીં લેવા કે બીજાને ?
(૧૦) વ્યવહારનયથી - સામાન્યથી, અનંતર કહેલ ઉત્કૃષ્ટ પદ કહ્યું, તેનાથી આ લેવું - શા માટે ? તે કહે છે. ઉત્કૃષ્ટ પદોથી કેવલ અસંખ્યાત ગોલકો નથી,
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૪૬
પરિપૂર્ણ ગોલક પણ પ્રરૂપિત ગોલકો અસંખ્યાત જ થાય છે, તેથી નિયત ઉત્કૃષ્ટ પદ કોઈ હોતું નથી. જે નૈશ્ચયિક ઉત્કૃષ્ટ પદ હોય છે, સર્વોત્કર્ષ યોગથી જે આ ગ્રહણ કરવું - તે કહે છે -
(૧૧) બાદર નિગોદના - ઝંદાદિના વિગ્રહગતિક આદિ તે બાદર નિગોદ વિગ્રહ ગતિકાદિ. આદિ શબ્દ અહીં વિગ્રહગતિના અવરોધાર્યું છે. જેમાં ઉત્કૃષ્ટ પદમાં સમધિક બીજા - સૂમ નિગોદ ગોલકી બીજા ગોલક ઉકર્ષથી સબહુ નૈશ્ચયિક પદ થાય છે. બાદર નિગોદ જ પૃથ્વી આદિમાં અને પૃથ્વી આદિ સ્વસ્થાનમાં સ્વરૂપથી હોય છે, સમનિગોદ માફક સર્વત્ર નહીં, તેથી જેમાં કવચિતું તે હોય, તે તાત્વિક રીતે ઉત્કૃષ્ટ પદ છે આ જ વસ્તુ દર્શાવવાને કહે છે -
(૧૨) બાદર નિગોદના આશ્રય વિના સૂક્ષ્મ નિગોદને આશ્રીને બહતુચનિગોદ સંખ્યા, પાયે સમાન છે. પ્રાયઃનું ગ્રહણ એકાદિના જૂન-અધિકdના વ્યભિચારને પરિહારાર્થે છે. આ ક્યા છે ? તે કહે છે – સંપૂર્ણ ગોલક, ખંડ ગોલક નહીં, તેથી કોઈ નિયત ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત થતું નથી. જેથી આમ છે, તેથી બાદરનિગોદાદિનું ઉત્કૃષ્ટ પદે ગ્રહણ કરાય છે.
હવે ગોલકાદિનું પ્રમાણ કહે છે – નિગોદના અસંખ્ય ગોલકના અસંખ્યાત ગોળા હોય છે. એક-એક નિગોદમાં અનંતજીવો જાણવા.
(૧૩) હવે જીવપ્રદેશ પરિમાણ પ્રરૂપણા પૂર્વક નિગોદાદિની અવગાહનાને જણાવવા કહે છે - (૧૪) લોક અને જીવના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. તેઓ પરસ્પર તુલ્ય જ છે. તેઓનો સંકોચ વિશેષથી અંગુલના અસંખ્યાત ભાગ નિગોદના તે જીવોના ગોલકનો અવગાહ છે. એ નિગોદાદિ સમાવગાહના છે. તેના જ સમર્થનમાં કહે છે –
(૧૫) જે ક્ષેત્રમાં જીવો અવગાહે છે, તેમાં જ નિગોદ છે, જીવના અવસ્થાનથી નિગોદની વ્યાપ્તિ છે. શેષનિગોદ અવગાહનાનો બીજા ગોલકમાં પ્રવેશથી નિગોદ માણપણાથી ગોલકની અવગાહના છે. જે ક્ષેત્રમાં - આકાશમાં છે, તે જીવનિગોદ ગોળા છે. • x - હવે જીવાદિની અવગાહના સમપણાના સામર્થ્યથી જે એગ્ર પ્રદેશમાં જીવપ્રદેશમાન હોય છે, તેને કહેવાને પ્રસ્તાવનાર્થે પ્રશ્ન કરતા કહે છે – ઉત્કૃષ્ટ પ્રદેશમાં એક જીવપ્રદેશ સશિના એક નિગોદના ગોળાના કેટલો સમોગાઢ હોય?
(૧૬) તેમાં જીવને આશ્રીને ઉત્તર આપે છે . જીવના લોકમાત્રના સૂમ અવગાહના અવગાઢના એકૈક પ્રદેશમાં અસંખ્ય પ્રદેશો હોય.
(૧૭) તે વળી કલ્પનાથી કોટીશત સંખ્યાના જીવપદેશ સશિના પ્રદેશ ૧૦,૦૦૦ સ્વરૂપ જીવ અવગાહના વડે ભાગથી ભાગતા લાખ પ્રમાણ થાય. હવે નિગોદને આશ્રીને કહે છે - ‘લોકના’ - લાતાથી પ્રદેશ કોટી શતમાન વડે ભાગ કરતા નિગોદ અવગાહના કલાના વડે પ્રદેશ દશ હજાર માન વડે જે પ્રાપ્ત થાય તે લક્ષ
૧૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પરિમાણ ઉત્કૃષ્ટ પદે અવગાઢ એક એક જીવોથી છે. અનંત જીવાત્મક નિગોદ સંબંધી એકૈક જીવ હોય.
(૧૮) આના વડે નિગોદના ઉત્કૃષ્ટ પદે જે અવગાઢ તે દર્શાવ્યો, હવે ગોલકને આશ્રીને જે અવગાઢ તે દશવિ છે –
(૧૯) જેમ નિગોદ જીવથી અસંખ્ય ગુણા તેના પ્રદેશો, ઉત્કૃષ્ટ પદમાં અતિગત છે, એ પ્રમાણે દ્રવ્યાર્થતાથી જાણવું, પ્રદેશાર્થતા વડે નહીં. સર્વે એક ગોલકગત જીવદ્રવ્ય વડે ઉત્કૃષ્ટ પદ અતિગત પ્રદેશ અસંખ્યાતગુણા થાય છે. અહીં જો કે અનંત જીવો છતાં નિગોદ #નાથી લાખ જીવ છે, ગોલકના પણ અસંખ્યાત નિગોદો હોવા છતાં કલ્પનાથી લાખ નિગોદ છે. તેમાં લાખને લાખથી ગણવાથી કોટી સહસ સંખ્યાની કલાનાથી ગોલકમાં જીવપ્રદેશો હોય છે. ગોલક જીવથી યોગ પ્રદેશમાં અસંખ્ય ગણા જીવ પ્રદેશો હોય છે, તેમ કહ્યું, તેમાં ગુણાકાર સશિથી પરિમાણ નિર્ણયાર્થે કહે છે -
(૨૦) પછી ફરી અનંતરો ઉત્કૃષ્ટ પદ અતિગત જીવપ્રદેશ સશિ સંબંધિ, કેટલા પરિમાણથી અસંખ્યાત સશિ વડે ગુણેલ છે, જેથી અસંખ્યાત ગણના વડે આવેલ હોય? કહે છે - દ્રવ્યર્થતાથી, પ્રદેશતાથી નહીં, જેટલા સકલગોલક છે, તેટલા જાણવા. તે ઉત્કૃષ્ટ પદથી એક જીવ પ્રદેશ રાશિ માનવી, કેમકે સર્વ ગોલકોનું તેમાં તુલ્યપણું છે. ક્યાં કારણથી અવગાહન તુલ્યતા નિગોદના ગોળાની છે ઈત્યાદિ
(૨૧) કયા કારણથી - જીવ નિગોદ ગોળાની, અવગાહના સુચવ, આનું અસંખ્યય ભાગ માત્ર અવગાહનવથી છે - એ પ્રશ્ન છે. –
ગોલકો, સર્વલોક સંબંધી ઉત્કૃષ્ટ પદમાં જે એક જ જીવના પ્રદેશો છે, તે તથા તેના વડે ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ વડે તુલ્ય થાય છે.
આના જ ભાવનાર્થને કહે છે -
(૨૨) ગોલક અવગાહના પ્રદેશોથી કલાના વડે ૧૦,ooo સંખ્યા વડે ભાગતા. ની - લોકપ્રદેશ સશિમાં, કલાનાથી એક કોટિ શત પ્રમાણ પ્રાપ્ત થાય છે. 'જે' - સર્વ ગોલક સંખ્યા સ્થાન કલાના વડે લાખ, એ અર્થ છે. તે એક જીવસંબંધીના પૂર્વોક્ત પ્રકારથી કલ્પના વડે લાખ પ્રમાણ વડે ઉત્કૃષ્ટ પદના પ્રદેશ સશિ સાથે તુલ્ય થાય છે. જેથી ગોલક ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ સાથે તુલ્ય થાય છે, તે સાધારણ જ છે. એ પ્રમાણે ગોલકોના ઉત્કૃષ્ટ પદગત એક જીવ પ્રદેશોનું અધ્યત્વ સમર્થન કર્યું. ફરી તેને જ પ્રકારમંતરથી સમર્થન આપે છે.
(૨૩) અથવા લોકના જ પ્રદેશમાં એક-એકમાં મૂકવા-વિવક્ષિત સમત્વ ગોલક એકૈકં - ચાસ્પછી ઉક્ત ક્રમ સ્થાપનામાં ઉત્કૃષ્ટ પદમાં જે એક જીવપ્રદેશા છે, તે તથા તેમાં - તે પરિમાણમાં આકાશ પ્રદેશમાં ગોળા સમાય છે, તેમ જાણવું. અર્થાત્ ઉત્કૃષ્ટ પદે જેટલામાં એક જીવના પ્રદેશો છે, તેટલામાં ગોલકો પણ છે,
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૪૩
તેમ જાણવું. તે કલ્પનાથી વળી લક્ષ પ્રાણ ઉભયમાં પણ છે. -- હવે સર્વ જીવોથી ઉત્કૃષ્ટ પદે જીવપદેશા વિશેષાધિક છે, એમ કહેવાને તે સર્વે જીવોનું સમપણું બતાવે છે -
(૨૪) ગોલક અને જીવ પ્રદેશથી - અવગાહના પ્રદેશને આશ્રીને સમ છે. કલાનાથી બે પ્રદેશ દશ હજાર પ્રદેશને અવગાહે છે. -- સર્વે જીવો પણ સૂમ થાય છે, મધ્યમ અવગાહનાને આશ્રીને સમ અવગાહક છે, કલાનાથી જઘન્ય અવગાહના ૫૦૦૦ પ્રદેશ અને ઉત્કૃષ્ટ ૧૫,૦૦૦ પ્રદેશ છે, બંનેનો સરવાળો કરી અડધા કરવાથી મધ્યમાં થાય છે. - X -
(૫) અહીં જો સદ્ભાવ સ્થાપનાથી કોટીશત સંખ્યપ્રદેશના જીવના આકાશ પ્રદેશ ૧૦,oooને અવગાઢ જીવના પ્રતિપદેશથી લાખ પ્રદેશ થાય, તે પૂર્વોક્ત પ્રકારથી નિગોદવર્તી જીવલક્ષણથી ગણતાં કોટી સક્સ થાય, પ્રતિ નિગોદમાં જીવલક્ષની કલ્પનાથી સર્વ જીવોના કોટીકોટીદશક થાય છે. હવે સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદ ગત જીવપ્રદેશો વિશેષાધિક છે, તે દશવિ છે.
(૨૬) જેનાથી કેટલાંક ખંડગોલક લોકાંતવર્તી વર્તે છે. •x• પૂર્ણ ગોલકોથી બીજા જીવરાશિ કલાનાથી કોટી કોટી દશક રૂપ જૂન થાય છે - જેમકે પૂગોલકતામાં જ તેના ચોક્ત ભાવથી આમ છે, તેનાથી જે જીવરાશિ ખંડગોલકો પૂર્ણભૂત છે, તે સર્વ જીવરાશિથી અસદભૂતતાથી લઈ લેવામાં આવે, તે જો કલ્પનાથી કોટી પ્રમાણ હોય, તેમાં સર્વ જીવરાશિ લઈ લેતા તોકતર થાય છે. ઉતકૃષ્ટપદે તો ચોક્ત પ્રમાણ જ છે, એ રીતે તાવથી વિશેષાધિક થાય છે. વળી સમત્વ, ખંડગોલકોનું પૂમતાની વિવાથી કહ્યું, તથા બાદરવિણહિકથી - બાદરનિગોદાદિ જીવ પ્રદેશથી ઉત્કૃષ્ટ પદે જે - જેનાથી સર્વ જીવ સશિથી અધિક છે, તેથી સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદમાં જીવ પ્રદેશો વિશેષાધિક થાય છે. અહીં આ ભાવના છે –
બાદરવિગ્રહગતિક અનંત જીવોના સૂક્ષ્મ જીવ અસંખ્યાત ભાગવર્તિની કલાનાથી કોટી પ્રાયઃ સંખ્યાની પૂર્વોકત જીવરાશિ પ્રમાણમાં પ્રક્ષેપથી સમત્વ પ્રાપ્ત થાય તો પણ, તે બાદશદિ જીવ સશિના કોટી પ્રાય સંખ્યાના મધ્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાત ભાગની કલાનાથી સો સંખ્યા વિવક્ષિત સૂક્ષ્મ ગોલક અવગાહનાથી અવગાહતા એક એક પ્રદેશમાં પ્રત્યેક જીવપ્રદેશ લક્ષના અવગાઢવથી લાખને સો વડે ગુણતા કોટી પ્રમાણત્વથી તેના ઉત્કૃષ્ટપદમાં પ્રક્ષેપથી પૂર્વોક્ત ઉત્કૃષ્ટ પદ જીવપ્રદેશ પ્રમાણ કોટી અધિક થાય છે. જે આમ છે - તો સર્વે જીવોથી પૃષ્ટને ગ્રહણ કરતા ઉત્કૃષ્ટ પદે પ્રદેશો નિયમ વિશેષાધિક થાય.
(૨) આ જ વાત બીજ પ્રકારે કહે છે - અથવા જેનાથી બહુસમ સૂક્ષ્મ લોકમાં અવગાહના છે, તે એક એક જીવને બુદ્ધિથી લેતા –
(૨૮) જેથી બહુસમ - પ્રાયઃ સમાન જીવ સંખ્યા કલ્પનાથી એક-એક અવગાહનામાં મોટી સહસ જીવનું અવસ્થાન છે, ખંડગોલકથી વ્યભિચાર પરિહારાર્થે
૧૪૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ આ બહુગ્રહણ છે. સૂક્ષ્મ - સૂક્ષ્મ નિગોદ ગોલક, કલાનાથી લાખ કયો. નોક - ચોદ રાજ પ્રમાણ લોકમાં, અવગાહનાથી સમાન છે. કલ્પનાથી દશ-દશ હજાર પ્રદેશમાં અવગાઢ હોવાથી કહ્યું. તેથી એક પ્રદેશ અવગાઢ જીવ પ્રદેશોના સર્વ જીવોના સમત્વ પરિજ્ઞાનને માટે એક એક જીવ બુદ્ધિ વડે કેવલિ સમુદ્યાત ગતિથી, લોકમાં વિસ્તારવા.
આનો ભાવાર્થ આ છે - જેટલા ગોલકના એકત્ર પ્રદેશમાં જીવ પ્રદેશો હોય, કલાનાથી કોટી-કોટી દશક પ્રમાણ તેટલા જ વિસ્તારિત જીવોમાં લોકના યોગ પ્રદેશમાં તે હોય છે, બધાં જીવો તેની સમાન જ છે. તેથી કહ્યું છે -
(૨૯) એ પ્રમાણે માત્ર ગોલક અને જીવો સમાન નથી. ઈત્યાદિ પૂર્વોક્ત ન્યાયથી જીવો એક પ્રદેશગત જીવપ્રદેશ વડે પણ સમાન છે. ઉત્તરાદ્ધની ભાવના પૂર્વવત જાણવી. હવે પૂર્વોકત સશિના નિદર્શનને જણાવવા પ્રસ્તાવના કરતા કહે છે. - તે શશિને નિદર્શન માટે સુખેથી ગ્રહણ અને ગ્રાહવણાર્થે સશિ પ્રમાણ સ્થાપનાથી આ પ્રત્યક્ષ કહું છું.
(30) લાખ ગોલકના પ્રત્યેક ગોલકમાં લાખ નિગોદ છે, એક એક નિગોદમાં લાખ જીવો છે.
(૩૧) તે લોકમાં એક જીવના પ્રદેશો કોડીશત છે, ગોલક નિગોદ જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ અવગાહ છે.
(૩૨) એક એક જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ લોકમાં અવગાહ છે અને એક એક પ્રદેશમાં લાખ પ્રદેશ અવગાઢ છે.
(૩) લાખ જીવો જઘન્ય પદમાં, કોડી જીવપદેશ છે, ઉત્કૃષ્ટ પદમાં પ્રદેશાગ્ર અવગાઢ કહું છું.
(૩૪) કોડી સહસ જીવોના દશ કોડીકોડી પ્રદેશો છે, ઉત્કૃષ્ટથી સર્વે જીવોનો આ અવગાઢ છે.
(૫) ઉત્કૃષ્ટ પદે બાદર જીવના કોડી પ્રદેશ સૂમમાં પ્રક્ષેપવા, આટલા ખંડગોલક કરવા જોઈએ.
(૩૬) ઉત્કૃષ્ટ પદે સૂક્ષ્મ જીવ પ્રદેશ સશિની ઉપર કોડી પ્રમાણ બાદર જીવોનો પ્રક્ષેપ કરવો, શત કાવથી વિવક્ષિત સૂમગોલક અવગાઢ બાદર જીવોનો છે, તેમાં પ્રત્યેક લાખ પ્રદેશ ઉત્કૃષ્ટ પદે અવસ્થિત્વથી છે. તે મળીને કરોડનો સદ્ભાવ થશે. તથા સર્વ જીવરાશિનો મધ્યથી શોધતા દૂર કરતા, આટલો • કોટી સંખ્યાનો કરવો જોઈએ. ખંડગોલક પૂર્ણતા કરવાને નિયુક્ત જીવોના તેઓના સભાવિકત્વથી આમ કહ્યું છે.
આમાં યથાસંભવ સશિના અર્ધવચન કરવા. સભાવથી તેને અસંખ્ય કે અનંત જાણવા. • • આ માટે અપનય યયા સ્થાન પ્રાયઃ પૂર્વે દશવિલ જ છે. મનેત • નિગોદ જીવો જો કે લાખ પ્રમાણ કહ્યા, તો પણ અનંતા, એ પ્રમાણે સર્વ જીવો છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
તથા નિગોદાદિ જે લાખ પ્રમાણ કહ્યા, તે પણ અસંખ્યાતા જાણવા.
કે શતક-૧૧, ઉદ્દેશો-૧૧-“કાલ” છે.
– X - X - X — X - X - X – o ઉદ્દેશા-૧૦-માં લોક વક્તવતા કહી. અહીં તે લોકવર્તી કાલ દ્રવ્ય વક્તવ્યતા કહે છે, એ સંબંધે આ ઉદ્દેશો આવેલ છે.
• સૂત્ર-પ૧૪ -
તે કાળે, તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું-વર્ણન. દૂતિપતાશક ચૈત્ય હતું • વર્ણન. યાવત પૃવીશિલાપટ્ટક હતો.
તે વાણિજ્યગામ નગમાં સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો, તે ઋદ્ધિમાન ચાવ4 અપરિભૂત હતો, શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા યાવતું વિચારતો હતો. સ્વામી પધાર્યા. યાવન પર્વદા પપાસે છે.
ત્યારે તે સુદર્શન શ્રેષ્ઠી આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થઈને નાના કર્યું. ચાવતું પ્રાયશિad કી, સવલિંકારથી વિભૂષિત થઈ, પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને કોરટપુષ્પની માળાયુકત છગને ધારણ કરીને પગે ચાલીને, મહાપુર વીિ પવૃિત થયેલો વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચણી નીકળે છે, નીકળીને
જ્યાં તિલાશ ચત્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરની પંચવિધ અભિગમથી સન્મુખ જાય છે. તે આ • સચિવ દ્રવ્યોનો ત્યાગ ઈત્યાદિ જેમ ઋષભદત્તમાં કહ્યું તેમ યાવત વિવિધ એવી પર્યાપાસનાથી પર્યાપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર સુદર્શન શ્રેષ્ઠીને અને તે મહા-મોટી દિાને ધર્મ કહે છે યાવતુ તે આરાધક થયો. ત્યાર સુદર્શન શ્રેષ્ઠી ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળીને, અવધારીને હર્ષિત, તષ્ટિત થઈ ઉથાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવતુ નમીને આમ કહે છે - ભગવાન ! કાળ કેટલા ભેદ છે ? હે સુદર્શના કાળ ચાર ભેદે છે - પ્રમાણકાળ, યથાનિવૃત્તિકાળ, મરણકાળ, અદ્ધાકાળ.
તે પ્રમાણ કાળ શું છે ? બે ભેદે છે . દિવસ પ્રમાણકાળ અને રાત્રિ પ્રમાણકાળ. ચાર પ્રહરનો દિવસ હોય, ચાર પ્રહરની રાત્રિ હોય છે.
• વિવેચન-૫૧૪ :
HETUTIR - જેના વડે મપાય છે - સો વર્ષ આદિ, તે પ્રમાણ. તેવો જે કાળ, તે પ્રમાણકાળ. અથવા પ્રમાણ-વષિિદ કે તપ્રધાન, તેના અર્થનું પરિછેદન, એવો કાળ તે પ્રમાણકાળ • અદ્ધાકાલ વિશેષ દિવસાદિ સ્વરૂપ. કહ્યું છે કે – પ્રમાણ કાળ બે ભેદે છે - દિવસ પ્રમાણ અને રાત્રિ પ્રમાણ, દિવસ અને સમિ બંને ચાર પોરિસીરૂપ છે. 11/10]
૧૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 યથાયનિવૃત્તિકાળ - જે પ્રકારે આયુષ્યની નિવૃત્તિ-બંધન, તથા જે કાળઅવસ્થિતિ, તે યથાનિવૃત્તિકાળ-નાકાદિ આયુલક્ષણ. આ અદ્ધાકાળ જ આયુકર્મના અનુભવ વિશિષ્ટ બધાં સંસારી જીવોને હોય છે. કહ્યું છે કે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવોને જે યથાય બંધ છે, તે બીજા ભવમાં ચકાયુકાળ તે પાળે છે.
| ‘મરણકાળ' મરણથી શિષ્ટ કાળ તે મરણકાળ • અદ્ધાકાળ જ. અથવા મરણ એ જ કાળ, મરણના કાળ પર્યાયવથી મરણ કાળ.
‘અદ્ધાકાળ' સમય આદિ વિશેષ, તરૂપ કાળ તે અદ્ધાકાળ - ચંદ્ર-સૂર્યાદિ ક્રિયા વિશિષ્ટ અઢી દ્વીપ-સમુદ્રવર્તી સમયાદિ. કહ્યું છે કે – સમય, આવલિ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત. • અહીં દિવસ અને રાત્રિ પૌરુષી કહી, તે પૌરુપીની પ્રરૂપણા કરે છે -
• સૂત્ર-૫૧૫ -
દિવસ અને સઝિની પેરિસી ઉત્કૃષ્ટથી સાડા ચાર મુહૂર્તની, અને જાન્યથી ત્રણ મુહૂર્તની હોય છે.
ભગવાન ! જ્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ણની દિવસની કે સઝિની પોસ્ટિી હોય, ત્યારે મુહૂર્તના કેટલા ભાગ ઘટતા-ઘટતા જઘન્ય ત્રણ મુહૂર્વના દિવસ અને રાત્રિની પૌરણી થાય છે ? અને જ્યારે દિવસ અને રાત્રિની પોરિસી જઘન્ય ત્રણ મુહૂર્વની હોય, ત્યારે મુહૂર્તના કેટલા ભાગ વધતા વધતા ઉતકૃષ્ટ સાડા ચાર મુહર્તાની પોરિસી થાય ?
| હે સુદર્શના યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્વની દિવસ કે સલિની પોરિસી હોય ત્યારે મુહૂનો ૧૨મો ભાગ ઘટતા ઘટતા જઘન્યા ત્રણ મહdની પોરિસી થાય અને જઘન્યા ત્રણ મુહૂર્તની પૌરિસી હોય ત્યારે મુહૂર્તનો ૧૨રમો ભાગ વધતા-વધતા ઉત્કૃષ્ટી સાડા ચાર મુહૂર્તની દિવસ કે રાગિની પોરિસી થાય છે.
ભગવાન્ ! દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્તની પોરિસી ક્યારે હોય અને જન્મ્યા ત્રણ મુહની પોરિસી ક્યારે હોય ?
હે સુદના જ્યારે ઉત્કૃષ્ટ ૧૮ મહુનો દિવસ હોય અને જઘન્યા બાર મુહની રાશિ હોય, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂની દિવસની અને જઘન્યા ત્રણ મુહૂર્તની રાત્રિ ઓરિસિ હોય છે. જ્યારે ઉત્કૃષ્ટી ૧૮ મુહૂર્તની રાત્રિ અને જન્ય ભાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્તની રાશિ. પોરિસી હોય છે અને જઘન્યા ત્રણ મુહૂર્તની દિવસની પોરિસી હોય છે.
ભગવત્ : ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ ક્યારે હોય છે ? જા ભર મુહર્તની રાશિ ક્યારે હોય છે ? અથવા ઉત્કૃષ્ટી અઢાર મુહર્તની રાત્રિ ક્યારે હોય છે અને જઘન્ય બાર મહત્ત્વનો દિવસ ક્યારે હોય?
હે સુદશના આષાઢ પૂર્ણિમાએ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ હોય છે. પોષની પૂર્ણિમાએ ઉત્કૃષ્ટી અઢાર મુહૂર્તની
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૪
૧૧/-/૧૧/૧૫ રાત્રિ હોય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
ભગવાન ! દિવસ અને રાત્રિ સમાન પણ હોય છે ? હા, હોય છે. ભગવાન ! દિવસ અને રાત્રિ ક્યારે સમાન હોય છે?
હે સુદર્શન ચક અને આસોની પૂનમે દિવસ અને સબ બંને સમાન જ હોય છે. પંદર મુહનો દિવસ અને પંદર મુહુર્તની રાત્રિ હોય છે અને દિવસ તથા રાગિની પોણાચાર મુહર્તાની પોરિસી હોય.
આ પ્રમાણકાળ કહ્યો.
વિવેચન-૫૧૫ :
ઉત્કૃષ્ટથી - સાડાચાર મુહૂર્તનો એટલે અઢાર મુહૂર્ત દિવસ કે રાત્રિના હોય, તેનો ચોથો ભાગ કરતા સાડાચાર મુહૂર્ત એટલે કે નવ ઘડી થાય. તેથી જેના સાડાચાર મુહર્તા છે તેવી. તથા બાર મુહૂર્તના દિવસ કે શનિનો ચોથો ભાગ તે ત્રણ મુહૂર્ત થાય. આ ત્રણ મુહૂર્ત એટલે છ ઘડી.
કેટલા ભાગ રૂપ મુહૂર્ત ભાગ તે કતિભાવ મુહૂર્વ ભાગ, તેના વડે અર્થાત્ કેટલા મહdશ વડે. આ સાડાચાર અને ત્રણ મુહd વિશેષ, તે ૧૮૩ દિવસ વડે વધે છે કે ઘટે છે, તે સાર્ધ મુહૂર્ત ૧૮૩ ભાગ વડે કરતા, તેમાં મુહૂર્તમાં ૧૨૨ ભાગ થાય છે. તેથી કહે છે – ૧૨૨ મુહર્ત ભાગ વડે.
અષાઢ પૂર્ણિમા ઈત્યાદિ. - અહીં જે અષાઢ પૂર્ણિમા કહી તે પાંચ સંવત્સકિ યુગના અંતિમ વર્ષની અપેક્ષાઓ જાણવી. કેમકે તેમાં જ અષાઢ પૂર્ણિમામાં ૧૮મુહૂર્તનો દિવસ થાય છે, સાડાચાર મુહૂર્તની તેની પોરિસી થાય છે. બીજા વર્ષોમાં તો જે દિવસે કર્ક સંક્રાંતિ હોય, તે દિવસમાં જ આમ થાય, તે જાણવું. પોષી પૂનમમાં આમ જ જાણવું.
- અહીં ત્રિ-દિવસનું વૈષમ્ય કહ્યું, હવે તે બંનેનું સમત્વ દર્શાવતા કહે છે ચૈત્રી, આસોની પૂર્ણિમામાં ઈત્યાદિ - જે કહ્યું તે વ્યવહારનયની અપેક્ષા છે, નિશ્ચયથી કર્ક-મકર સંક્રાંતિ દિવસથી આરંભીને જે ૯૨ અહોરબ, તેના અડધામાં સમાન દિવસ-રાત્રિ પ્રમાણતા છે, તેમાં ૧૫ મહd દિવસના કે રાત્રિના પોરિસી પ્રમાણ હોય છે અને પોણા ચાર મુહૂર્તની તેમાં પોરિસી હોય છે.
• સૂત્ર-૫૧૬,૫૧૩ -
[૫૧૬] તે યથાનિવૃત્તિકાળ શું છે? યથાનિવૃત્તિકાળ - જે કોઈ નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય અથવા દેવ છે જેવા પ્રકારનું આય (કર્મ) બાંધેલ હોય, તેનું પાલન કરવું. તે યથાનિવૃત્તિકાળ છે.
તે મરણકાળ શું છે ? શરીરથી જીવનું કે જીવથી શરીરનું (પૃથફ થવાનો કાળ) તે મરણ કાળ છે.
તે અદ્રાકાળ શું છે ? અદ્ધાકાળ અનેક પ્રકારે કહ્યું છે. તે સમયાર્થતાથી છે, આવલિકાતાથી છે ચાવત ઉત્સર્પિણી અર્થતાથી છે. હે સુદર્શન ! જેનું બે
૧૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભાગમાં છેદન ન થઈ શકે તે સમય છે. કેમકે તે સમય સમયાતાથી અસંખ્યાત સમયોનો સમુદાય સમિતિસભાનતાથી તે એક આવલિકા સંખ્યાલ આવલિકાથી જેમ ‘શાલિ' ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ એક સાગરોપમનું પરિમાણ થાય છે..
હે ભગવન્ ! આ પલ્યોપમ, સાગરોપમ શું પ્રયોજન છે ? સુદશનિ ! આ પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિક, નિયચિયોનિક, મનુષ્ય અને દેવોનું આયુષ્ય અપાય છે.
[૫૧] ભગવત્ / નૈરયિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે ? અહીં સંપૂર્ણ ‘સ્થિતિ’ પદ કહેવું યાવ4 અજન્ય અનુક્સ્ટ 33 સાગરોપમ સ્થિતિ કહેવી છે.
• વિવેચન-૫૧૬,૫૧૭ :
અહીં ને એ સામાન્ય નિર્દેશ છે, પછી જે કોઈ નારકાદિમાંથી કોઈનું જે પ્રકારે આયુષ્ય-જીવિત અંતર્મુહૂર્નાદિ યથાયુષ્ય બાંધે.
જીવથી શરીર કે શરીરથી જીવનું જે વિયોજન થાય છે. અહીં બે વખત 'મા' શબ્દ શરીર અને જીવના અવધિભાવની ઈચ્છાનુસારિતા પ્રતિપાદનાર્થે છે - - અદ્ધાકાળ શું છે? અદ્ધાકાળ અનેકવિધ કહ્યો તે આ પ્રમાણે - સમય રૂ૫ અર્થ તે સમયાર્થ, તેનો ભાવ, તેના વડે સમયભાવ એ અર્થ છે. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. અહીં ‘ચાવ” શબ્દથી મુહૂતાર્થતા આદિ જાણવું.
હવે સમયાદિ કાળનું સ્વરૂપ કહે છે –
આ અનંતરોક્ત ઉત્સર્પિણી આદિ શ્રદ્ધા વીદાયને બે હાર-ભાગ, જેમાં છેદનમાં બે ભાગ, વIR - કરવા છે, તે બિહાર - બે ભેદ કરવી છે, તેના વડે મા જ્યારે તે ‘સમય’ એમ જાણવું.
અસંખ્યાત સમતિસમાગમ, તેના વડે જે કાલમાન થાય છે, એક આવલિકા કહેવાય છે. ‘શાલિ ઉદ્દેશક’ તે શતક-૬-નો ઉદ્દેશ-૩.
પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિકાદિનું આયુષ્ય મપાય છે. તેમ કહ્યું, હવે તે આયુષ્યવાળાને જણાવવા માટે કહે છે – નૈરયિકાદિ. સ્થિતિ પદ એ પ્રજ્ઞાપના સૂત્રનું ચોથું પદ છે.
• સૂત્ર-પ૧૮ થી ૨૦ :
હે ભગવન! શું આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે ? હા થાય છે. ભગવન ! એમ કેમ કહો છો કે પલ્યોપમ અને સાગરોપમનો ચાવતુ અપચય થાય છે?
એ પ્રમાણે ખરેખર હે સુદર્શન ! તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું - વન. સહસાવન ઉધાન હતું - વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં બલ નામે રાજ હતો - વર્ણન. તે બલ રાજાને પ્રભાવતી નામે દેવી (રાણી) હતી, તે સુકુમાલ ઈત્યાદિ હતી તેમ વર્ણન કરવું ચાવતું વિચરતી હતી.
ત્યારે તે પ્રભાવતી રાણીને અન્ય કોઈ દિવસે તેવી, તેવા પ્રકારે વાસગૃહની
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૮ થી પર૦
૧૪૯
અંદર ચિત્રકમથી યુકત તથા બહારથી ધૃષ્ટ, મૃષ્ટ વિચિત્ર ઉd ભાગ, અધોભાગતલમાં મણિ અને રત્નોને કારણે જેનો અંધકાર નાશ થયો છે, તેવા બહુરામ સુવિભકત દેશ ભાગમાં પાંચ વર્ણ, સરસ્ટ અને સુગંધી પુષપુંજોના ઉપચાસ્થી સુકત, કાળો અગ-અવર કુંક્ક - તુરક-ધૂપ મધમધાયમાન થતાં ગંધોધૃત અભિરામ, ઉત્તમ સુગંધથી ગંધિત, ગંધવર્તીભૂત છે, તેવા પ્રકારના શયનીયમાં બંને તરફ તકીયા હતા, તે શા બંને તરફથી ઉrd અને મધ્યમાં ગંભીર હતી. ગંગા નદીની તટવર્તી રેતીની સમાન (કોમળ) હતી. તે મુલાયમ ક્ષૌમિક દુકુલપટ્ટથી આચ્છાદિત હતી, તેને સુવિરચિત રજwાણ હતું, લાલરંગી સૂક્ષ્મ વાથી સંવૃત હતી, તે સુરમ્ય, જિનક રૂ-ભૂર-નવનીત-અકબૂલ સમાન કોમળ વાળી હતી તથા સુગંધી શ્રેષ્ઠ પુષ, ચૂર્ણ અને શયનોપચાર વડે યુક્ત હતી.
આધામિકાળ સમયમાં સુતી-જાગતી અર્ધનિકિતાવસ્થામાં (પ્રભાવતી રાણી) હતી. તેણીને આ આવા પ્રકારના ઉદર, કલ્યાણરૂપ, શિવ, ઘી, મંગલ, સશ્ચિક, મહાસ્વપ્ન જોયું અને તેની જાગી.
| (પ્રભાવતી રાણીએ) સ્વાનમાં એક સિંહને જોયો. હાર, રજત, ક્ષીર સમુદ્ર, ચંદ્ર કિરણ, જલકણ, રજત મહારૌલની સમાન શેતવણય હતો તે વિશાલ, રમણીય, દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ સ્થિર અને સુંદર હતા. તે પોતાના ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ દાઢાવાળા મુખને ફાડીને રહેલો. તેના હોઠ સંસ્કારિત, જાતિમાન કમળ સમાન કોમળ, પ્રમાણોપેત અને અત્યંત સુશોભિત હતા. તેનું તાજુ અને જીભ રક્ત કમળના સમાન અત્યંત કોમળ હતા. તેના નેત્ર, ભૂસામાં રહેલ અને અગ્નિમાં તપાવેલ તથા આવતું કરતા ઉત્તમ સ્વર્ણ સમાન વાળા. ગોળ અને વિધુત સમાન વિમલ હતા. તેની બંધ વિશાળ, પુષ્ટ હતી. તેના સ્કંધ પરિપૂર્ણ અને વિપુલ હતા તે મૃદુ, વિશદ, સુ, પ્રશસ્ત લક્ષણા કેસરાથી શોભતો હતો. તે સિંહ પોતાની સુંદર, સુનિર્મિત, ઉiwત પુંછને પછાડતો, સૌમ્યાકૃતિવાળો, લીલા કરતો, બગાસા ખાતો, ગગનતલથી ઉતરતો અને પોતાના મુખકમળ સરોવરમાં પ્રવેશ કરતો દેખાયો. આવા સિંહને સ્વપ્નમાં જોઈને પ્રભાવતી રાણી જાગી.
ત્યારે તે પ્રભાવતી રાણી આ આવા પ્રકારના ઉદાર યાવ4 સમીક મહાસ્વપ્નને જોઈને જાગી જતાં જ હર્ષિત, સંતુષ્ટ ચાવત વિકસિતહદયા થઈ, મેઘાની ધારાથી સિંચિત કદંબના પુwાની જેમ તેણીની રોમરાજી વિકસ્વર થઈ, તે વનનું સ્મરણ કરવા લાગી, કરીને શસ્યામાંથી ઉભી થઈ, થઈને આવરિતઅચપળ-સંભાત-અવિલંબિત-રાજહંસ સર્દેશ ગતિથી જ્યાં બળ રાજાની શસ્યા હતી ત્યાં આવે છે, ત્યાં આવીને કાલરાજાને તેવી ઈષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞમણામઉદાર-કલ્યાણરૂપ-શિવ-ધન્ય-મંગલરૂપ-શોભાથી યુક્ત મિત-મધુર-મંજુલ વાણી
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વડે ધીમે ધીમે બોલતા જગાડે છે. જમાડીને બલ રાજાની અનુજ્ઞા મેળવ્યા પછી વિવિધ મણિરત્નની રચનાણી ચિત્રિત ભદ્રાસને બેસી, બેસીને પછી આad, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસન પર બેસીને બલરાજાને તેવી ઈષ્ટ-કાંત ચાવતું વાણી વડે ધીમે ધીમે બોલતા આમ કહ્યું
એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપિય! આજે તેવી, તેવા પ્રકારની શય્યામાં આદિ પૂર્વવત્ યાવત્ મારા મુખમાં પ્રવેશતા એવા સિંહને સ્વપ્નમાં જઈને હું જાગી. તો હે દેવાનુપિય! આ ઉદાર ચાવતું મહાસ્વપ્નનું મને શું કલ્યાણકારી ફળ-વૃત્તિ વિશેષ થશે ?
ત્યારે તે બળરાજ, પ્રભાવતી રાણી પાસે આ વૃત્તાંતને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ યાવતું વિકસિત હૃદય થયો. મેઘની ધારાથી સિંચિત વિકસિત કદંબના સુગંધી પુષની સમાન તેનું શરીર પુલકીત થયું, તેની રોમરાજી વિકસ્વર થઈ, પછી તે સ્વપ્નનો અવગ્રહ અવગ્રહયો, ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશીને, પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, બુદ્ધિ વિજ્ઞાનથી, તે સ્વપ્નનું અર્થગ્રહણ કર્યું, તેનું અગ્રહણ કરીને પ્રભાવતી દેવીને, તેવી ઈષ્ટ, કાંત યાવતું મંગલ સ્વરૂપ મિત, મધુર, સગ્રીક, વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કર્યું -
હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું, કલ્યાણરૂપ સ્વપ્નને જોયું યાવત છે દેવી! તમે સગ્રીક વનને જોયું. હે દેવી! તમે આરોગ્ય તુષ્ટી-દીધાર્યુંકલ્યાણકારી-મંગલકારી સ્વપ્નને જોયું. (તમને આ વનના ફળરૂપે) છે દેવાનુપિયા/ અર્થનો લાભ થશે, હે દેવાનુપિયાા ભોગનો લાભ થશે, હે દેવાનુપિયા નો લાભ થશે. હે દેવાનુપિયા/ રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચયથી હે દેવાનુપિયા તમે નવ માસ પતિપૂર્ણ અને સાડા સાત રાત્રિદિવસ પસાર થયા પછી, આપ કુલમાં કેતુરૂપ, કુલદીપક, કુલપર્વત, કુલઅવતંસક, કુલતિલક, કુલ કિર્તિકર, કુલનંદિકર, કુલચશકર, કુલાધાર, કુલપાદપ, કુલવિવનિ કર એવા સુકુમાલ હાથ-પગવાળા, અહીન-પૂણ પંચેન્દ્રિયશરીરી. ચાવતું મિસીમાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ, દેવકુમારની સમાન પ્રભાવાળા બાળકને જન્મ આપશો.
તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને વિજ્ઞ અને પરિપક્વ થશે, અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં શર વીર, વિક્રાંત, વિત્તિર્ણ વિપુલ સૈન્ય અને વાહનવાળો રાજ્યાધિપતિ રાજા થશે.
હે દેવી ! તમે ઉદાર યાવત સ્વપ્નને જોયેલ છે, હે દેવી ! તમે આરોગ્ય, તુષ્ટિ યાવત મંગલકાક સ્વપ્નને જોયેલ છે. ઈત્યાદિ કહીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ યાવત્ મધુર વાણી વડે બે વખત ત્રણ વખત અનુમોદના કરે છે.
ત્યારે તે પ્રભાવતી દેવી, બળ રાજ પાસે આ અતિ સાંભળીને, અવધારીને હર્ષિ-સંતુષ્ટ થઈ, બે હાથ જોડી ચાવતું આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયા
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૫-/૧૧/૫૧૮ થી પર
૧૫૧ તમે જે કહ્યું તે યથાર્થ છે, હે દેવાનુપિય! તે તથ્ય છે, હે દેવાનુપિય તે અવિતથ છે, હે દેવાનુપિય! તે અસંદિગ્ધ છે, હે દેવાનુપિય! તે મને ઈચ્છિત છે, હે દેવાનુપિય તે મને પ્રતિચ્છિત છે, હે દેવાનુપિય ! તે મને ઈચ્છિતપ્રતિચ્છિત છે. તમે જે પ્રમાણે તે કહો છો. એમ કરીને તે સ્વપ્નને (ફળને) સમ્યફ પ્રકારે સ્વીકારીને બલ સજાની અનુજ્ઞા પામ્યા પછી વિવિધ મણિરતનોથી ચિત્રિત ભદ્રાસનથી ઉઠે છે, ઉડીને આવરિત યાવતુ ચપલ ગતિથી જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને શયામાં બેસે છે, બેસીને આ પ્રમાણે બોલી
મારા આ ઉત્તમ, પ્રધાન, મંગલરૂપ વનો, અન્ય પાપવનોથી પ્રતિહત ન થાઓ. એમ કરીને દેવ-ગુરુ-જન સંબંધી પ્રશd, મંગલરૂપ ધાર્મિક કથા વડે સ્વપ્ન જાગરિકાથી જાગતી એવી રહે છે.
ત્યારે તે બલરાજ કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી આજે બાહ્ય ઉપસ્થાનશાળાને સવિશેષ ગંધોદક વડે સિંચીને શુદ્ધ કરો, સ્વચ્છ કરો, લીપો, ઉત્તમ સુગંધી પંચવણ પુપોચારથી યુકત કરો. કાલો અગર, પ્રવર કુરક્કથી ચાવતુ ગંધવર્તીભૂત કરો અને કરાવો, કરીને-કરાવીને સીંહાસન રખાવો, રખાવીને મને ચાવતું મારી આજ્ઞા પછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પરષો વાવત તે સાંભળીને જલ્દીથી સવિશેષ બાહ્ય ઉપસ્થાન શtળાને કરાવી ચાવતું આ પાછી સોંપી.
ત્યારે તે બળરાજ પ્રાતઃકાળ સમયમાં પોતાની શય્યાથી ઉો, ઉઠીને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને જ્યાં વ્યાયામશાળા હતી, ત્યાં આવ્યો, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ્યો. યાવત ઉવવાઈ સૂત્રમાં કહ્યા મુજબ ગણવું. તે પ્રમાણે જ વ્યાયામશાળા, તે પ્રમાણે જ નાનગૃહ યાવતુ ચંદ્રમાં સમાન પ્રિયદર્શનવાળો રાજ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે ત્યાં આવ્યો. આવીને ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને પોતાની ઉત્તરપૂર્વ દિશામાં આઠ ભધાનો-શ્વેતવણી આચ્છાદિત કઈ, સરસવ આદિ માંગલિક ઉપચાર ચાલ્યા. ચાવીને પોતાની બહુ સમીપ નહીં - બહુ દૂર નહીં, તેમ વિવિધ રનમંડિત, અધિક પ્રેક્ષણીય, મહાઈ-ઉત્તમ-પટ્ટણ ગત Gણપટ્ટમાં સેંકડો ચિત્રોની સ્થના કરાવી
(તે પટ્ટમાં) ઈહામગ, વૃષભ યાવત પદાલતાના થિી યુક્ત કરી રાત વાની અન્યતર યવનિકા બંધાવી. બંધાવીને વિવિધ મણિરતનાદિથી વિચિત્ર, સ્વચ્છ-મૃદુ-શ્વેત વસ્ત્ર પથરાવી, શરીરને સુખદસ્પર્શ દેનાર, અતિમૃદુ એવા ભદ્રાસન પદ્માવતી દેવી માટે ખાવીને કૌટુંબિક પરષોને બોલાવ્યા, ભોલાવીને આ પ્રમાણે કહ્યું
૧૫ર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ઓ દેવાનુપિયો ! જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાધાક, વિવિધ શાકુશળ વનલક્ષણ પાઠકોને બોલાવો, ત્યારે તે કૌટુંબિક પરષો વાવતું રાજની આજ્ઞાને સાંભળી. બલરાજાની પાસેથી નીકળ્યા, નીકળીને શlu-«ત્વરિતચપલ-ચંડ-વેગવાળી ગતિથી હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચેથી નીકળી જ્યાં તે વનલક્ષણ પાઠકોના ગૃહો હતા, ત્યાં આવ્યા, આવીને તે સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવે છે.
ત્યારે તે વનલક્ષણ પાઠકો બલરાજાના કૌટુંબિક પુરષો વડે બોલાવાતા હર્ષિત તષ્ટિત ઈત્યાદિ થઈને ચાવતુ નાન કર્યું યાવતુ શરીરે (મસ્તકે, સરસવ અને લીલી દુવથિી મંગલ કરીને પોત-પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને હસ્તિનાપુરનગરની વચ્ચોવચ્ચથી જ્યાં બલરાજાનું ઉત્તમ ભવનાવર્તાસક હતું ત્યાં આવ્યા, આવીને ઉત્તમ ભવનાવાંસકના દ્વાર ઉપર એન્મ થયા, એકત્ર થઈને
જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડીને યાવતુ બલરાજાને જય-વિજય વડે વધાવે છે.
ત્યારે વનલહાણ પાઠકો, બલરાજ દ્વારા વંદિત, પૂજિત, સહકારિત, સન્માનિત કરાયા પછી પ્રત્યેક પૂર્વે રખાયેલા ભદ્રાસનો ઉપર બેસે છે. ત્યારપછી
Gરાજા, પ્રભાવતી દેવીને જવનિકાની પાછળ બેસાડે છે, બેસાડીને પુષ્પ અને ફળ હાથોમાં ભરીને બલરાજાએ અત્યંત વિનયપૂર્વક તે રવત લક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું
એ પ્રમાણે નિશે હે દેવાનુપિયો ! પ્રભાવતી દેવી જ તેવા તેવા પ્રકારના વાસગૃહમાં ચાવત સીંહનું સ્વપ્નને જોઈને જાગી, તો હે દેવાનપિયો ! આ ઉદર યાવતું સ્તનનું શું કલ્યાણ ફળ-વૃત્તિ વિશેષ થશે ? ત્યારે તે વનલક્ષણ પાઠકો બલરાજાની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હર્ષિત, તષ્ટિત થઈને યાવતું તે સ્વપ્નને અવગ્રહથી અવગ્રહે છે, પછી ઈહામાં અનુષવેશે છે, પ્રવેશીને તે સ્વપ્નનું અથવિગ્રહણ કરે છે, કરીને પરસ્પર-એકબીજા સાથે વિચારણા કરે છે, કરીને તે વનના અને સ્વયં જાણ્યો, બીજા પાસેથી ગ્રહણ કર્યો, પરસ્પર પૂછીને અર્થનો નિશ્ચય કર્યો, અને અભિગત કર્યો. બલરાજાની પાસે સ્વપ્ન શાસ્ત્રને ઉચ્ચારતા આમ કહ્યું
એ પ્રમાણે ખરેખર હે દેવાનુપિય! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૪ર-સ્વપ્નો, ૩૦મહાસ્વપ્નો એમ સર્વે કરવાનો કહ્યા છે, તેમાં હે દેવાનુપિયા તીર્થકરની કે ચક્રવર્તીની માતા, તીર્થકર કે ચક્રવત ગર્ભમાં આવે ત્યારે આ ૩૦ મહાસ્વનોમાંથી આ ૧૪-મહાવનોને જોઈને જાણે છે. તે આ પ્રમાણે છે -
[૫૧] ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પા સરોવર, સાગર, વિમાનભવન, રનરાશિ, અનિ.
[૫૦] વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ
Page #84
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૧/૫૧૮ થી પર
૧૫૩
ઉપર
મહાસ્વપ્નોમાંના કોઈ સાત મહાસ્વપ્નો જોઈને જાણે છે, બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્નોને જોઈને જગે છે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાણે છે. હે દેવાનુપિયા પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે.
હે દેવાનપિયા પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે યાવતુ આરોગ્ય, તુષ્ટિ યાવતું માંગલ્યકારક વન પ્રભાવતી દેવીએ બેયેલ છે. હે દેવાનુપિયા (તેના ફળ રૂપે) આનો લાભ, ભોગનો લાભ, યુગનો લાભ, રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશે હે દેવાનુપિય ! દેવી પ્રભાવતી નવ માસ પતિપૂર્ણ થતાં વાવ4 વ્યતિકાંત થતાં તમારા સ્કુલમાં કેતુ સમાન ચાવ4 બાળકને જન્મ આપશે. તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને ચાવતું રાજ્યાધિપતિ રાજ થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવાનુપિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વન જોયેલ છે, યાવતુ આરોગ્ય, સંતોષ, દીર્ધાયુ, કલ્યાણકારી યાવતું સ્વપ્નને જોયેલ છે.
ત્યારે તે બલરાજ સ્વM લક્ષણ પાઠકની પાસે આ અને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડી યાવત તે વન લક્ષણ પાઠકોને આ પ્રમાણ કહ્યું
હે દેવાસુપિયો ! તે એમ જ છે યાવતુ જે તમે કહો છો તેમજ છે, તે સ્વપ્નના અર્થને સમ્યફ સ્વીકારે છે, સ્વીકારીને સ્વનલક્ષણ પાઠકોને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ, યુu, વરુ, ગંધ, માળા, અલંકાર વડે સકારે છે, સન્માને છે. સકારીસન્માનીને વિપુલ જવિા યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કરે છે.
ત્યારપછી સીંહાસન ઉભો થાય છે, ઉભો થઈને ક્યાં પsiાવતી દેવી છે, ત્યાં આવે છે, આવીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવ4 વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહે છે -
એ પ્રમાણે ખરેખર હે દેવાનુપિયા ! સ્વપ્ન શાસ્ત્રમાં ૪સ્વપ્નો, 30મહાવનો એમ કર સર્વે વનો કહ્યા છે. તેમાં હે દેવાનુપિય! તીર્થકર કે ચકવતની માતા ઈત્યાદિ પૂર્વવત ચાવતું કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાણે છે. આમાંથી હે દેવાનુપિયા ! તમે એક મહાસ્વપ્નને જોયું છે. હે દેવી ! તમે ઉંદર સ્વનને જોયું છે યાવતું રાજ્યાધિપતિ રાજી થશે. અથવા ભાવિતાત્મા શણગાર થશે. હે દેવી! તમે ઉંદર સ્વપ્નને જોયું યાવતુ - x • પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવતુ બીજી વખત, બીજી વખત અનુમોદના કરી. ત્યારે તે પ્રભાવતી દેવી બળરાજાની પાસે આ પ્રમાણે સાંભળી, અવધારીને, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને ચાવતુ આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપિય ! તમે જે કહ્યું તેમજ છે યાવત આ પ્રમાણે કહીને તેણીઓ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ સ્વાનના અને સારી રીતે સ્વીકાર્યો. બલરાજાની અનુમતિ લઈ વિવિધ મણિ, રતનથી ચિકિત સીંહાસનેથી યાવત ઉભી થઈને ત્વસ્તિ, અચલ યાવ4 ગતિથી જ્યાં પોતાનું ભવન, ત્યાં ગઈ, જઈને પોતાના ભવનમાં પ્રવેશી.
ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યું બલિકર્મ કર્યું કાવત્ સવલિંકારથી વિભૂષિત થઈ, તે ગભને અતિશત નહીં, અતિ ઉણ નહીં અતિ તિક્ત નહીં
અતિ કટુક નહીં, અતિ કષાયી કે ખાટા નહીં, અતિ મધુર નહીં, પણ તુને યોગ્ય પણ સુખકાક ભોજન, આચ્છાદન, ગંધ, મારા વડે તે ગર્ભના હિત, મિત, પઢ, ગર્ભપોષક પદાર્થો લેતી, દેશ, કાળ અનુસાર આહાર કરતી, વિવિકd-મૃદુ શયનઆસનથી એકાંત શુભ કે સુખદ મનોનુકૂલ વિહારભૂમિમાં રહેતી, પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયા, રોહ પૂર્ણ થયા, સન્માનિત થયા, કોઈએ દોહદની અવમાનના ન કરી, દોહદ સમાપ્ત થયા, રોગ-મોહ-ભય-પાિસાદિથી રહિત થઈને ગર્ભને સુખપૂર્વક વહન કરે છે.
ત્યારે તે પ્રભાવતીદેવીએ નવ માસ પતિપૂર્ણ થયા બાદ સાડા સાત રાત્રિ દિવસ વ્યતિકાંત થતાં સુકુમાલ હાથપગવાળા, અહીન-મૂર્ણ પાંચેન્દ્રિય શરીરવાળા, લસણ-વ્યંજન ગુણયુકત યાવત્ શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો.
ત્યારે તે પ્રભાવતી દેવીની આંગપરિચારિકાઓએ પ્રભાવતી દેવીને પ્રસૂતા જાણીને જ્યાં બલરાજ હતો, ત્યાં ગઈ, ત્યાં જઈને બે હાથ જોડી યાવત બલરાજને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું - એ પ્રમાણે હે દેવાનુપિયા પ્રભાવતીના પિય સમાચારને આપની પ્રીતિ માટે નિવેદન કરીએ છીએ, તે તમને પિય થાઓ.
ત્યારે તે બલરાજ અંગપરિચરિકા પાસે આ વૃત્તાંતને સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈને ચાવવ ધારાથી સિંચિત માફક ચાવ4 વિકસીત રોમકૂપવાળા રાજાએ તે ગપતિયારીકાને મુગુટ સિવાયના બધાં અલંકાર આપી દીધા, પછી સફેદ ચાંદીનો નિર્મળ જળથી ભરેલ કળશ લઈને તે દાસીઓના મસ્તક ધોયા તેઓને વિપુલ જીવિતાથ પીર્તિદાન દઈને સત્કાર સન્માન કરી દાસીત્વથી મુક્ત કરી.
• વિવેચન-૫૧૮ થી ૫૨૦ :
હવે પલ્યોપમ, સાગરોપમના અતિ પ્રચુર કાળથી ક્ષયનો અસંભવ હોવાથી પ્રશ્ન કરતા કહે છે - ક્ષણ • સર્વ વિનાશ, અપવવ - દેશથી વિનાશ. હવે પલ્યોપમાદિ ક્ષયને સુદર્શન ચ»િ વડે દશવિ છે.
તસિતારાશિ : તેમાં, તાદેશમાં - કહેવાને અશક્ય સ્વરૂપમાં, પુણ્યવાન યોગ્ય એમ અર્થ છે. મત - ઘોળવું, ધૃણ - કોમલ પાષાણાદિ વડે, તેથી જ પૂE - મમૃણ, તથા તેમાં વિવિત્ર વિવિધ નિયુક્ત, ડોવન - ઉપરનો ભાગ, ક્રિયે -
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૮ થી પર૦
૧૫૫
દીપ્યમાન, તન • અધોભાગ જેમાં છે, તે તથા, તેમાં પંચવર્ણી સરસ સુગંધી પુષ્પના ટેરરૂપ સ્વરૂપવાળાથી પૂજા કરીને, તેમાં કાલાગટુ આદિ ધૂપોની જે મઘમઘાયમાનું ગંધ ઉદ્ભૂત થઈ તેના વડે રમ્ય.
ગંધોમાં - શુનુ દમ - ચીડા, તુરુ - સિહક, સુગંધી-સળંધ, વગંધ-ઉત્તમ વાસ, fધવપૂU - સૌરભ્ય અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન, આલિંગન સહિત વૃત્તિથી - શરીર પ્રમાણથી, ૩મવત: મસ્તકાંત કે પાદાંતને આશ્રીતે, વળીયો - ઉપધાનકમાં બંને બાજુ ઉન્નત-ઉંચી, મધ્યમાં નમેલી અર્થાત્ નિમ્ન કે ગંભીર અથવા મધ્ય ભાગમાં ગંભીર, વિવUT - એવો પાઠ પણ દેખાય છે. તેમાં સપરિકમિત ગંડોપઘાન એવો અર્થ છે, પુતિન વાસ્તુક્રયા થોડવાન્ન: અવદલન એટલે પાદાદિ ન્યાસમાં અધોગમન • x - ૪ -
" fજયfષયકુ છાય - ઉપચિત એટલે પરિકર્મિત, જે કપાસનું કે અતસીમય વસ્ત્ર, યુગલ અપેક્ષાએ જે પટ્ટ, તેનું આચ્છાદન જેને છે તે તથા, તેમાં સારી રીતે રચિત રજણ-આચ્છાદન વિશેષ, અપરિભોગાવસ્થામાં રહે છે તે. જવનgવારંવૃત્ત • મશક ગૃહાભિધાન વસ્ત્ર વિશેષથી આવૃત, મનન - ચામડાનું વસ વિશેષ, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે, મૂત - કપાસનું બનેલું, પૂર - વનસ્પતિ વિશેષ, નવનીત - માખણ, તૂન - અર્કતુલ. જેવો સ્પર્શ.
સુગંધી એવા ઉત્તમ પુષ્પોના ચૂર્ણ, આ સિવાય પણ તેવા પ્રકાસ્ના શયન અને ઉપચાર, તેના વડે યુક્ત જે છે તે તથા, તેમાં અર્ધરાણ કાળ સમયમાં, સમય - સમાચારો અર્થ પણ થાય, તેથી કાળ વડે વિશેષિત કરાયેલ એવો કાળરૂપ સમય, તે કાળસમય. તે અનદ્ધરાત્રિરૂપ પણ હોઈ શકે, તેથી અહીં કહ્યું કે – અદ્ધરાત્રિ શબ્દ વડે વિશેષિત, તેથી અર્ધરાત્રરૂપ કાળ-સમયમાં મુત્તના T3 - અતિ સુતેલ નહીં, અતિ જાગતી, નહીં તેવી. મરમાળ - પ્રચલાયમાન. ઉદારાદિ વિશેષણ પૂર્વવતું. | મુવિ - સ્વનક્રિયામાં, શરાય - હાર, જીત, ક્ષીરસાગર, શશાંક, કિરણ, ઉદકજ ઈત્યાદિવતુ અતિશુક્લ, રમ્ય, તેથી જ પ્રેક્ષણીય કે દર્શનીય છે કે તે તથા fથાનકૃપડકુવવૃવવામુuિrg ઈત્યાદિ fથર - અપકંપ, ઇ - મનોજ્ઞ, પ્રવીણ - કપૂરનો અગ્રતના ભાગ જેને છે તે તથા વૃત્તા - વર્તુળ, પાવર • ચૂલ, મુનિg - સારી રીતે ચોટેલ, વિgિ - ઉત્તમ, તીજી - ભેદિકા, જે દાઢો તેના વડે કરીને જેનું મુખ ખુલ્લુ થયેલ છે તે, (એવો સીંહ).
fમયગળામત્રનત્તમદ્ય સાત નંદૃ કટ્ટ - પરિકર્મિત એટલે પરિકમ કરાયેલ જે જાત્યકમલ, તેની જેમ કોમળ. માત્ર પ્રમાણોપેત, શોભતું એવું, તેની વચ્ચે તણું - મનોજ્ઞ, મg - દાંતને ઢાંકનાર, તથા સુખનપત્ત ઈત્યાદિ - સતા કમળના પાન જેવા, મૃદુની મધ્યે સુકુમાલ તાળવું અને જીભ જેની છે તે, તથા વાયનાંતરમાં આ પાઠ થોડી ભિન્ન રીતે પણ જોવા મળે છે. તેમાં લાલકમળના પગની માફક સુકમાલ તાળવું, નિલલિત અગ્રજીભ જેની છે તે તથા મધુગુટિકાવતુ fuત
૧૫૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 - દીપ્યમાન પિંગલ આંખો જેની છે તે, તથા મૂHTTયાવરVTV-તfથય ઈત્યાદિ - મૂષા એટલે સુવર્ણ આદિને તપાવવાનું વાસણ, તેમાં રહેલ જે પ્રવર કનક, તાપિત એટલે અગ્નિ વડે કરાયેલ તાપ. આવર્ત કરતો હોય તેની જેની જેમ જે વર્ણથી વૃત અને તડિત જેવો વિમલ અને સદેશ પરસ્પર નયન વડે છે તે. તથા -
- વિસાતથીવર ઈત્યાદિ. વિશાલ એટલે વિસ્તીર્ણ, વવર - ઉપચિત, જૂ - જંઘા, જેની પરિપૂર્ણ અને વિપુલ સ્કંધ જેના છે તે. તથા fમવયસુહુમાસ્તવણી અથd મૃદ, સ્પષ્ટ, સૂક્ષમ, પ્રશસ્ત લક્ષણ, વિસ્તીર્ણ અને પાઠાંતરથી વિકીર્ણ જેની કેશસટા એટલે અંધ કેશ છા, તેના વડે ઉપશોભિત જે છે તે. તેને કfroffers ઈત્યાદિ અર્થાત્ ઉચું કરેલ એવું, સારી રીતે અધોમુખ કરાયેલ, શોભનતા વડે જાત અને આસ્ફોટિત એટલે ભૂમિ ઉપર પછાડેલ પંછ જેને છે તેવા. (સીંહને સ્વપ્નમાં જુએ છે.)
મતવિમવવન ઈત્યાદિ. એટલે શરીર અને મનની ચપળતા હિત જે રીતે થાય છે, ઉત્સુકતા હિત, રાજહંસ જેવી ગતિથી. મામ0 - ગતિજનિત શ્રમનો અભાવ, વીરW વિશ્વસ્ત, સંક્ષોભાભાવ કે અનુસુફ. સુખ વડે સુખ કે શુભ એવા ઉત્તમ આસને બેઠેલી, એવી. ધારદવનવરાદિ ઈત્યાદિ - ધારા વડે Íચાયેલ સુગંધી પુષ્પની જેમ. ચંઘુમાન - પુલકિત શરીર જેનું છે તે, તથા શું કહેવા માંગે છે ?
વયરોમજૂર્વ - રોમ કૂપ-તેના છિદ્રો જેને ઉદ્ભૂિત થયા છે તેવી, તથા આભિનિબોધિક પ્રભવ-મતિપૂર્વક, જાતિવિશેષ ભૂત ઔત્પાતિકી આદિ બુદ્ધિરૂપ પરિચ્છેદનથી, ફળનો નિશ્ચય કરીને. મારો વાતુ આદિ - અહીં ‘કલ્યાણ' એટલે અર્થ પ્રાપ્તિ માટે, મંગલ એટલે અનર્થનો પ્રતિઘાત. અર્થ કQો.
(હવે ફળને કહે છે –
હે દેવાનુપિયા! અર્થનો લાભ થશે. કેતુ એટલે દdજ કે ચિહ, કેતુની જેમ, કેતુના અદ્ભૂતત્વથી કુળમાં કેતુ સમાન, આ પ્રમાણે બીજે પણ જાણવું. ‘કુલદીપ’ • પ્રકાશક હોવાથી દીપવતુ. પર્વત એટલે અનભિભવનીય, સ્થિર આશ્રયતાના સાધચ્ચેથી. ‘કુલવડૅસય’ કુલનો અવતંસક - ઉત્તમત્વથી શેખર રૂપ, વિના - વિશેષ ભૂષકત્વથી, કીર્તિકર-કીર્તિ એટલે એક દિશાગામી પ્રસિદ્ધિ. સમૃદ્ધિના હેતુપણાથી કુળમાં નંદિકર, કુળનો યશ કરનાર, અહીં યશ એટલે સર્વદિગામી પ્રસિદ્ધ વિશેષ. પાવ - છાયા હોવાથી આશ્રયણીય, વિવકુવર - વિવિધ પ્રકારોથી વધતું, વિવર્ધનને કરવાના સ્વભાવવાળો. સાપુત્રે અહીન એટલે સ્વરૂપથી પૂર્ણ અથવા સંખ્યા વડે પૂર્ણ, પાંચ ઈન્દ્રિયો જેની છે તે તથા એવા પ્રકારનું શરીર જેનું છે તે. અહીં સાવત્ શબ્દથી લક્ષણ, વ્યંજન, ગુણયુક્ત. તેમાં નક્ષT • સ્વસ્તિકાદિ,
નન • મધ, તિલકાદિ, તેમાં જે ગુણ-પ્રશસ્તતા, તેના વડે યુક્ત જે છે તે તથા • fસમારે તંત્ર ઈત્યાદિ - ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળી, કાંત એટલે
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૧૮ થી પર૦
૧૫૩
કમનીય, તેથી જ પ્રિય છે દર્શન-રૂપ જેનું તે તથા. તે વિજ્ઞાય પરિવાથfષને ‘વિજ્ઞ' જ વિજ્ઞક. તેથી જ પરિણત માત્ર, કલા આદિમાં જાણકાર તે વિજ્ઞકપરિણત મામ. જૂર • દાનથી અભ્યપેત. અથવા સ્વર - સંગ્રામથી વીર, વિયંત - વિકાંત, પથ્વીય ભૂમંડલ આક્રમણથી.
વિછિન્નવિપન બરનવાઈUT વિસ્તીર્ણ વિપુલ - અતિ વિસ્તીર્ણ, વાતવાન - સૈન્યગજાદિ, રાવ - એટલે સ્વતંત્ર. ૩ત્તમ - સ્વરૂપથી, પદાન - અર્થ પ્રાપ્તિરૂપ પ્રધાન ફળથી, કંકા - અનર્થ પ્રતિઘાત રૂ૫ ફળની અપેક્ષાએ,
નારVT - સ્વપ્નના સંરક્ષણ માટે, નrfT એટલે નિદ્રાનો નિષેધ, તે સ્વપ્નજાગરિકા, પાના+TTAft - પ્રતિ જાગરણ કરતી, મ ય - અર્થમાં દ્વિવચન મૂકેલ છે.
fથોથfuત્તમુદય ઈત્યાદિ, ગંધોદક વડે સિંચેલ. જીવ - પવિત્ર, ferfજતા - કચરો આદિ દૂર કરવાથી, છાણ આદિ વડે લીધેલ, આ વિશેષણ ગંધોદક વડે સીંચીને, સંમાર્જન, ઉપલિપ્ત શૂચિકા, સિકત આદિ અનંતર ભાવિવથી શુચિકત્વ. મgrશાન - વ્યાયામ શાળા. ના કુવવાણા તર્વ જેમ ઉવવાઈ સુગમાં અરુણ શાળાનો વ્યતિકર અને મન ગૃહવ્યતિકર જાણવો, તે જ અહીં કહેવો. તે આ - અનેક વ્યાયામ યોગ્ય વગન, વામર્દન, વલ્લયુદ્ધકરણ ઈત્યાદિ. એ જ પ્રમાણે મજનગૃહ વ્યતિકર આ પ્રમાણે છે – જ્યાં નાનગૃહ હતું ત્યાં આવે છે, ત્યાં આવીને સ્નાનગૃહમાં પ્રવેશે છે, તે સ્નાનગૃહ ચોતરફથી મણીય જાળીથી યુક્ત છે, વિચિત્રમણી-રદનવાળું તેનું તલ છે, મણીય સ્તાનમંડપ છે, વિવિધ મણીરનથી ચિકિત એવી સ્નાનપીઠ ઉપર સુખપૂર્વક બેઠા ઈત્યાદિ.
જઈપવરપટ્ટપુર્વ - મહાઈ એવા તે ઉત્તમ પનમાં થયેલ. • ઉત્તમ વસ્ત્ર ઉત્પતિ સ્થાનના સંભવથી અથવા તે ઉત્તમ પનથી. સઈદપકૃત્તિના ઈત્યાદિ. Hપટ્ટ - સૂમપટ્ટ, સૂત્રમય. હf - x • અહીં ચાવતુ કરણથી આ પ્રમાણે જાણવું - ઇહામૃગ એટલે વૃક, ઉસભ-વૃષભ, નર, ઘોડો, મગર, પક્ષી, વાલ - શાપદ ભુજન, કિન્નર એટલે વ્યંતર વિશેષ, ગુરવ એટલે મૃગવિશેષ, શરભ - એક વન્ય મહાકાય પશુ, ચમરા-
વગાય, કુંજર-હાથી, વનલતા-અશોકાદિલતા, પદાલતા એટલે પાિનીઓ. આ બધાંના - x • ચિત્રો જેમાં છે તે.
ગવાર - જવનિકા, છાડઆકર્ષે છે. મથરથમ વ » ઈત્યાદિ - આસ્તક એટલે ઓછાળ જેવું, અથવા મૃદુમસૂક, અથવા ધૂળને દૂર રાખનાર, જ્યાં આચ્છાદિત કરેલ છે તે. મેંામુકાવ - શરીરને સુખહેતુ સ્પર્શ જેનો છે તે, ગસુખ સ્પર્શક કહેવાય છે.
મદ્રુમનમિત્તe ઈત્યાદિ , જે મહાનિમિત્તના આઠ અવયવો છે તે અષ્ટાંગ મહાનિમિત્ત - પરોક્ષાર્થ પ્રતિપતિકારણભુત્પાદક મહાશાસ્ત્ર, તેના જે સૂગાર્ચ, તેને ધારણ કરનાર છે તે, આ આઠ નિમિત્તાંગ આ પ્રમાણે - (૧) દિવ્ય, (૨) ઉત્પાત,
૧૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 (3) અંતરિક્ષ, (૪) ભૌમ, (૫) અંગ, (૬) સ્વર, (૩) લક્ષણ, (૮) વ્યંજન. વળી આ એક-એકના ત્રણ-ત્રણ ભેદો છે. સાથ આદિ અનેકાર્ચ પદોને ઉત્કર્ષથી પ્રતિપાદનપર.
fiદ્વસ્થrefરયા ઈત્યાદિ. સરસવ, હરિતાલિકા એટલે દૂર્વા, તે રૂપ મંગલને મસ્તકે જેણે કર્યા છે તે, સંવાતંતિ - સંચાર કરે છે. નવકુ - સ્વતઃ અર્થ પામેલ, rf - બીજા પાસેથી અર્થ મેળવેલ, પુછયટ્ટ- સંશય હોય ત્યારે પરસ્પર પૂછીને સમાધાન કરેલ, વિffછઠ્ઠ : પ્રસ્તોને અંતે અને જાણીને નિશ્ચય કરેલ.
મુવઇન • સામાન્ય કુળપણાંચી, મહાસુવિUT - મહાફળવથી, વાલift • બીશ અને ચાલીશના સરવાળાથી, TB વક્રીમણિ - ગર્ભમાં પ્રવેશે ત્યારે. જય - લક્ષ્મીનો અભિષેક, સામ - પુષ્પમાળા, વિમાનમવUT - એક જ છે, તેમાં વિમાનના આકારનું ભવનને વિમાનભવન અથવા દેવલોકાદિથી અવતરે તેની માતા વિમાનને જુએ છે અને નકથી અવતરે તેની માતા ભવનને જુએ છે. * * * * *
નાવિયા - જીવિકા ઉચિત, ૩૪મુવમાન - ઋતુમાં ભોગવવા યોગ્ય જે સુખો - સુખના હેતુઓ અથવા શુભકારી, તેના વડે હિતકર, તે ગર્ભની અપેક્ષાએ પરિમિત કે અધિક નહીં - જૂન નહીં, સામાન્યથી પચ્ચ - ગર્ભપોષક. કેલ - ઉચિત ભૂપ્રદેશમાં,
- પ્રકાસ્ના અવસરે. વિવિ7f-વિવિક્ત અથતુ દોષ વિયુક્ત કે લોકાંતરથી આસંકીર્ણ, મૃદુ-કોમળ તેના વડે. પર સુહાણ - પ્રતિક્તિપણાથી તથાવિધ લોક અપેક્ષાથી વિજનત્વથી સુખા કે શુભા એવા. પત્થરોત્સા - અનિંધ મનોરથો, સંપુત્રીના - અભિલખિત અર્થ પૂર્ણ થયેલા, સંપાળયાહન • પ્રાપ્ત અભિલિયત અર્થના ભોગથી. HTTયવાહ્ન - ક્ષણમાત્ર માટે અને કિંચિત્ પણ જેનો મનોરચો અપૂર્ણ રહ્યા નથી, તેથી જ વોછિન્ન દત્તા - વાંછા ગુટિત, દોહદના વ્યવચ્છેદથી જ પ્રકર્ષ અભિધાનને માટે કહે છે - વિજયીત - વિનીત દોહદ ઈત્યાદિ. અહીં મોહ એટલે મૂઢતા, ભય-ભીતિમાત્ર આદિ.
આ સ્થાને વાચનાંતરમાં “સુખે સુખે બેસે છે, સુવે છે, ઉભી રહે છે, ઈત્યાદિ છે, તેમાં સુહંસુહેણ એટલે ગર્ભની બાધા વિના, માયg - આશ્રયણીય વસ્તુનો આશ્રય કરે છે, સુવડુ - સુવે છે, વિદુર - ઉંચા સ્થાને રહે છે, નિલીયા - બેસે છે. તુવકુ - શય્યામાં વર્તે છે.
fપથgવાણ - પ્રિય અર્થપણે અથવા પ્રીતિ અર્થે. પ્રિયનું નિવેદન કરીએ છીએ. પ્રિય એટલે ઇષ્ટવસ્તુ, પુત્રજન્મ સ્વરૂપ. આ પ્રિયનિવેદન આપને પ્રિય થાઓ, બીજાને પણ પ્રિય થાઓ. ૧૩૩વનં - મુગટ રાજચિહ્ન હોવાથી, તેને છોડીને, તેમજ સ્ત્રીઓને અનુચિત હોવાથી, તેનું વર્જન કરેલ છે. નામાનય - જે પ્રમાણે ધારણ કરેલ છે, પહેરેલા છે. મોવ - જે ધારણ કરાય તે ચાવમોક - આભરણ, મથઇ થોવ - અંગ પ્રતિયારિકાના મસ્તકોને ધુવે છે અર્થાત દાસપણાથી મુકત કરે છે. કેમકે લોકવ્યવહાર એવો છે કે સ્વામી વડે ધોવાયેલા મસ્તકવાળાનું
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૮ થી ૫૨૦
દાસપણું દૂર થઈ જાય છે. * સૂત્ર-૫૨૧ :
ત્યારે તે બલ રાજા કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપિયો! જલ્દીથી હસ્તિનાપુર નગરને ચારકશોધન (બંદીરહિત) કરો. કરીને માન-ઉન્માનમાં વૃદ્ધિ કરો. કરીને હસ્તિનાપુર નગરને અંદર અને બહારથી આસિત કરો, સંમાર્જિત કરે, ઉપલિપ્ત કરો યાવત્ કરો - કરાવો, કરીને - કરાવીને ચૂસાહસ અને ચક્રસહસ્રની પૂજા, મહિમા, સત્કારપૂર્વક ઉત્સવ કરો, મારી આ આજ્ઞાને મને પછી સોંપો (અર્થાત્ તદનુસાર કાર્ય થયાનું નિવેદન કરો.) ત્યારે તે કૌટુંબિક પુરુષો બલ રાજાએ આ પ્રમાણે કહેતા યાવત્ તેમની આજ્ઞા પાછી સોંપી.
૧૫૯
ત્યારપછી તે બલરાજા જ્યાં અણશાળા હતી, ત્યાં આવે છે, ત્યાં આવીને પૂર્વવત્ યાવત્ મજ્જનગૃહથી નીકળે છે, નીકળીને શુલ્ક અને કર લેવાનું બંધ કર્યું, કૃષિ નિષેધ કર્યો, દેવાનો-માપતોલનો નિષેધ કર્યો. ભટોનો પ્રવેશ બંધ કર્યો, દંડ અને કુદંડ બંધ કર્યા, ઋષ મુક્ત કર્યા, ઉત્તમ ગણિકા તથા નાટ્ય સંબંધી પાત્રોથી યુક્ત થયો, અનેક તાલાનુચર વડે આચરિત, વાદકો દ્વારા સતત મૃદંગનાદ, મ્લાન ન થયેલ પુષ્પમાલા, પ્રમુદીત-પ્રક્રીડિત લોક, બધાં નગરજન અને જનપદ નિવાસી. (ઈત્યાદિ) રીતે દશ દિવસ સુધી સ્થિતિ પ્રતીત કરે છે.
ત્યારે તે બલરાજા દશ દિવસીય સ્થિતિ પતિતા વર્તાતી હતી ત્યારે સેંકડોહજારો-લાખો યાગ કાર્ય કરતો, દાનરૂભાગ આપતો, અપાવતો, રોકડો, હજારો, લાખો લાભોને સ્વીકારતો, સ્વીકારવતો એ પ્રમાણે વિચરે છે.
ત્યારે તે બાળકના માતાપિતા પહેલા દિવસ સ્થિતિપતિતા કરી, ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યા, છકે દિવસે જાગસ્કિા કરી, અગિયારમો દિવસ વીતી ગયા પછી, જાતક કર્મની નિવૃત્તિ કરી. અશુચિ જાતકર્મ કરણ સંપાપ્ત થતાં બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને જેમ શિવરાજામાં કહ્યું, તેમ યાવત્ ક્ષત્રિયોને આમંત્ર્યા, મંત્રીને, ત્યારપછી સ્નાન કર્યું, ભલિકર્મ કર્યું, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ સત્કાર-સન્માન કર્યા, કરીને તે જ મિત્ર, જ્ઞાતિજન, યાવત્ રાજા, ઈશ્વર યાવત્ ક્ષત્રિયોની આગળ પોતાના પિતામહ, પપિતામહ, પિતાના પ્રપિતામહ આદિથી ચાલી આવતી અનેક પુરુષ પરંપરાથી રૂઢ, કુળને અનુરૂપ, કુલરાશ, કુલ સંતાનતંતુવર્ધનકર, આ આવા પ્રકારનું ગૌણ ગુણ નિષ્પન્ન નામકરણ કર્યું - જેથી અમારો આ બાળક, બલરાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ બાળકનું નામ મહાબલ' થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ નામકરણ કર્યું - 'મહાબલ'.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
ત્યારે તે મહાબલ બાળક પાંચ ધાત્રીઓ વડે પરિગૃહીત થયો. તે આ - ક્ષીરધાત્રી વડે, એ પ્રમાણે જેમ પ્રતિજ્ઞ યાવત્ લાલન પાલન કરાતો સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારે તે મહાબલ બાળકના માતા-પિતા અનુક્રમે સ્થિતિપતિત, ચંદ્રસૂર્યદર્શન, જાગરિકા, નામકરણ, ઘુંટણીયે ચાલવું, પગ વડે ચાલવું, અન્નપાશન, ગ્રાસવર્ધન, સંભાષણ, કર્ણવેધન, સંવત્સર પતિલેખન, સૌક, ઉપનયન ઈત્યાદિ અન્ય ઘણાં ગર્ભાધાન, જન્મ મહોત્સવાદિ કૌતુક કરે છે.
ત્યારે તે મહાબલકુમારના માતા-પિતા તેને સાતિરેક આઠ વર્ષનો જાણીને શોભન એવા તિથિ-કરણ-મુહૂર્તમાં એ પ્રમાણે પ્રતિજ્ઞની માફક યાવત્ તે ભોગ સમર્થ થયો.
૧૬૦
ત્યારે તે મહાબલકુમાર બાલભાવથી મુક્ત થઈને યાવત્ ભોગ સમર્થ જાણીને, માતા-પિતાએ આઠ પ્રાસાદાવતંસક કરાવ્યા. કરાવીને અભ્યુદ્ગતઉંચા-પહસિત એવા, તેનું વર્ણન રાયપરોણઈય માફક કરવું યાવત્ તે પ્રતિરૂપ હતા. તે પાસાદાવતંસકમાં બહુ મધ્યદેશ ભાગે આવા એક મોટા ભવનને કરાવ્યું, તે અનેક શત સ્તંભ ઉપર રહેલ હતું. તેનું વર્ણન રાયપોણઇચના પ્રેક્ષાગૃહ મંડપની જેમ કરવું, પ્રતિરૂપ હતું.
• વિવેચન-૫૨૧ :
ચાગશોધન એટલે બંદિનું વિમોચન, માનોત્માનવર્ણન તેમાં માન - રસ, ધાન્યવિષયક, ન્માન - તુલારૂપ, ક્ષુદ્ર - શુલ્ક મુક્ત કરવા, એ પ્રમાણે સ્થિતિપતિના કરાવે છે. શુલ્ક એટલે વેચવાના ભાંડ પ્રત્યે રાજાને દેવાનું દ્રવ્ય. કાં - કરોથી મુક્ત, કર એટલે ગાય આદિનો પ્રતિવર્ષ દેવાતું રાજદે દ્રવ્ય. કવિન્દુ • ઉત્કૃષ્ટ અથવા ખેડવાનો નિષેધ. વિન - વેચાણનો નિષેધ હોવાથી અદેય. અમિષ્ન - વિક્રય પ્રતિષેધથી માપવાનો નિષેધ, ૧૪પ્પલેક્ષ - ભટ એટલે રાજાજ્ઞાદાયી પુરુષોના પ્રવેશ કુટુંબીઘરોમાં થતો નથી તે.
અવંડોવં૪િમ - દંડ યોગ્ય દ્રવ્ય તે દંડ તથા કુદંડથી નિવૃત્ત આ દંડ અને કુદંડ જેમાં નથી તે દંડકુદંડિમ, તેમાં દંડ, તે અપરાધ અનુસાર રાજગ્રાહ્ય દ્રવ્ય, કુદંડ તે કારણિકોના મહા અપરાધને કારણે રાજ્યગ્રાહ્ય દ્રવ્ય. કમિ - અવિધમાન્ ધારણીય દ્રવ્ય, ઋણને માફ કરવાથી. શિવ - વેશ્યાપ્રધાન વડે નાટકીય - નાટકસંબંધી પાત્ર વડે યુક્ત તે અપેાતાનાવરાળુરિયું - વિવિધ પ્રેક્ષાચારી વડે સેવિત. અનુન્નુયમુકુંળ - વાદનને માટે વાદક વડે ન મૂકાયેલા મૃદંગો જેમાં છે તે. અમ્લાન પુષ્પમાલાને, પ્રમુદિત લોકોના યોગથી પ્રમુદિતા, પ્રક્રીડિતજન યોગથી
પ્રક્રિડિત.
સપુરના નાળવર્ષ - પુજનની સાથે અને જનપદસંબંધી જન વડે જે વર્તે છે,
તે તથા તેને. વાચનાંતરમાં ‘વિજયવૈજયંત’ પણ દેખાય છે, તેમાં અતિશય વિજય
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૧૧/-/૧૧/પ૨૧ તે વિજયવિજય, તે જેનું પ્રયોજન છે, તે વિજયવૈજયિકી. ‘સ્થિતિપતીત' - સ્થિતિ એટલે કુલની લોકની મર્યાદામાં ‘પતિતા' - રહેલ, જે પુત્રજન્મ મહોત્સવની ક્રિયા. ‘દશાહિક' - દશ દિવસના પ્રમાણવાળી, ના - ચાણ, પૂજાવિશેષ, યા - દાયા, દાના દેનાર, HU - ભાગ, વિવાિત દ્રવ્યાંશ, વં ક્ષય - ચંદ્ર, સૂર્યદર્શન નામે ઉત્સવ, નાય - સનિ જાગરણરૂપ ઉત્સવ વિશેષ, નિબ - અશુચિ જાત કમનુંકરણ અશુચિ જાતકર્મકરણથી નિવૃત્ત.
સંપન્ન થાસાવિ - બારમો દિવસ આવતાં અથવા બાર દિવસોનો સમાહાર તે દ્વાદશાહનું, જેના વડે પૂરાય છે. તેમાં કુલને ઉચિત, કઈ રીતે ? તે કહે છે - કુલ સદંશ, તે કુળના બળવાન પુરુષ-કુલત્વથી મહાબલ, એ નામનો બળવાનું અર્થ અભિઘાયકવવી તે કુળના મહાબલ, તે નામચી સાર્દશ્ય, કુલરૂપ જે સંતાન તે જ તંતુ દીર્ધત્વથી તેને વર્ધનકર, માંગલ્યત્વથી જેમાં તે.
મયથાપૂર્વ - આ, આવા સ્વરૂપનો, UT - ગૌણ, તેને અમુખ્ય પણ કહેવાય છે, તેથી કહે છે – ગુણનિષ્પન્ન. - x • અમારો આ બાળક જે પ્રભાવતી દેવીનો આમજ, બલરાજાનો પુત્ર, તેથી પિતાના નામના અનુસાર નામ, આ બાળકનું ‘મહાબલ’ નામ છે.
ના તપન્ન - ઉવવાઈ સૂરમાં ‘દૃઢપ્રતિજ્ઞ' કહેલ છે, તે પ્રમાણે આ વક્તવ્ય છે, તે આ પ્રમાણે - મજ્જનધામી, મંડણધામી, કીલાવણધાકી, અંકધાની ઈત્યાદિ. * * * ગિરિ કંદરમલ્લીની જેમ, ચંપકપાદપ, નિવાય નિવ્યઘિાત સુખે સુખે વૃદ્ધિ પામે છે નેTTમાં - જમીન ઉપર સકવું, પથર્વવામા - પગ વડે ચાલવું, STમri - ભોજન કારણ, fiડવ - કવલ વૃદ્ધિ કારણ, પHપાય - પ્રજાન કારણ, વVUવેvi - કાનનું વેધન, સંવત્સર ગ્રંથિકરણ, તોયUT - ચૂડા ધારણ કરવી. ૩વનયન - કલાગ્રાહણ. ગર્ભાધાનાદિ જે કૌતુક-રક્ષા વિધાન આદિ. “એ પ્રમાણે જેમ દેઢ પ્રતિજ્ઞ” તેના વડે આ પ્રમાણે સૂચિત કરેલ છે, તે આ પ્રમાણે જાણવું
શોભન તિથિ-કરણ-નક્ષત્ર-મુહૂર્તમાં, સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત કરીને, સવલિંકાર વિભૂષિત, મહાકદ્ધિ સત્કાર સમુદયથી કલાચાર્યની પાસે લઈ જાય છે ઈત્યાદિ. અભ્યદ્ભતોષ્ણુિતાનું - અતિ ઉચ્ચ. પfયત - પ્રહસિત માક - શ્વેત પ્રભા પટલ પ્રબળતાથી હસતો એવો. “ગયપણેણઇયમાં જેમ વર્ણના કર્યુ છે તેમ" - આના દ્વારા જે સૂચવ્યું, તે આ છે –
મણિ, કનક, રક્ત વડે ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય, વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર યુક્ત, ઉંચે, ગગનતલને અભિલંઘતી, આદિ. અર્થ પ્રસિદ્ધ છે, વિશેષ આ કે - મણિ, કનક, રત્નોના વેરાવાથી ચિકિત તથા વાયુ વડે ઉદ્ભૂત એવી વિજયને સૂચવતી વૈજયંતિ નામક પતાકા અને છત્રાતિછત્ર વડે યુક્ત છે તે. અનેક શત સ્તંભ ઉપર સંનિવિષ્ણ, ચોવી, ‘મયપતેણઇય' સૂત્રના પ્રેક્ષાગૃહમંડપની જેમ તેનું વર્ણન [11/11]
૧૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જાણવું. તે “લીલા કરતી શાલભંજિકા' આદિ જાણવું.
• સૂત્ર-૫૨૨ -
ત્યારપછી મહાબલકુમારના માતા-પિતા અન્ય કોઈ દિવસે તે શુભ તિથિ-કરણ-દિવસ-નક્ષત્ર-મુહૂર્તમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, પછી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા અત્યંગન, સ્નાન, ગીત, વાગ્નિ, મંડન, આઠ અંગો પર તિલક, કંકણ, દહીંઅક્ષતાદિ મંગલ, મંગલગીત-માંગલિક કાર્ય કરાયા, ઉત્તમ કૌતક અને મંગલોપચાર રૂપમાં શાંતિકર્મ કર્યું, પછી સર્દેશ, સમાન વચાવાળી, સર્દેશ વયવાળી, સંદેશ લાવણય-રપ-પૌવન-ગુણોપેતા-વિનીતા-કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરેલી, સર્દેશ રાજકૂળથી અeણાયેલી આઠ ઉત્તમ રાજકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું.
ત્યારે તે મહાબલ કુમારના માતા-પિતાએ આ આવા પ્રકારનું પતિદાન આપ્યું - આઠ કોડી હિરણ્ય, આઠ કોડી સુવર્ણ, આઠ શ્રેષ્ઠ મુગટ, આઠ શ્રેષ્ઠ કુંડલયુગલ, શ્રેષ્ઠ એવા આઠ હાર, શ્રેષ્ઠ એવા આઠ આહાર, શ્રેષ્ઠ એની આઠ એકાવલી, એ પ્રમાણે મુકતાવલી, કનકાવતી, રત્નાવલી, આઠ શ્રેષ્ઠ કડાંની જેડી, એ રીતે ગુપ્ટિલની જોડી, આઠ શ્રેષ્ઠ ક્ષોમયુગલ, એ રીતે વડગ યુગલ, પટ્ટ યુગલ, દુકુલ યુગલ, આઠ શ્રી-હી-ધૃતિ-કીર્તિ-બુદ્ધિ-લક્ષ્મીદેવીઓ, આઠ નંદ-ભદ્ર-તલ-તલપવરૂસર્વરનમય નિજક વરભવન કેતુ, આઠ શ્રેષ્ઠ ધ્વજ, આઠ શ્રેષ્ઠ વજ. - ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ વજ, આઇ શ્રેષ્ઠ નાટક - ભlીબદ્ધ નાટક, આઠ શ્રેષ્ઠ અશ્વો, આ બધુ રનમય જાણવું શ્રીગૃહપતિરૂપ આઠ શ્રેષ્ઠ હાથી, સરનમય, શ્રીગૃહપતિરૂપ એવા શ્રેષ્ઠ આઠ પાન, આઠ શ્રેષ્ઠ સુ, એ પ્રમાણે શિબિકા, અંદમાનિકા ગિલ્લિ, શિલ્લિ, આઠ શ્રેષ્ઠ વિકટયાન, આઠ પારિયાનિક રથ, આઠ સંગ્રામિક રથ, આઠ શ્રેષ્ઠ અaો, આઠ શ્રેષ્ઠ હાથી, આઠ શ્રેષ્ઠ ગામો-૧૦,ooo કૂળોનું એક ગામ થાય છે. આઠ શ્રેષ્ઠ દાસ, એ પ્રમાણે દાસી, કિંકર, કંચુકી, વધિર મહત૭, - -
• • આઠ સુવણના અવલંબન દીપ, આઠ રૂાના અવલંબન દીપ, આઠ સોના-રૂપના અવલંબન દીય, આઠ સોનાના ઉકંચન દીપ એ પ્રમાણે ગણે, આઠ સુવર્ણના થાળ, આઠ રૂપાના થાળ, આઠ સોના-રૂપના થાળ, આઠ સુવણની પગી આદિ ત્રણ, આઠ સુવર્ણના થાસક આદિ ગણ, આઠ સુવણના મલ્લક (3), આઠ સુવણની તાલિકા, આઠ સુવર્ણની કલાચિકા, આઠ સુવર્ણની વોડક, આઠ સુવર્ણની અવયક્કા, આઠ સુવર્ણના પાદપીઠક, આઠ સુવર્ણની ભિષિકા, આઠ વર્ષની કરોટિકા, આઠ સોનાના પથંક, આઠ સુવર્ણની પ્રતિશયા, આઠ હંસાસન, આઠ કૌચારાન, આઠ રુડાસન, એ પ્રમાણે ઉતાસન, પતાસન, દીધનિ, ભદ્રાસન, પક્ષાસન, મગરાસન પાસન, દિશાસૌવસ્તિકાસન, આઠ
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૨૨
૧૬૩ તેલસમુગક, ઈત્યાદિ જેમ રાયપાસેણઈય કહ્યું તેમ યાવત આઠ સરસવ સમુગક, આઠ કુશ્વરદાસી આદિ ‘ઉવવાઈ' સૂત્રમાં કહ્યા મુજબ ચાવતુ આઠ પારસી દાસી, આઠ છબ, આઠ છમધારી ચેટીકા, આઠ ચામર, આઠ ચામરધારી ચેટીકા, આઠ તાલવૃત, આઠ તાલવૃતધારી ચેટીકા, આઠ કરોટિકા અને કરોટિકાધારી ચેટીકા, આઠ ક્ષીરધાઝી યાવત આઠ અંકધાબીઓ - -
. • આઠ અંગમર્દિકા, આઠ ઉત્સર્દિકા, આઠ નાન કરાવનારી, આઠ પ્રસાધિકા, આઠ વકોસીકા, આઠ ચૂકિયેસીકા, આઠ કોષ્ઠાણારીકા, આઠ દીકારીકા, આઠ ઉપસ્થાપનીકા, આઠ નાટ્ય કરનારી, આઠ કૌટુંબિકીની, આઠ મહાનસિકણી, આઠ ભાંડાગારિણી, આઠ વરણી, આઠ પુuધારિણી, આઠ જલધારિણી, આઠ બલિકારિકા, આઠ શયાકારિણી, આઠ અત્યંતરીક પ્રતિહારીeણી, આઠ બાહ્ય પ્રતિહારીણી, આઠ માલાકારીણી, આઠ uષણકારીણી, બીજું પણ ઘણું બધું-સોનું, ચાંદી, કાંસુ, વસ્ત્ર, વિપુલ ધન-કનક-યાવતું સારરૂપ દ્રવ્ય આપ્યું યાવત્ સાત કુલવંશ પેઢી સુધી પકામ દેતા, પ્રકામ ભોગવતા, પ્રકામ પરિભાગ કરતાં (ખુટે નહીં)
ત્યારે તે મહાબલકુમાર પ્રત્યેક ભાયને એકએક સુવર્ણ કોટિ આપે છે, એક-એક હિરણ્યકોટી આપે છે, એક એક શ્રેષ્ઠ મુગટ ઈત્યાદિ આપે છે. એ પ્રમાણે તે બધું જ કહેવું યાવતું એક એક પેષણકારી આપે છે, બીજું પણ ઘણું સોનું, રણું ચાવત્ ભાગ પાડતાં પણ ન છૂટે. ત્યારે તે મહાબલકુમાર ઉપરના પ્રાસાદમાં રહીને જેમ જમાલીમાં કહ્યું તેમ ચાવતુ વિચરે છે.
• વિવેચન-પરર :
THવOUTVTVgI Tre ઈત્યાદિ, તેમાં પ્રક્ષUાવ એટલે અત્યંજન, નાગગીત-વાજિંત્ર પ્રસિદ્ધ છે, પ્રસાધન - મંડન, આઠે અંગે તિલક તે અષ્ટાંગતિલક,
UT • લાલ દોર રૂ૫, આટલું વધવધૂfજ: - જીવતુ પતિ કરનારી વડે ઉપનીત છે. કંસાન[ rfપદ - મંગલ એટલે દહીં-અક્ષતાદિ, ગીત-ગાન વિશેષ કે તેને બોલનારી-આશીર્વચન બોલતી. તે કેવી છે ? વરવો કયપંજાનો ઈત્યાદિ • તેમાં ઉત્તમ એવા કૌતુક-ભૂતિરક્ષાદિ, મંગલ-સરસવાદિ, તે રૂપ જે ઉપચાર પૂજા, તેના વડે કરેલા શાંતિકર્મ-રિત ઉપશમ ક્રિયા છે.
સffive આદિ - સદંશી પરસ્પરથી અથવા મહાબલની અપેક્ષાયો. સદેશવયા, વયથી સદેશ, લાવણ્યથી સદંશ, અહીં લાવણ્ય એટલે મનોજ્ઞતા, રૂપઆકૃતિ, યૌવન-યુવાનપણું, ગુણ-પ્રિયભાષીત્વ આદિ, કુંડલિની જોડ, કલાચિકા આભરણ યુગલ, કુટિલ-બાહનું આભરણ, ક્ષમ-કપાસનું કે અતસીનું વસ્ત્ર, વડગ-ગસરીમય, પટ્ટ-પટ્ટણ, ગુલ-૬કૂલ નામક વૃક્ષની વિચાથી નિપજ્ઞ, શ્રી આદિ છ દેવીઓની પ્રતિમા, નંદા આદિ મંગલવસ્તુ, બીજા કહે છે - નંદ એટલા વૃત લોહાસન, ભદ્રા એટલે શરાસન, મૂટક.
૧૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તન - તાલવૃક્ષો, વય - વજ, ગોકુળ, ભાંડાગારતુલ્ય રત્ન મયપણાથી શ્રી ગૃહપ્રતિરૂપ, થાન - શકટાદિ, યુગ્ય-ગોલદેશ પ્રસિદ્ધ જંપાન, શિબિકા-કુટાકાર આચ્છાદિત જંપાનરૂપ, ચંદમાનિકા એટલે પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, ગિલ્લીહાથી ઉપર કોલર આકાર, ચિલ્લી-લાટદેશમાં જે અ૫લ્યાન છે, તે બીજા દેશમાં ચિલ્લી કહેવાય છે, વિવૃતયાનો, તલ્લટક વર્જિતવાડા, પરિયાનના પ્રયોજનથી પારિયાનિક, સંગ્રામના પ્રયોજનથી સંગ્રામિકા, તેમાં કમર પ્રમાણ ફલક વેદિકા હોય છે.
કિંકર-પ્રતિકર્મ પૃચ્છા કરનાર, કંચુકી-પ્રતીહારી, વર્ષધ-ખસી કરાયેલ મહલક, મહતર-અંતઃપુર કાર્ય ચિંતવનાર.
ઓલંબનદીવ-શૃંખલાબદ્ધ દીપો, ઉકંચનદીપ-ઉભા દંડ જેવા દીપ, એ પ્રમાણે ત્રણે રૂ૫, સોનું, રૂપુ-સોનું ભેદથી છે. પંના રીવ - અભ્રપટલ આદિ પંજર યુક્ત • • થાસક્ર - આદર્શકના આકારે, તલિકાપાત્રી વિશેષ, કવિયિકા-કલાયિકા, અવડવકહાથને તપાવનાર, અવયક્કા એટલે અવપાક્ય તાપિકા સંભવે છે • • ભિસિકાઆસન વિશેષ, પડિરજ્જા-ઉત્તરશય્યા. હંસાસન આદિ - હંસાદિ આકાર ઉપલક્ષિત ઉન્નત આદિ આકાર ઉપલક્ષિત અને શબ્દથી જાણવી.
જેમ રાયપહેણઈય, તેના વડે જે સૂચવે છે, તે આ છે – આઠ કુષ્ટ સમુદ્ગક, એ પ્રમાણે ગયોય, તગર, એલ, હરિયાલ, હિંગુલ, મનોશિલક, જનસમુગક. • જેમ ઉવવાઈમાં - તેના દ્વારા જે સૂચિત છે, તે અહીં દેવાનંદાના વૃતાંતમાં છે, ત્યાં જ જોવું. કરોડિકાઘારી એટલે સ્થગિકાધારિણી. -- આઠ અંગમર્દિકા, આઠ ઉમૂર્દિકા અહીં અા અને બહુમર્દન કૃત વિશેષ ભેદ માત્ર છે. પણfથા - મંડનકારિણી, વગપેસીકા-વંદનપેષણ કાસ્કિા અથવા હરિતાલાદિ પ્રેષિકા, ચુર્ણક પેસીકા એટલે અહીં શૂળ - તાંબુલ ચૂર્ણ કે ગંધ દ્રવ્ય ચૂર્ણ. વંવારીવ - પરિહાસ કરનારી, કવOrf - આ સ્થાને જનારની સમીપે વર્તે છે, ના ફકના - નાટક સંબંધી, વસુfarf - પદાતિરૂપ, ઈત્યાદિ - ૪ -
• સૂત્ર-૫૨૩,૫૨૪ :
[૫૩] તે કાળે, તે સમયે અરહંત વિમલના શિષ્ય ધર્મઘોષ નામક અણગાર, જાતિ સંપmદિ વર્ણન કરવું, જેમ કેશવામીનું વર્ણન છે યાવતુ ૫oo અણગાર સાથે સંપવૃિત્ત થઈને પૂર્વાનુપૂર્વી ચરતાં, ગ્રામાનુગામ વિચરતા જ્યાં હસ્તિનાગપુર, જ્યાં સહસ્રામવન ઉધાન હતું ત્યાં આવ્યા, આવીને અવગ્રહ અવગો, અવગ્રહીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક ચાવતું પર્ષદા પર્યાપાસે છે. ત્યારે તે મહાબલકુમારે તે મહાજનશબ્દ કે જનલૂહ એ પ્રમાણે જેમ જમાતીમાં કહ્યું તેમ વિચાર્યું, તે પ્રમાણે જ કંચુકી પુરુષોને બોલાવ્યા, કંચુકીપુરુષો પણ
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/પ૨૩,૫૨૪
૧૬૫
તેમજ કહે છે. વિરોષ કે - ધર્મઘોષ અણગારના આગમનનો નિશ્ચય કરીને, બે હાથ જોડી યાવન નીકળે છે. એ પ્રમાણે હે દેવાનુપિયો ! અરહંત વિમલના પશિલ્ય ધર્મઘોષ નામક આણગાર, બાકી પૂર્વવત ચાવતું તે પણ ઉત્તમ રસ્થથી નીકળે છે. ધર્મકથા જેમ કેશીસ્વામીએ કહી. તે પણ તેમજ માતા-પિતાને પૂછે છે વિશેષ આ કે- ધર્મઘોષ. અમગર પાસે મુંડ થઈને ઘેરથી નીકળી અણગારિક પdજ્યા લેવા ઈચ્છું છું તે પ્રમાણે જ વૃત્ત-પ્રતિવૃત્ત છે. વિશેષ એ કે - આ તારી પનીઓ વિપુલરાજકુલની બાલિકાઓ છે, કલાકુશલ છે. બાકી પૂર્વવત્ યાવતુ તેઓ અનિચ્છાએ મહાબલકુમારને આમ કહે છે -
હે પુત્રઅમે એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રી જેવા ઈચ્છીએ છીએ. ત્યારે તે મહાબલકુમાર માતા-પિતાના વચન સાંભળીને મૌન રહ્યો. ત્યારે તે બલરાજ કૌટુંબિક પરષોને બોલાવે છે. એ પ્રમાણે જેમ શિવભદ્રમાં કહ્યું, તેમજ રાજ્યાભિષેક કહેવો યાવત અભિસિંચિત કરે છે. બે હાથ જોડી, જયવિજય વડે વધાવે છે, વધારીને આ પ્રમાણે કહે છે - હે પુત્ર! બોલ, અમે શું દઈએ, શું આપીએ, બાકી જમાલી મુજબ કહેવું યાવ ત્યારે તે મહાબલ અણગારે, ધર્મઘોષ અણગર પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વ ભણસા, ભણીને ચતુર્ણભક્ત ચાવતુ વિચિત્ર તપોકમથી આત્માને ભાવિત કરતા, બહુપતિપૂર્ણ બાર વર્ષનો શ્રમય પયય પાળે છે, પાળીને માસિકી સંલેખના વડે સાઠ ભકતોને અનશનથી છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને, કાળ માટે કાળ કરીને, ઉપર ચંદ્ર-સૂર્યથી અાદિ જેમ બડમાં કહ્યું તેમ અહીં કહેવું યાવત બહ્મલોક કલ્લે દેવપણે ઉત્પન્ન થયો, ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ દશ સાગરોપમ કહેલી છે, ત્યાં મહાબલ મુનિની પણ દશ સાગરોપમ સ્થિતિ કહેલી છે.
હે સુદર્શના તે (મહાબલનો જીd) તું જ છે, બહાલોક કલામાં દશ સાગરોપમ દિવ્ય ભોગોપભોગ ભોગવીને તે દેવલોકથી આયુક્ષય આદિથી અનંતર અવીને આ જ વાણિજ્યગ્રામનગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્ર ઉત્પન્ન થયો છે.
[ષર૪] ત્યારપછી હે સુદર્શના બાલભાવથી મુકત થઈને તું વિજ્ઞ અને પરિણત વય વાળો થયો. યૌવનાવસ્થાને પામીને તથારૂપ સ્થવિરો પાસે કેવલિ પ્રાપ્ત ધર્મ સાંભળીને, તે જ ધર્મને ઈચ્છિત, પ્રતિચ્છિત, રુચિકર જણ્યો. હે સુદના આ સમયે પણ તું જે કરી રહ્યો છે, તે પણ સારુ કરે છે.
તેથી હે સુદર્શન ! એમ કહેલ છે - આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય અને અપચય છે. ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવાન મહાવીર પાસે આ અને સાંભળીને, અવધારીને શુભ અધ્યવસાયથી, શુભ પરિણામથી, વિશુદ્ધયમાનથતી લેસ્યાથી, તદ્ આવરણીય કર્મોના ક્ષયોપશમથી હા-અપોહ
૧૬૬
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ માણા-ગવેષણા કરતા સંજ્ઞીપૂત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, આ અર્થને સખ્યરૂપે જાણવા લાગ્યો.
ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવાન મહાવીર વડે સંભારેલ પૂર્વભવથી તેના હૃદયમાં બમણી શ્રદ્ધા-સંવેગ ઉત્પન્ન થયા. આનંદાશુપૂણ નયનથી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યો, પછી આ પ્રમાણે કહ્યું - હે ભગવન! આપ જે કહો છો, તે તેમજ છે, એમ કહી ઈશાન ખૂણામાં ગયો, બાકી ઋષભદત્ત પ્રમાણે જાણવું ચાવત સર્વ દુઃખનો ક્ષય થયો. વિશેષ આ કે - ચૌદ પૂર્વે ભણ્યા, પતિપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પાયિ પાળ્યો. બાકી પૂર્વવતું. ભગવા તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-પ૨૩,૫૨૪ :
વિમન - આ અવસર્પિણીના તેરમાં જિનેન્દ્ર, પડLU - પ્રશિષ્ય, અથવા શિષ્યની સંતતિ. જેમ કેશી આચાર્ય રાયપહેણઈયમાં વર્ણવેલ છે, તે મુજબ કહેવું. તે કુલબલ-રૂપ-વિનય સંપન્ન ઈત્યાદિ. વૃત્તપદવુય - ઉક્ત-પ્રતિઉકિાકા કહેલ એ પ્રમાણે મહાબલમાં કહેવું. જમાલિ ચારિત્રમાં વિપુલકુલબાલિકા એમ કહ્યું, અહીં વિપુલરાજકુલ બાલિકા એમ કહેવું. વાત્મા શબદ વડે આમ કહે છે “કલાકુશલ સર્વકાલ લાલિત સુખોચિત.” શિવભદ્ર તે શિવરાજર્ષિનો પુત્ર, શતક-૧૧ મુજબ.
જેમ અંબડ-‘ઉવવાઈ’ મુજબ. તેમ અહીં કહેવું. તેમાં ચાવત્ શબ્દથી આ સૂત્ર જાણવું - ગ્રહગણ નાબ તારારૂપ ઘણાં યોજનો, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કોડાકોડી યોજન ઉપર, દૂર જઈને સૌધર્માદિ કો પસાર કરીને, અહીં જો કે ચૌદ પૂર્વીનો જઘન્યથી લાંતકે ઉપપાત ઈષ્ટ છે, છતાં ચૌદપર્વધરનો જે બ્રહ્મલોકમાં ઉપપાત કહ્યો, તે કોઈના વડે કંઈક વિસ્મરણાદિ પ્રકારે ચૌદ પૂર્વીના અપરિપૂર્ણત્વથી સંભવે છે.
સંજ્ઞીરૂપ જે પૂર્વ જાતિ, તેનું સ્મરણ, તેને પામે છે, પૂર્વકાળ અપેક્ષાથી બમણો શ્રદ્ધા-સંવેગ પામેલ છે, તે. તેમાં શ્રદ્ધા તે તવ શ્રદ્ધાનું અથવા સદનુષ્ઠાનનું આચરણ. સંવેગ એટલે ભલભરામોફાન્સિલi aષભદt ક્યાનમા શતકમાં છે.
છે
શતક-૧૧, ઉદ્દેશો-૧૨-“આલલિકા” છે
0 અગિયામાં ઉદ્દેશામાં ‘કાલ' કહ્યો. બારમામાં પણ તે જ બીજા ભંગથી કહે છે. એ સંબંધથી આવેલ સૂત્ર
• સૂત્ર-પ૨૫ થી ૫૨૮ :[પર૫] તે કાળે, તે સમયે આલભિકા નામે નગર હતી - વર્ણન. શંખવન
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૨/પ૨૫ થી ૫૨૮
૧૬૭
ચૈત્ય હતું - વર્ણન. તે અલબિકા નગરીમાં ઋષિભદ્ધપુત્ર પ્રમુખ ઘણાં શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ આદ્ય યાવત્ અભૂિત હતા. જીવાજીવના જ્ઞાતા હતા, યાવતું વિચારતા હતા.
ત્યારે તે શ્રાવકો અન્ય કોઈ દિવસે એક સાથે એકત્રિત થઈ બેઠેલા, તે શ્રાવકોમાં પરસ્પર આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો. હે આય! દેવલોકમાં દેવોની સ્થિતિ કેટલાં કાળની કહી છે?
ત્યારે તે ઋષિભદ્ધ શ્રમણોપાસક દેવસ્થિતિનો જ્ઞાતા હતો, તેણે તે શ્રાવકોને આમ કહ્યું - હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક, દ્વિસમયાધિક યાવત દશ સમયાધિક, સંખ્યાત સમયાધિક, અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ સ્થિતિ કહી, તેના પછી દેવ, દેવલોક નથી.
ત્યારે તે શ્રાવકો ઋષિભદ્ધપુત્ર શ્રાવકના આ પ્રમાણે આખ્યાનથી સાવત્ આ અરૂપાથી, આ અર્થની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. આ આની અદ્ધા કરતા, પ્રીતિ કરતા, અરુચિ કરતા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
[પર૬] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવત્ પધાર્યા યાવતું uષદા પાસે છે. ત્યારે તે શ્રાવકો આ વૃત્તાંત જાણીને હર્ષિત તુષ્ટિત આદિ, જેમ ‘તુંગિકા’ ઉદેશમાં છે. તેમ જાણવું યાવતુ પર્યાપાસે છે. • - ત્યારે શ્રમણ ભગવત મહાવીરે તે શ્રાવકોને અને તે મોટી પદાને ધમકથા કહી ચાવતું આજ્ઞાના આરાધક થયા.
ત્યારે તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત-ષ્ટિત થઈ ઉત્થાનથી ઉડ્યા, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું (પૂયું-).
ભગવના એ પ્રમાણે ઋષિભદ્રપુત્ર શ્રાવકે અમને એમ કહ્યું યાવત્ પરયું કે - હે આયોં દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,ooo વર્ષ છે, તેના પછી સમયાધિક ચાવતુ પછી દેવ, દેવલોક નથી, હે ભગવન્! આમ કઈ રીતે હોય? આર્યોને આમંઝીને શ્રમણ ભગવન મહાવીરે તે શ્રાવકોને આમ કહ્યું - હે આયોં જે ઋષિભદ્રપુત્ર શ્રાવકે તમને આ પ્રમાણે કહ્યું છે ચાવતું પ્રરૂપેલ છે - હે આ દેવલોકમાં દેવોની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ કહી છે, તેના પછી સમયાધિક યાવત તેના પછી દેવો, દેવલોક નથી, આ અર્થ સત્ય છે. હું પણ હે આર્યો! આમ જ કહું છું ચાવતુ પા૫ છું - હે આયોr દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ આદિ પૂર્વવત, તેના પછી દેવ, દેવલોક નથી, સત્ય છે.
ત્યારપછી તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ અર્તિ સાંભળીને,
૧૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ અવધારીને ભગવર્નને વંદન-નમન કરીને જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક હતો ત્યાં ગયા, જઈને ઋષિભદ્ધપુત્ર શ્રાવકને વંદન-નમસ્કાર કરીને આ અર્થને સારી રીતે વિનયથી વારંવાર ખમાવે છે.
ત્યારપછી શ્રાવકોએ (ભગવંતને) પ્રશ્નો પૂછ્યા, તેના અથ ગ્રહણ કયાં, કરીને ભગવત મહાવીરને વંદન-નમસ્કાર કયી, પછી જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
પિર ભગવન એ રીતે આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવનું મહાવીરને વાંદી-નમીને આમ પૂછયું - હે ભગવાન ! ઋષિભદ્ર પાવક આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારિક પ્રવજ્યા તેવા સમર્થ છે ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ ઋષિભદ્રપુત્ર શ્રાવક ઘણાં શીલ-તૃત-ગુણ-dd-વેરમણપ્રત્યાખ્યાન-પૌષધોપવાસ-યથાપરિગૃહિત તપોકમથી આત્માને ભાવિત કરતાં, ઘણાં વર્ષોનો શ્રાવકાયય પાળશે. પાછળીને માસિકી સંલેખના વડે આત્માને ઝોષીત કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભકતોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પામીન, કાળ માસે કાળ કરી, સૌધમકામાં અરુણાભવિમાને દેવપણે ઉપજશે, ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે.
ભગવાન ! તે ઋષિભદ્ધપુત્ર દેવ તે દેવલોકથી અાયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં યાવતું જ્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! તે મહાવિદેહ હોમમાં સિદ્ધ થશે યાવતું અંત કરશે.
ભગવન / તે એમ જ છે, એમ જ છે, એમ કહીને ગૌતમ સ્વામી રાવતું આત્માને ભાવિત કરતાં વિચરે છે.
પિર૮] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે આલભીર નગરીના શંખવન ચૈત્યથી નીકળે છે, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરે છે.
તે કાળે, તે સમયે અલભિકા નામક નગરી - વર્ણન. ત્યાં શંખવનચૈત્ય હતું - વર્ણન. તે શખવનચૈત્યથી દૂર નહીં - નીકટ નહીં, (તેવા સ્થાને) પગલા નામે પતિાજક રહેતો હતો. તે ઋવેદ, યજુર્વેદ, સાવ4 નયોમાં સુપરિનિષ્ઠિત હતો. નિરંતર છઠ્ઠ છના તપોકર્મ વડે, ઉd હાથ રાખી યાવતુ આતાપના લેતા વિચરે છે.
ત્યારે તે યુગલને છä-છäની તપથી પાવતુ આતાપની લેતા, પ્રકૃતિભાદ્ધકતાથી શિવરાજર્ષિની જેમ ચાવત વિભંગ નામે આજ્ઞાન સમુત્પન્ન થયું, તે તે સમુત્પન્ન વિર્ભાગજ્ઞાનથી બહાલોક કલામાં રહેલ દેવોની સ્થિતિને જાણે છે
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ જાય છે, જઈને શિદંડકુંડિક આદિ જેમ કંદકમાં કહ્યું તેમ યાવતુ પતજિત થયો. બાકીનું શિવરાજર્ષિ માફક કહેવું ચાવતું શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે, સિદ્ધ થાય છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૫૨૫ થી પર૮ :
તેઓ ઈત્યાદિ. UT - એકઝ, સમુવાજીયા" - એક સ્થાને આવીને, સવા • મળ્યા, એકઠાં થયા. મયણા - આસન ગ્રહણ કરીને. માણસાઇ - નીકટપણે બેઠા. fમદ · પરસ્પર વ - ગૃહીતાર્થ, ગૃહીત પરમાર્થ. તું ડોક્ત - શતક-૨માં.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૧ નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
– X
- X
- X
- X
- X
- X
–
૧૧/-/૧૨/૫૨૫ થી ૫૨૮
૧૬૯ • જુએ છે.
ત્યારે તે યુગલ પશ્તિાજકને અ-આવા સ્વરૂપનો મનોગત યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ છે, તેની પછી સમાધિક, દ્વિસમયાધિક યાવતું ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે, તેની પછી દેવો અને દેવલોક નથી.
આ પ્રમાણે વિચારીને આતાપના ભૂમિથી ઉતરે છે, ઉતરીને ગિદંડકુંડિકા ચાવતું ઘાતુરત વોને ગ્રહણ કરે છે, કરીને જ્યાં આલમિકા નગરી છે, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે, ત્યાં આવે છે, આવીને ભાંડોપગરણ મુકે છે, કરીને આનંભિકા નગરીમાં શૃંગાટક યાવતું માગમાં એકમેકને આ પ્રમાણે કહે છે. યાવતું પરૂપે છે - હે દેવાનુપિયો ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકે દેવોની જન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે ઈત્યાદિ પૂર્વવતુ, પછી દેવલોક અને દેવ નથી.
ત્યારે આલંભિકા નગરીમાં આ આલાવાથી જેમ શિવ રાજામાં કહ્યું, તે પ્રમાણે કહેવું યાવત તે વાત કેમ માનવી ?
સ્વામી પધાર્યા. ચાવત પર્પલ પાછી ફરી.
ગૌતમસ્વામી તે પ્રમાણે જ ભિક્ષારયએિ નીકળ્યા, તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા. તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળીને તે પ્રમાણે જ બધું કહેવું ચાવત હે ગૌતમ ! હું વળી આ પ્રમાણે કહું છું. આ પ્રમાણે ભાખુ ચાવતું પરણું કે – - દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, તેના પછી સમયાધિક, બે સમયાધિક યાવતુ ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. તેના પછી દેવો અને દેવલોક વિચ્છિન્ન થાય છે આથતૃિ દેવદેવલોક નથી.
ભગવન ! સૌધર્મ કલામાં વર્ષ સહિત અને વણરહિત દ્રવ્ય અન્યોન્યભદ્ર છે ? ઈત્યાદિ પૂર્વવત કહેતું. ચાવતું તેમ જ છે.
આ પ્રમાણે જ ઈશાનમાં પણ ચાવતુ ટ્યુતમાં કહેવું. આ પ્રમાણે જ શૈવેયક વિમાનોમાં અને અનુત્તર વિમાનમાં પણ કહેવું. ઇષત પાગભારામાં પણ રાવત તેમ જ છે. ત્યારપછી તે મહામોટી ઉંઘ યાવતુ પાછી ગઈ.
ત્યારે આલંભિકા નગરીના શૃંગાટક, શિક, ઈત્યાદિ બધું જેમ શિવરાજર્ષિમાં કહ્યું તેમ કહેવું યાવત્ યુગલ આણગાર સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એ કે - iદંડકુંડિક યાવત્ ધાતુક્ત વસ્ત્ર પહેર્યા હતા. વિર્ભાગજ્ઞાન પડી ગયું.
આલંબિકાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળે છે યાવત્ ઉત્તર-પૂર્વ દિશામાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૨-૧/પર૯
- Xx
શત-૧૨ ર્ક ૦ અગિયારમાં શતકની વ્યાખ્યા કરી, હવે બારમું કહે છે. • સૂગ-પર૯ :
બારમાં શતકમાં દશ ઉદ્દેશો છે - શંખ, જયંતિ, પૃedી, પુદ્ગલ, અતિપાત, રાહુ, લોક, નાગ, દેવ, આત્મા.
વિવેચન-પર૯ :
(૧) શંખ-શ્રમણોપાસક વિષયક, (૨) જયંતિ-શ્રાવિકા વિષયક, (3) પૃથ્વીરત્નપ્રભાવિષયક, (૪) પુષ્ણલવિષય, (૫) અતિપાd-પ્રાણાતિપાત આદિ વિષયક, (૬) સહુ-વક્તવ્યતાÄ (0) લોકવિષયક, (૮) નાગ-સર્ષ વક્તવ્યતા, (૯) દેવદેવભેદવિષયક, (૧૦) આત્મા-ભેદ નિરૂપણાર્ય.
છે શતક-૧૨, ઉદ્દેશો-૧-“શંખ” છે.
- X - X - X - X - X - X - • સૂત્ર-પ૩૦ થી ૫૨ -
(પ) તે કાળે, તે સમયે શ્રાવતી નામે નગરી હતી-વનિ. કોઇક રીત્ય હતું-વન. તે પાવતી નગરીમાં શંખ આદિ ઘel શ્રાવકો રહેતા હતા. તેઓ આય ચાવ4 અપબૂિત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવતું વિચરતા હતા. તે શંખ શ્રાવકને ઉત્પના નામે પડી હતી. તે સુકુમાલ પાવતુ સુપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા યાવત્ વિચરતી હતી.
તે શ્રાવસ્તીનગરીમાં પુષ્કલી નામે શ્રાવક હતો, આય યાવતું વિચરતો હતો. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પદિા નીકળી યાવતુ પયુપાસે છે. ત્યારે તે શ્રાવકોને આ વૃત્તાંત જાણ્યો, જેમ અલંભિકા નગરીમાં કહ્યું તેમ જાણવું ચાવતું પર્ફાસે છે.
ત્યારે જમણ ભગવત મહાવીરે તે શ્રાવકોને તથા તે મોટી પાર્ષદાને ઘમકથા કહી, તાવ4 પdદા પાછી ગઈ. ત્યારે તે વકો ભગવત પાસે ધમ સાંભળી, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી-નમીને પ્રનો પૂછે છે, અથને ગ્રહણ કરે છે, ઉત્થાનથી ઉઠી, ભગવત પાસેથી, કોઠક ચત્યથી નીકળી, શ્રાવતી નગરી જવાને રવાના થયા.
(પ) ત્યારે તે શંખ શ્રાવકે, તે ગ્રાહકોને આમ કહ્યું- હે દેવાનુપિયો : તમે વિપુલ અાન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવો પછી આપણે વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, ભોજન કર્તા-કરાવતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિચરીશું.
૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે શવકો, શંખ જાવકના આ કથનને વિનયપૂર્વક સાંભળે છે, ત્યારપછી તે શંખ શ્રાવકને આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉx થયો - તે વિપુલ આશનાદિનું આહવાન આદિ કરતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરી વિચરવું, મારા માટે શ્રેયસ્કર નથી. પણ મારી પૌષધશાળામાં બ્રહમચારી રહી, મણિ-સુવર્ણના ત્યાગ કરી, માલા-વણક-વિલેપનથી હિત થઈ, શા-મુસલ આદિના ત્યાગરૂપ, એકલા, કોઈના સાથ વિના, દર્ભ-સંતાઓ બેસીને પાક્ષિકપૌષધનું અનુપાલન કરી વિચરવું, શ્રેયસ્કર છે.
આ પ્રમાણે વિચારીને જ્યાં વસ્તીનગી છે, જ્યાં પોતાનું ઘર છે. જ્યાં ઉપલા શ્રાવિકા છે, ત્યાં આવે છે. આવીને ઉપલા અવિકાને પૂછીને ક્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૌષધશાળામાં પ્રવેશે છે, પૌષધશાળામાં પ્રવેશીને છે, પૌષધશાળા મા છે, પ્રમાજી ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. પછી પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પૌષધ ચાવતું પાલન કરતો રહે છે.
ત્યારે તે પાવકો બ્રાવતી નગરી, જ્યાં પોતાના પામે છે ત્યાં આવે છે, આવીને વિપુલ આશનાદિ તૈયાર કરાવે છે, કરાવીને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - એ પ્રમાણે હે દેવાનુપિયો ! અમે તે વિપુલ આરાનાદિ તૈયાર કરાવ્યા છે, શંખ શ્રાવક હજી આવેલ નથી, તો હે દેવાનુપિયો ! આપણે શંખ શ્રાવકને બોલાવીએ તે શ્રેય છે.
ત્યારે તે પુકલી શ્રાવક, તે શ્રાવકોને આમ કહે છે - તમે બધાં સારી રીતે સ્વસ્થ અને વિશ્વસ્ત થઈને બેસો, હું શંખ શ્રાવકને બોલાવી લાવું છું, એમ કહીને તે શ્રાવકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવતીનગરીની વચ્ચોવચ્ચ થઈને શંખ શ્રાવકના ઘેર આવ્યો, આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ્યો.
ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુકલી શ્રાવકને આવતા જોઈને હર્ષિતસંતુષ્ટ થઈ, આસનેથી ઉભી થીને સાત-આઠ પગલા સામે ગઈ, જઈને પુષ્કળી શ્રાવકને વંદન-નમસ્કાર કયાં, કરીને આસન ગ્રહણ કરવા નિમંwણ આપ્યું. પછી આમ કહ્યું - હે દેવાનુપિયા આપના આગમનના પ્રયોજનને જણાવો. ત્યારે પુકલી શ્રાવકે ઉત્પના શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા ! શંખ શ્રાવક ક્યાં છે?
ત્યારે તે ઉત્પાલા શ્રાવિકાએ પુકલી શ્રાવકને આમ કહ્યું- હે દેવાનુપિયા શંખ શ્રાવક પૌષધશાળામાં હાચારીપણે પાક્ષિક પૌષધ સ્વીકાર યાવત રહેલ છે. ત્યારે તે પુકવી શ્રાવક પૌષધશાળામાં શંખ શ્રાવક પાસે ગયો. જઈને ગમનાગમન પતિક, પ્રતિક્રમીને શંખ શવકને વંદન-નમસ્કાર કયાં, કરીને આમ કહ્યું - હે દેવાનુપિયા અમે વિપુલ આશનાદિ તૈયાર કરાવેલ છે, તેથી તે દેવાનુપિયા આપણે જઈએ અને વિપુલ આશનાદિનું આસ્વાદન કરતા ચાવતું
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૨-/૧/પ૩૦ થી ૫૩૨
૧૩૩
પાલન કરતાં વિચરીએ.
ત્યારે તે શંખ શ્રાવકે પુકલી શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપિયા તે વિપુલ આશનાદિનું આસ્વાદન યાવતુ ધર્મ જાગરીકા કરતાં વિચરવું કશું નથી, મને પૌષધશાળામાં પૌષધસહ ચાવતું વિચારવું કહ્યું છે. હે દેવાનુપિયો ! તમે બધાં 4 ઈચ્છાનુસાર તે વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વામિનું આસ્વાદન કરતા યાવત્ વિચરો.
તે પુકલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું - હે દેવાનુપિયો ! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત રહ્યો છે, (તેણે કહ્યું છે કે-) હે દેવાનુપિયો ! તમે વેચ્છાથી તે વિપુલ આશનાદિને આરતાદતા યાવત્ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી.
ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ આશનાદિને આસ્વાદતા યાવત્ રહ્યા. • • ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરા કરતા આ, આવા પ્રકારનો યાવતુ સંકલ્પ સમુતજ્ઞ થયો. - મારે કાલે યાવતુ સૂર્ય જાજવલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવતુ પર્યાપાસના કરીને ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કાર છે. આ પ્રમાણે વિચારીને, એ પ્રમાણે ચાવવું પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વોને સારી રીતે પહે, પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી થઈને ચાવતું પત્યુપામે છે. તેને અભિગમ નથી.
ત્યારે તે શ્રાવકો કાલ સૂર્ય જાજવલ્યમાન થતાં, સ્નાન કર્યું. બલિકર્મ કર્યું યાવતુ શરીરને અલંકૃદ્ધ કરીને પોતપોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું પૂર્વવત ચાવતું પર્યાપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાતીરે, તે શ્રાવકોને તથા પર્ષદાને ધમકથા કહી વાવત તેઓ આજ્ઞના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી-નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપિયા કાલે તે અમને એમ કહ્યું કે – દેવાનુપિયો ! તમે વેચછાથી વિપુલ આશનાદિ કરતા યાવન વિચરો, ત્યારે તું એકલો પૌષધશાળામાં ચાવત રહો, હે દેવાનુપિયા તમે ઠીક અમારી હેલના કરી. • • હે આર્યો! એમ ભગવતે તે શ્રાવકોને આપીને કહ્યું - હે આર્યો! તમે શંખ શ્રાવકની હીલના-નિંદાખિંસા-ગહ-અવમાનના ન કરો. શંખ શ્રાવક પિયધમ, ઢધમ છે, તેણે સુદક્ષ નગરીકા કરી છે.
[૫૩] ભગવન ! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - ભગવાન ! જાગરિકા કેટલા ભેદે છે ? ગૌતમ ! જાગરિકા ત્રણ ભેદ છે, તે - બુદ્ધ જાગરિકા, અબુદ્ધ નાગરિકા, સુદક્ષ જાગરિકા - ભગવન્! ત્રણ જાગાિ કેમ કહી ?
ગૌતમ ! જે આ અરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર આદિ જેમ ‘સ્જદકમાં કહ્યા, યાવત સર્વજ્ઞ, સર્વદર્શી તે બદ્ધ છે, બદ્ધ-જાગરિકા જાણે છે, જે આ અણગાર ભગવંતો ઈય સમિત, ભાષા સમિત, યાવતું ગુપ્ત ભાગારી છે, તેઓ અબુદ્ધ નાગસ્કિાથી જાગે છે. જે આ શ્રાવકો જીતાજીવના જ્ઞાતા યાવતું વિચરે છે, તેઓ સુદક્ષ જગરિકા જાણે છે. તેથી હે ગૌતમ! એમ કહે છે કે ગિવિધા નાગરિા યાવતુ સુદક્ષ જાગાિ છે.
• વિવેચન-પ૩૦ થી પ૩ર :
માસામાન - કિંચિત્ સ્વાદ લેતો, ઘણાંને છોડતો, શેરડીના ટુકડાની જેમ. વિસTUNIT • વિશેષ સ્વાદ લેતો, થોડાંને છોડતો, ખજુરવતુ. પરિમાણમાT • દેતા,
HTT - બધું ખાતાં, કંઈ પણ ન છોડતા. પછી તે વિપુલ શનાદિ ખાઈને, વિકાસક પક્ષ એટલે અર્ધ માસ, તેમાં થાય તે પાફિક, પૌષધ - અવ્યાપાર પૌષધ, પ્રતિજાગ્રત-પાલન કરતાં, વિહરિણામ - રહીશું, અહીં ભોજન પછી જે પૌષધસ્વીકારવાનું જણાવે છે, આ પ્રમાણે આગળ પણ ગમનિકા કરવી. બીજા કહે છે - આ પૌષધ એ પર્વદિને અનુષ્ઠાન છે, તે બે ભેદે - ઈટજન ભોજનદાનાદિ રૂપ, આહારદિ પૌષધરૂપ. તેમાં શંખે ઈટજન ભોજન દાનરૂપ પૌષધ કરવાની ઈચ્છાથી જે કહેલું, તે દર્શાવવા માટેનું વિધાન સૂરમાં છે - ત ન મ આદિ.
ફરી શંખ પોતે સંવેગ વિશેષ વશ થઈને, બીજા પ્રકારે પૌષધ કરવાનું વિચારે, તે દશવિ છે - ન - બાહ્ય સહાય અપેક્ષા વિના, વિથ - તથાવિધ ક્રોધાદિ સહાય વિના. ‘એક’ એટલે એકલો જ પૌષધ કરવો કહે તેમ વિચાર્યું નહીં, આ ચાિનુવાદ સ્વરૂપે કહ્યું. ગ્રંથાંતરમાં ઘણાં શ્રાવકોનું પૌષધશાળામાં એકઠા થવામાં દોષનો અભાવ, પરસ્પર સ્મારણાદિ ગુણવિશેષ સંભવે છે. ઈર્યાપથિકી પ્રતિક્રમવી તે ગમનાગમન પ્રતિકમણ.
ઇલેખન - સ્વાભિપ્રાયથી, મારી આજ્ઞાથી નહીં. પૂર્વ72 - સગિનો પૂર્વભાગ, અપર સમિ-રાત્રિનો પશ્ચિમ ભાગ, તે રૂપ કાળ સમય. ધામ નારિયા - ધર્મ કે ધર્મચિંતાને માટે, જાગરિકા એટલે જાગરણ. પરિત્ત - પારવાને માટે, પાર લઈ જવાને. ર્વ સંપ્રેક્ષત્તિ - આ રીતે આલોચે છે. રૂતિ વજુમ્ - આ અર્થને કરવાને માટે.
fજા સ્થ - પૂર્વોક્ત પાંચ પ્રકારનો અભિગમ અહીં નથી, કેમકે સચિવાદિ દ્રવ્યના છોડવાનો અહીં અભાવ છે.
TET પN - જેમ તેનો પહેલો તિર્ગમ કહ્યો, તેમ બીજો નિગમ પણ કહેવો. દિનની - ગઈ કાલે, સુકવવુ - જેનું સારું દર્શન છે તેની ખાસિયા - પ્રમાદ, નિદ્રા છોડીને જાગવું છે. તેવી જાગરિકા કરી. યુદ્ધ - કેવલ જ્ઞાની, તે બુદ્ધોની - ૪ -
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૨-//પ૩૦ થી ૫૩૨
૧૫
બાજf - પ્રબોધ, તે બુદ્ધ જાગરિકાને કરે છે. મધુપ્તા - કેવલજ્ઞાન રહિત, યથાસંભવ શેષ જ્ઞાનના સદ્ભાવથી બુદ્ધસદંશ, તે અબુદ્ધ-છઠાસ્થોની જાગરિકા, તે જાણે છે. •• હવે ભગવંત કિંચિત્ પરિકુપિત શ્રાવકોના ક્રોધોપશમન માટે ક્રોધાદિ વિપાક કહે છે –
• સૂત્ર-પ33 -
ત્યારે તે શંખ શ્રાવકે શ્રમણ ભગવંત મહાવીરને તાંદી, નમી, આમ કહ્યું - ભગવત્ કોધને વશ જીવ શું બાંધે? શું કરે ? શેનો ચય કરેn eોનો ઉપચય
હે શંખ ! ક્રોધને વશ જીવ આ સિવાયની સાત કર્મ પ્રકૃતિ શિથિલબંધનબદ્ધ હોય ઈત્યાદિ પહેલા શતકમાં અસંવૃત્ત અણગારમાં કહ્યા મુજબ કહેવું ચાવતું ભ્રમણ કરે છે. ભગવન્! માનને વશ જીવ ? એ પ્રમાણે જ એ રીતે માયાને વશ અને લોભને વશ ચાવતુ ભમે છે.
ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે આ અર્થને સાંભળીને, અવધારીને ભયભીત, બd, દુ:ખિત, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ ભગવંતને વાંદી, નમી, શંખ શ્રાવક પાસે આવીને, શંખ શ્રાવકને વાંદી, નમીને પોતાના કૃત્ય માટે સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે.
ત્યારે તે શ્રાવકો, ઈત્યાદિ બધું આલંબિકા માફક કહેવું ચાવતું પાછા ગયા. -- ભગવાન ! એમ આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન ! શંખ શ્રાવક આપ દેવાનુપિય પાસે ઈત્યાદિ ઋષિભદ્રઝ માફક કહેવું ચાવતુ અંત કરશે.
ભગવતુ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-પ૩૩ - ઋષિભદ્ર પુત્ર, આ પૂર્વેના શતકમાં કહેલ છે.
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત સુરપા શ્રાવિકા હતી ચાવતું વિચરતી હતી. તે કૌશાંબીમાં સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ, વૈલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતી નામે અવિકા હતી. તેણી સુકુમાલ યાવત સુરક્ષા, જીવાજીવની જ્ઞાતા યાવતુ હતી.
[૫૩] તે કાળે, તે સમયે સ્વામી સમોસ યાવતું પર્ષદા પર્યાપાસે છે. ત્યારે તે ઉદાયન રાજ આ વૃત્તાંત પ્રાપ્ત થતાં હર્ષિત તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી કૌશાંબી નગરીને અંદર-બ્રહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવતું પર્યાપાસે છે. ત્યારે જયંતિ શ્રાવિકા વૃત્તાંત જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને મૃગાવતીદેવી પાસે આવે છે, આવીને મૃગાવતીને આમ કહ્યું - જેમ શતક-૯માં ઋષભદd ચાવત્ થશે.
ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતી શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાય, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, ભોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દી જેમાં વેગવાન ઘોડા છેડેલ હોય તેવો યાવ4 ઘાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો. યાવત્ ઉપસ્થિત કરે છે, યાવત આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે, સ્નાન કરીને, ભવિકમ કરીને ચાવતું શરીરે અલંકૃત થઈને, ઘણી કુન્નાદાસી સાથે ચાવતુ તપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપચાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ માન પાસે આવીને ચાવતું તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે જેમ “ઋષભદત્ત'માં કહ્યું તેમ યાવતુ ધાર્મિકયાનથી નીચે ઉતરી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ઘણી કુદાસી સાથે જેમ ‘દેવાનંદા'માં કહ્યું તેમ ચાવતું વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને વાવતુ પર્યાપાસે છે.
ત્યારે ભગવંત મહાવીર, રાજ ઉદાયન, રાણી મૃગાવતી, જયંતી શ્રાવિકા અને તે મોટી પદિને યાવતુ ધર્મ કહે છે, "દા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતીદેવી પણ પાછી ફરી.
[૫૩] ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી-નમીને આમ કહે છે - ભગવતુ ! જીવો કયા કારણે જદી ગુરવને પામે ? હે જયંતી ! પ્રાણાતિપાત યાવ4 મિથ્યાદર્શનશલ્યથી, એ રીતે જીવો ગુરવને જલ્દી પામે, એ રીતે પ્રથમ શતક મુજબ ચાવતુ પાર પામે છે.
સ્ટ શતક-૧૨, ઉદ્દેશો-૨-“જયંતિ” છે.
– X - X - X - X - X - X – ઉદ્દેશા-૧-માં શ્રાવક વિશેષ પ્રષ્મિત અર્થનિર્ણય ભગવંતે કરેલો દર્શાવ્યો. અહીં શ્રાવિકા વિશેષ પ્રષ્કૃિતાર્થ નિર્ણયને દશવિ છે.
• સુત્ર-પ૩૪ થી પ૩૬ -
પિw] તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહયાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતીદેવીનો પુત્ર, જયંતી શ્રાવિકાનો ભગી એવો ઉદાયન રાજ હતો. • તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાની પુત્રવધૂ શતાનીકરાની પની, ચટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતી શ્રાવિકાની ભોઈ
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૨-/૨/પ૩૪ થી ૩૬
૧૩ ભગવાન ! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પરિણામિક ? હે જયંતી ! સ્વાભાવિક છે, પરિણામિક નથી. • • ભગવન! ભવસિદ્ધિક બધાં જીવો શું સિદ્ધ થશે? હા, જયંતી ! થશે. -- ભગવન! જ્યારે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે ના, તે અર્થ સમર્થ નથી. ભગવન! કયા કારણથી એમ કહો છો કે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં? હે જયંતી ! જે રીતે કોઈ સવકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક-એક પરમાણુ યુગલ ખંડ કાઢતા-કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે છે જયંતી! બધાં ભવ્યો સિદ્ધ થશે ઈત્યાદિ. - ૪ -
ભગવાન ! જીવો સુતા સારા કે જગતા સાસ? હે જયંતી ! કેટલાંક જીવો સુત્ર સારા, કેટલાંક જીવો જગતાં સારા. ભગવન્! એમ કેમ કહો છો? હે જયંતી ! જે આ જીવો અધાર્મિક, અધમતુગ, આધર્મિષ્ઠ, ધર્મકથી, અધર્મપલોકી, અધમમાં આસકત, ધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સુતા રહેવું સારું છે, આ જીવો સુતા રહીને, ઘણાં પ્રાણ-ભૂતજીવ-રાવોને દુ:ખ, શોક ચાવતુ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતી નnlી. આવા જીવો સુતા રહીને પોતાને, પરને, તદુ ભયને ઘણાં ધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સુતા રહેવું સારું.
હે જયંતી, જે આ જીવો ધાર્મિક, ધમનુગ યાવત્ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, જીવોનું જાગવું સારું આવા જીવો જાગતા રહીને ઘl viણો યાવત્ સત્વોને દુઃખ ન આપીને વાવત પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો લગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણાં ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ સાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે છે જયંતી ! એવું કહેલ કે કેટલાંક ઉંઘતા, કેટલાંક જાગતા સારા
ભગવાન ! જીવોમાં સબલ સારું કે દુર્બલત્વ સારું? હે જયંતી ! કેટલાંક જીવોનું સભdવ સારું કેટલાંક જીવોનું દુબલવ છું. ભગવાન ! એમ કેમ કહો છો ? જયંતી ! જે આ આધાર્મિક જીવો ચાવત વિચરે છે, એ જીવોનું દુર્ભધત્વ સારું, અહીં સુતેલા જીવોની માફક દુર્બલત વકતવ્યતા કહેવી. સભધત્વને જગતા જીવોની જેમ કહેa ચાવત્ જોડનારા થાય છે. આવા જીવોનું ભલવાનપણું સારું. તેથી જયંતી ! એમ કહ્યું..
ભગવદ્ ! દtત્વ સરું કે આળસીત્વ સારું? જયંતી ! કેટલાંક જીવોનું દtત્વ સારું કેટલાંક જીવોનું આળસીત્વ સારું. ભગવાન ! એમ કેમ કહો છો ? હે યંતી ! જે આ ધાર્મિક જીવો ચાવતું વિચરે છે, આ જીવોનું આળસુપણું [11/12]
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ સારું આ જીવો આળસી થઈને, ઘણાં જીવોને જેમ સુતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જેમ જાગતા જીવો તેમ દક્ષને કહેવા. ચાવતુ સંયોગ કરનારા થાય. આ જીવો દtત્વથી ઘણાં આચાર્યની વૈયાવચાદિ ચાવતું ઉપાધ્યાય-સ્થવિરતપસ્વીપ્લાન-શૌક્ષ-કુલ-ગણ-સંસાધર્મિકોની વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત સારું તેથી એ પ્રમાણે કહેલું છે.
ભગવાન ! શ્રોએન્દ્રિયને વશ જીવો શું બાંધે ? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવતું ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાd, એ પ્રમાણે યાવતું અનેિન્દ્રિયવશાd જીવો ભ્રમણ કરે છે. ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતી શ્રાવિકા પ્રવજિત થઈ ચાવત્ સર્વદુઃખથી મુકત થઈ. ભગવન તે એમ જ છે.
• વિવેચન-પ૩૪ થી ૫૩૬ :
7 - પૌત્ર, પુત્રનું સંતાન, ઘેડ - વૈશાલી રાજા, નrg - દોહિત્ર, બT૩ન • ભત્રીજો, સાનીમાવITvf વૈશાલિક-ભગવાન મહાવીર, તેના વચનને સાંભળેસંભળાવે, તેના સિકપણાથી વૈશાલિક શ્રાવકો, તેના અહેતુ દેવતા-સાધુની, પ્રથમ સ્થાન દેનારી, સાધ પૂર્વે આવીને તેણીના ઘેર પહેલાં વસતિ યાચતા, તેથી તેણી સ્થાન દેનારી તરીકે પ્રસિદ્ધ હતી.
ઘાવ - સ્વભાવથી પુદ્ગલોના મૂર્તત્વ માફક, પરિણામ એટલે ‘ન હોય તેનું થવું' પરપના તારણ્યવતુ. • • જેની સિદ્ધિ થવાની છે, તે ભવસિદ્ધિકા, બધાં જીવો મોક્ષે જશે ? હા, જશે. અર્થાત્ બધાં જ ભવસિદ્ધિક જીવો મોક્ષે જશે, અન્યથા ભવસિદ્ધિવ જ ન કહેવાય. હવે જો બધાં ભવ્યોનો મોક્ષ સ્વીકારીએ તો લોક ભવસિદ્ધિક શચ થાય. પણ તેમ નથી. જેમ બધો અનાગત કાળ વર્તમાનતાને પામે - X • તો પણ અનાગતકાલ વિરહિત લોક થતો નથી. - X - X - X -
જો બધાં ભવસિદ્ધિકો મોક્ષે જશે, તો જગત ભવ્યશૂન્યતા યુક્ત થઈ જશે. એવી “જયંતિ'ની શંકાનો પરિહાર દર્શાવવા માટે કહે છે - બુદ્ધિથી સવકાશને ચતુરસ પ્રતરવાળું કરાય, તે પ્રદેશ પંક્તિમાંથી • x • x • એક એક પરમાણું લેવામાં આવે ઈત્યાદિ • x • x • સિદ્ધિગમનનું કારણ ભવ્યત્વ જ છે, બીજું કંઈ નથી. તેથી ભવ્યત્વ એ સિદ્ધિગમન કારણ હોવાથી ભવ્યોનું, અભવ્યોને આશ્રીને અનિર્લેપન કહ્યું. અભવ્યોને છોડીને જે ભવ્યોનું નિર્લેપન કહ્યું, તે પણ ન રહે ઈત્યાદિ • x - કેટલાંક ભવ્ય થઈને પણ જો મોક્ષે ન જાય તો તેનામાં અને અભવ્યમાં શો ફેર? - વૃક્ષાના દેહાંતે • x • x • યોગ્ય હોવા છતાં કોઈક સિદ્ધ થતો નથી. ઘણાં ગોશીષ ચંદનાદિ વૃક્ષો પ્રતિમાને યોગ્ય હોય છે, બીજા એરંડ નામના વૃક્ષો પ્રતિમાને અયોગ્ય હોય છે એ રીતે બધાં વૃક્ષોની યોગ્યતા પ્રતિમા ઉત્પાદનમાં હોતી નથી, કદાય જેને સંપ્રાપ્તિ હોય, તેનામાં અયોગ્યતા હોતી નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૨/૫૩૪ થી ૫૩૬
જેને સંપ્રાપ્તિ છે, તે નિયમથી યોગ્ય વૃક્ષો છે, અયોગ્યને તેમ ન હોય આ પ્રમાણે જ સર્વ ભવ્યોની સિદ્ધિ કહી છે.
૧૭૯
બધાં પણ ભવ્યો મોક્ષે જશે, એમ ભગવંતે કહ્યું, ત્યારે આ દૃષ્ટિથી જયંતીએ પૂછ્યું. અથવા કાળને આશ્રીને સર્વે ભવ્યોનું નિર્વાણ ન થાય, જેમ અતીત-અનાગત બંને કાળ તુલ્ય છે. તેમાં અતીત કાળમાં ભવ્યજીવોનો એક અનંત ભાગ સિદ્ધ થયો, તેટલો અનાગત કાળે પણ સિદ્ધ થશે. તે બંને પણ અનંત ભાગના સંકલનથી આનો અનંતભાગ થાય છે, એ પ્રમાણે સર્વે ભવ્યોનું સિદ્ધિગમન ન કહ્યું. વળી જે એમ કહે છે કે અતીત કાળથી અનાગતકાળ અનંતગુણ છે, તે મતાંતર છે, તેનું બીજ આ છે - જો બંને પણ તે સમાન હોય, તો મુહૂર્ત પહેલા અતિક્રાંતમાં અતીતાદ્ધા સમઅધિક અને અનાગતદ્ધા હીન થાય. એ પ્રમાણે મુહૂર્વાદિ વડે પ્રતક્ષણે ક્ષય પામતા પણ જેમ અનાગતકાળ ક્ષીણ થતો નથી, પછી બાકી રહેલ કાળ, તે પણ અનંતગુણ હોય છે, જેમ આ બંનેનું સમત્વ છે, તેમ, જેમ અનાગત કાળનો અંત નથી, તેમ અતીતકાળની આદિ એ સમ છે.
સુતેલા જીવો સિદ્ધ થતાં નથી, તો જાગતાં થાય? તે દર્શાવતું સૂત્ર-તેમાં નિદ્રાવશત્વ તે સુપ્તત્વ, જાગરણ તે જાગર, તે જેને હોય તે જાગરિક, તેનો ભાવ તે જાગરિકત્વ.
ધર્મ - શ્રુત, ચાસ્ત્રિરૂપ, તેનાથી વિચરે તે ધાર્મિક, તેના નિષેધથી અધાર્મિક, એવું કેમ ? ધર્મ - શ્રુતરૂપને અનુસરે તે ધર્માનુગ, તેના નિષેધથી અધર્માનુગ. કેમ ? ધર્મ - શ્રુતરૂપ, એ જ ઈષ્ટવલ્લભ કે પૂજ્ય છે, જેને તે ધર્મેષ્ટ કે ધર્મીષ્ટ. અતિશયધર્મી
તે ધર્મીષ્ઠ, તેના નિષેધથી અધર્મેષ્ટ, અધર્મીષ્ટ, અધર્મીષ્ઠ. તેથી જ - ધર્મને ઉપાદેય રૂપે ન જાણે, તે અધર્મપ્રલોકી. ધર્મમાં રંજન ન પામે તે અધર્મપ્રરંજની એ રીતે
ધર્મરૂપ-ચારિત્રાત્મક સમાચાર, સપ્રમોદ આચાર જેનો નથી તે. તેથી જ અધર્મચારિત્ર-શ્રુત વિરુદ્ધરૂપે જીવિકા કરનાર, તે અધર્મવૃત્તિકલ્પિક.
અનંતર સુતા-જાગતાનું સારાપણું કહ્યું, હવે દુર્બલાદિ તે જ પ્રમાણે પ્રરૂપવા બે સૂત્ર કહે છે – વસ્તિવ, ઈત્યાદિ જેને બળ છે તે બલિક, જેને દુષ્ટ બલ છે તે દુર્બલ. જેઓ ઈન્દ્રિયને વશ થતા નથી તે દક્ષ છે, જેઓ ઈન્દ્રિયને વશ થાય છે, તે કહે છે – શ્રોમેન્દ્રિય વશત્વથી - તેની પરતંત્રતાથી પીડિત, થ્રોબેન્દ્રિયને વશ ગયેલ તે થ્રોમેન્દ્રિયવશાઈ જાણવા.
ૢ શતક-૧૨, ઉદ્દેશો--“પૃથ્વી” છે
— x — * — x — x - x — —
૦ અનંતર શ્રોત્રાદિ ઈન્દ્રિયવશાર્તા આઠ કર્મ પ્રકૃતિ બાંધે તેમ કહ્યું, તે બાંધવાથી નક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેથી નસ્ક પૃથ્વીના પ્રતિપાદનને માટે ત્રીજો
૧૮૦
ઉદ્દેશો કહે છે –
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
• સૂત્ર-૫૩૭ :
રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! કેટલી પૃથ્વીઓ છે ? ગૌતમ ! સત - પહેલી, બીજી યાવત્ સાતમી. ભગવન્ ! પહેલી પૃથ્વી કયા નામે, કયા ગોત્રથી છે ? ગૌતમ ! નામ ધર્મા, ગોત્ર-રત્નપ્રભા. એ પ્રમાણે જીવાભિગમના પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો યાવત્ અલ્પબહુત્વ. ભગવન્ ! તે એમ
જ છે - એમ જ છે.
• વિવેચન-૫૩૭ :
નામ એટલે યાર્દચ્છિક અભિધાન, ગોત્ર-અન્વર્થક. એ રીતે જીવાભિગમ વત્. તે વડે સૂચિત સૂત્ર આ છે - ભગવન્ ! બીજી પૃથ્વીના નામ, ગોત્ર કયા છે ? ગૌતમ ! નામ-વંશા, ગોત્ર-શર્કરાપ્રભા, આદિ.
દ્મ શતક-૧૨, ઉદ્દેશો-૪-‘“પુદ્ગલ'
— — — x — x — x — x —
૦ અનંતર પૃથ્વી કહી, તે પુદ્ગાલાત્મિકા છે, તેથી પુદ્ગલની વિચારણાવાળો ચોથો ઉદ્દેશો કહે છે –
• સૂત્ર-૫૩૮ :
રાજગૃહે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! બે પરમાણુ યુદ્ગલ જ્યારે સંયુક્ત થઈને એકત્ર થાય છે, ત્યારે તેનું શું થાય છે ? ગૌતમ ! દ્વિપદેશિક સ્કંધ થાય છે. તેના બે વિભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને બીજું એક પરમાણુ પુદ્ગલ થાય છે.
ભગવન્ ! ત્રણ પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો શું થાય ? ગૌતમ ! પદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે કે ત્રણ ભાગ થાય. બે ભેદ થતાં એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા ત્રણ પરમાણુ પુદ્ગલો થાય છે.
ભગવન્! ચાર પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો યાવત્ પૃચ્છા. ગૌતમ! ચતુષ્પદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે, ત્રણ, ચાર ભેદ થાય છે. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને એક ત્રિપદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપદેશિક સ્કંધ થાય છે, ત્રણ ભેદ કરાતા બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલો થાય છે.
ભગવન્ ! પાંચ પરમાણુ પુદ્ગલ પૃચ્છા. ગૌતમ ! પાંચ પદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે-ત્રણ-ચાર-પાંચ ભેદ થાય. બે ભેદ કરાતા એક
Page #98
--------------------------------------------------------------------------
________________
૧-૪/૫૩૮
૧૮૧ પરમાણુ યુગલ, એક ચતુuદેશિક અંધ થાય છે. અથવા એક દ્વિપદેશિક સ્કંધ અને એક મuદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભેદ કરાતા એક દ્વિપમાણુ યુગલ, એક મિuદેશિક સ્કંધ થાય, અથવા એક પરમાણુ પગલ, બે દ્વિપદેશિક સ્કંધ થાય છે. ચાર ભાગ રાત એક તરફ ત્રણ પરમાણુ યુગલો, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. પાંચ ભેદ રાતા પાંચ પરમાણુ યુગલ થાય છે.
ભગવદ્ ! છ પરમાણુ પુદ્ગલોની પૃચ્છા. ગૌતમ ! છ પદેશિક સ્કંધ થાય છે. તેનો ભાણ કરાતા બે-ત્રણ વાવત છ ભેદ ાય. બે ભેદ કરાતા એક પરમાણુ ૫ગલ, બીજી તરફ પાંચ પદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ દ્વિપદેશિક કંધ, બીજી તરફ ચતુઃuદેશિક સ્કંધ થાય છે અથવા બંને તરફ પદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ યુગલ, બીજી તરફ ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ પરમાણુ યુગલ, એક દ્વિપદેશિક અંધ, એક પ્રાદેશિક સ્કંધ થાય છે. અથવા ત્રણ દ્વિપદેશિક અંધ થાય છે. ચાર ભેદ કરાd એક તરફ ત્રણ પરમાણુ યુગલો, બીજી તરફ શિપદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ બે પરમાણુ યુદગલ થાય છે, બીજી તરફ બે દ્વિપદેશિક ધ થાય છે. પાંચ ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલ અને દ્વિપદેશિક અંધ થાય છે. છ ભેદ કરાતા છ પરમાણુ યુગલો થાય છે.
ભગવન્! સાત પરમાણુ યુગલની પૃચ્છા. ગૌતમ! સાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે થી સાત ભાગ થાય. બે ભાગ કરાતા એકપ્રમાણ પુદ્ગલ, એક-છ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક પાંચ પ્રાદેશિક સ્કંધ થાય છે. અથવા એક શિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે.
– ત્રણ ભેદ કરાતા એક-બે પરમાણુ યુગલો, એક પંચ પદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ યુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ યુદગલ, એક - બે ઝિપદેશિક અંધ થાય છે, અથવા એક - બે દ્વિપદેશિક સ્કંધ થાય છે, એક મિપદેશિક સ્કંધ થાય છે.
- ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પગલ. એક ચતુઃuદેશિક અંધ થાય છે અથવા એક-ળે પરમાણુ યુગલો, એક દ્વિપદેશિક સ્કંધ, એક શિપદેશિક સ્કંધ થાય છે અથવા એક-પરમાણુ યુગલ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ
૧૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 થાય છે. યાવતુ બે ભાગ કરાતા એક પરમાણુ યુગલ, એક સાત પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપદેશિક કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક uિદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે ચતુઃuદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક છ પ્રદેશિક અંધ થાય છે, અથવા એક પમાણુ એક દ્વિપદેશિક સ્કંધ, એક પંચ પદેશિક સ્કંધ થાય છે અથવા એક પમાણ, એક ચપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપદેશિક સ્કંધ બે uિદેશિક સ્કંધ થાય
ચાર ભાગ કરાતા એક તરફ ત્રણ પરમાણુ યુગલો, એક પંચપદેશિક સ્કંધ થાય છે અથવા બે પરમાણુ યુગલો, એક દ્વિ પદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ બે મિપદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ યુગલ, બે હિપ્રદેશિક સ્કંધ, એક મિuદેશિક સ્કંધ થાય છે અથવા ચાર દ્વિપદેશિક અંધ થાય.
પાંચ ભાગ કરાતા એક તરફ ચાર પરમાણુ યુદ્ગલ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક દ્વિપદેશિક અંધ, એક મિપદેશિક સ્કંધ થાય અથવા એક તરફ બે પરમાણુ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય છે..
છ ભાણ કરાતા એક તરફ પાંચ પરમાણુ, એક બિપદેશિક અંધ થાય છે. અથવા એક તરફ ચાર પરમાણુ યુગલ, બે દ્વિપદેશિક સ્કંધ થાય -
સાત ભાગ કરાતા એક તરફ છ પરમાણુ યુદગલ, એક દ્વિ પ્રદેશિક સ્કંધ થાય. • • આઠ ભાગ કરાતા આઠ પરમાણુ યુગલ થાય.
ભગવત્ / નવ પરમાણુ યુગલની પૃચ્છા. ગૌતમ ! યાવતુ નવવિધ ભાગ થાય. બે ભાગ કરાતા એક પરમાણુ, એક આઠ પદેશિક સ્કંધ થાય. એ રીતે એક-એકની વૃદ્ધિ કરવી ચાવતું એક ચતુ:uદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પગલ, એક સપ્ત પદેશિક સ્કંધ થાય છે. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક મિuદેશિક સ્કંધ, એક પાંચ પ્રાદેશિક આંધ થાય. અથવા એક પરમાણુ યુગલ, બે ચતુઃખદેશિક આંધ થાય છે. અથવા એક દ્વિદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ, એક ચત:પદેશિક સ્કંધ થાય અથવા ત્રણ ગાદેશિક અંધ થાય છે.
ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ. એક દ્વિપદેશિક કંધ, એક ચપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક
થાય છે.
- પાંચ ભેદ કરાતા એક-ચાર પરમાણુ યુદ્ગલો, એક મિuદેશિક સ્કંધ થાય છે અથવા એક - ત્રણ પરમાણુ યુગલો, બે દ્વિપદેશિક સ્કંધ થાય છે. - - છ ભેદ કરાતા એક તરફ પાંચ પરમાણુ યુગલો, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. • - સાત ભેદ કરાતા સાત પરમાણુ યુગલો થાય છે.
ભગવાન ! આઠ પરમાણુ યુગલોની પૃચ્છા, ગૌતમ આઠ પદેશિક સ્કંધ
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૪/૫૩૮
૧૮૩
સ્કંધ થાય. અથવા એક પરમાણુ, બે દ્વિ પ્રદેશિક સ્કંધ, એક ચતુઃ પદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધો થાય. અથવા ત્રણ દ્વિપદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુ, બે ત્રિપદેશિક પ્રદેશ થાય. અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, બે દ્વિપદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ચાર દ્વિપદેશિક સ્કંધ થાય. - - - છ ભેદ કરાતા - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલો, એક ચતુઃપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલો, એક દ્વિપદેશિક સ્કંધ, એક પદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ - ત્રણ પરમાણુ પુદ્ગલ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા એક તરફ છ પરમાણુ પુદ્ગલ, એક ત્રિ પદેશિક સ્કંધ થાય અથવા એક તરફ પાંચ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય. - - આઠ ભેદ કરાતા એક તરફ સાત પરમાણુ, એક દ્ધિ પ્રદેશિક સ્કંધ થાય. - - નવ ભેદ કરાતા નવ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્ ! દશ પરમાણુ પુદ્ગલ યાવત્ બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક નવ પદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક અષ્ટપદેશિક સ્કંધ થાય. એ રીતે એકેકની વૃદ્ધિ કરતા યાવત્ અથવા ભે પંચપદેશિક સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક અષ્ટપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક સપ્તપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક પદેશિક સ્કંધ, એક છપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ચતુ પ્રદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, બે ચતુઃ પદેશિક સ્કંધ થાય. અથવા બે પદેશિક સ્કંધ, એક ચતુઃ પદેશિક સ્કંધ થાય.
ચાર ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, બે ચતુઃ:પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક, એક ત્રિપદેશિક, એક ચતુઃપદેસિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ત્રણ ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃપદેશિક સ્કંધ થાય અથવા બે દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક છ પ્રદેશિક સ્કંધ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
થાય અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક ત્રિપદેશિક, એક ચતુ પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ દ્વિપદેશિક, એક પિદેશિક સ્કંધ થાય. અથવા પાંચ દ્વિપદેશિક સ્કંધ થાય.
૧૮૪
છ ભેદ કરાતા-પાંચ પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા સાર પરમાણુ, એક દ્વિપદેશિક, એક ચતુપદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, બે ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ પરમાણુ, બે દ્વિપદેશિક, એક ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ. ચાર દ્વિપદેશિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા-છ પરમાણુ, એક ચતુ પદેશિક સ્કંધ થાય. અથવા પાંચ પરમાણુ, એક દ્વિપદેશિક, એક પદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય. - - આઠ ભેદ કરાતા સાત પરમાણુ, એક પિદેશ સ્કંધ થાય. અથવા છ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય. - - નવ ભેદ કરાતા - આઠ પરમાણુ, એક દ્વિપદેશિક સ્કંધ થાય અથવા છ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય.
દશ ભેદ કરાતા દશ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્ ! સંખ્યાતા પરમાણુ પુદ્ગલોના સંયુક્ત થવાથી શું બને છે ? ગૌતમ ! સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભાગ કરતા બે ભેદ યાવત્ દશ ભેદ, સંખ્યાત ભેદ પણ થાય.
બે ભેદ કરાતા એક પરમાણુ યુદ્ગલ. એક સંખ્યા પદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે અથવા - ૪ - એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ત્રણ ભેદ કરાતા બે પરમાણુ, એક સંખ્યાત પદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક સંખ્યાત પદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક ત્રિપદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે યાવત્ એક પરમાણુ પુદ્ગલ, એક દશ પ્રદેશિક સ્કંધ, એક સખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક, બે સંખ્યાત પદેશિક સ્કંધ થાય. એ રીતે સાવત્ એક દશપદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ચાર ભેદ કરાતા - ત્રણ પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. જે પરમાણુ, એક દ્વિપદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, એક પિદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે યાવત્
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૨-૪/૫૩૮
૧૮૫ અથવા બે પરમાણુ એક દશ પદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એક પરમાણુ, એક દ્વિપદેશિક, બે સંખ્યાતપદેશિક સ્કંધ થાય યાવત્ અથવા એક પાસુ, એક દશ પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ સંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા ચારે સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય.
આ પ્રમાણે આ ક્રમે પાંચ યાવત નવ સંયોગ કહેવા. દસ ભેદ કરાતા નવ પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી આંધ થાય. અથવા આઠ પરમાણુ, એક દ્વિપદેશી, એક સંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. એ રીતે આ ક્રમથી એકૈક વધતા યાવતું અથવા એક દશપદેશી, નવ સંપ્રખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા દશે સંખ્યાત દેશી સ્કંધ થાય.
સંખ્યાત ભાગ કરાતા સંખ્યાત પરમાણુ યુગલો થાય.
ભગવના અસંખ્યાત પરમાણુ યુગલો એક સાથે મળતાં શું થાય ? ગૌતમ! અસંખ્યાતપદેશી કંધ થાય. તેના ભાગ કરતા બે યાવત દશ, સંખ્યાત અને અસંખ્યાત ભાગ પણ થાય.
બે ભાગ કરાતા એક પરમાણ, એક અસંખ્યાતપદેશી કંધ થાય. ચાવતું અથવા એક દશપદેશી, એક અસંખ્યાત દેશી કંધ થાય અથવા એક સંખ્યાત પ્રદેશ, એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય અથવા બંને અસંખ્યાતપદેશી સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અસંખ્યાતપદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક અસંખ્યાતપદેશી અંધ થાય યાવતું એક પરમાણુ, એક દશાપદેશિક, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક સંધ્યાતપદેશ, એક અસંખ્યાત પ્રદેશી કંધ અથવા એક પરમાણ, બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ અથવા એક દ્વિપદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય ચાવવું અથવા એક સંખ્યાત પ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા ત્રણે અસંખ્યાત પ્રદેશી..
ચાર ભાગ કરાતા - ત્રણ પરમાણુ, એક અસંખ્યાતપદેશી કંધ થાય. એ પ્રમાણે ચતુક સંયોગ યાવત દશક સંયોગ, જે રીતે સંખ્યાતપદેશીના કહ્યા તેમ જાણવા. વિશેષ ઓ • અસંખ્યાતમાં એક અધિક કહેવું ચાવતું અથવા દશ અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે.
સંખ્યાત ભાણ કરાતા એક સંખ્યાત પરમાણુ યુગલ, એક અસંખ્યાતપદેશી અંધ થાય છે અથવા સંધ્યાતદ્વિદેશી કંધ, એક અસંખ્યાતપદેશી કંધ થાય છે. એ પ્રમાણે યાવતું અથવા સંખ્યાત દશપદેશી કંધ, એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે. અથવા એક સંખ્યાત સંખ્યાતપદેશ સ્કંધ, એક અસંખ્યાતપદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અસંખ્યાતપદેશી સ્કંધ થાય.
અસંખ્યાત ભાગ કરાતા અસંખ્યાત પરમાણુ યુગલો થાય.
૧૮૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભગવાન્ ! અનંતા પરમાણુ યુગલો ચાવતું શું થાય ? ગૌતમ ! અનંત પ્રાદેશિક સ્કંધ થાય છે. તેના ભેદ કરાતા-બે, ત્રણ યાવત દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ પણ થાય છે.
બે ભાગ કરાતા એક પરમાણુ યુગલ, એક અનંતપદેશિક અંધ યાવતું અથવા બે અનંતપદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અનંતપદેશિક સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક અનંતપદેશિક સ્કંધ થાય. યાવત્ અથવા એક પરમાણુ, એક અસંખ્યાતપદેશી, એક અનંતપદેશી સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે અનંતપદેશી કંધ થવા એક દ્વિપદેશી, બે અનંતપદેશી સ્કંધ થાય. યાવતુ એક દશપદેશી, બે અનંતપદેશી ઢંધ થાય અથવા એક સંખ્યાતપદેશી, ને અનંતપદેશી કંધ થાય અથવા એક અસંખ્યાત પ્રદેશ, બે. અનંત પ્રદેશી કંધ થાય અથવા ત્રણે અનંતપદેશી સ્કંધ થાય.
ચાર ભાગ કરતા-ત્રણ પરમાણુ યુગલો, એક અનંત પ્રદેશ સ્કંધ થાય. એ પ્રમાણે ચતુક સંયોગ સાવ અસંખ્યાત સંયોગ, બધાં અસંખ્યાતમાં કહ્યા, તેમ અનંતમાં પણ કહેવા. વિશેષ એ કે – એક અનંતક અધિક કહેવું યાવતું અથવા એક સંખ્યાત સંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી કંધ થાય છે. અથવા એક સંખ્યાત અસંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અનંતપદેશી સ્કંધ થાય છે.
અસંખ્યાત ભાગ કરાતા એક અસંખ્યાત પરમાણુ, એક અનંતપદેશિક સ્કંધ થાય છે અથવા એક અસંખ્યાત દ્વિદેશી કંધ, એક અનંતપદેશ સ્કંધ થાય છે. યાવત અથવા એક અસંખ્યાત સંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી અંધ થાય છે અથવા એક અસંત અસંખ્યાતાપદેશી કંધ, એક અનંતપદેશી સ્કંધ થાય. અથવા અસંખ્ય અનંતપદેશી સ્કંધ થાય છે.
અનંત ભાણ કરાતા આનંદ પરમાણુ યુગલો થાય. • વિવેચન-પ૩૮ :
Uાવ - એકવથી, એકપણે. સાન્નિતિ - સંયુક્તરૂપે એકઠા થવું તે. દ્વિપદેશિક સ્કંધના ભેદમાં એક વિકલા છે, ત્રિપદેશિક ના બે, ચતુઃખદેશિકના ચાર, પંચપદેશિકના છે, છ પ્રદેશિકના દશ, સાત પ્રદેશિકના ૧૪, આઠ પ્રદેશિકના ૨૧, નવ પ્રદેશિકના-૨૮, દશ પ્રદેશિકના-૪૦, સંખ્યાત પ્રદેશિકના બે ભેદે-૧૧, ત્રણ ભેદે૨૧, ચાર ભેદે-૩૧, પાંચ ભેદે-૪૧, છ ભેદે-પ૧, સપ્તભેદે-૬૧, આઠ ભેદે-૭૧, નવ ભેદે-૮૧, દશ ભેદે-૯૧, સંખ્યાત ભેદત્વમાં તો એક વિકલ્પ છે.
અસંખ્યાતપદેશિકના બે ભાગે-૧૨, ત્રણ ભાગ-૨૩, ચાર ભાગે-38, પાંચ ભાગે-૪૫, છ ભાગે-૧૬, સાત ભાગે-૬૭, આઠ ભાગે-૮, નવ ભાગે-૮૯, દશા ભાગે-૧૦૦, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાત ભેદ કરણમાં તો માત્ર એક જ વિકલ્પ
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૨-૪/૫૩૮
૧૮૩
કહેલ છે.
અનંતપદેશિકમાં બે ભાગે-૧૩, ત્રણ ભાગ-૨૫, ચાર ભાગ-3૭, પંચ ભાગે૪૯, છ ભાગે-૬૧, સાત ભાગે-૩૩, આઠ ભાગે-૮૫, નવ ભાગે-૯૭, દશ ભાગે-૧૦૯, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાતવમાં-૧૩, અનંત ભેદ કરણમાં તો એક જ વિકલ્પ કહેલ છે. * * * * * * *
પૂર્વે પુદ્ગલોનું સંહનન કહ્યું, તેને આશ્રીને કહે છે – • સૂત્ર-પ૩૯
ભગવાન ! આ પરમાણુ યુગલોના સંઘત અને ભેદના સંબંધથી થનારા અનંતાનંત યુગલ પરાવત જાણવા યોગ્ય છે? તેથી (તેનું) કથન કરાયું છે ? હા, ગૌતમ! - X - તેથી જ કથન કરાયેલ છે.
ભગવાન ! યુગલ પરાવર્ત કેટલા ભેદે છે ? ગૌતમ! સાત પ્રકારે છે - ઔદકિ, વૈક્રિય, વૈજસ, કામણ યુગલ પરાવર્ત તથા મન, વચન અને આનાાન પુગલ પરાવર્ત.
ભગવન / નૈરચિકને કેટલા પ્રકારે પુગલ પરાવર્ત છે ? ગૌતમ ! સાત પ્રકારે છે. તે આ – દારિક, ઐક્રિય ચાવતુ આનાપાન યુગલ પરાવતું. એ પ્રમાણે ચાવતું વૈમાનિક કહેતું.
ભગવન્! પ્રત્યેક નૈરયિકનાં કેટલા ઔદારિક યુગલ પરાવર્ત અતીતમાં થયા ? અનંતા... ભાવિમાં કેટલા થશે ? કોઈના થશે અને કોઈના નહીં થાય. જેના થશે તેના જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થશે.
ભગવાન પ્રત્યેક અસુકુમારના કેટલા ઔદાકિ યુગલ પરાવર્ત અતીતમાં થયા ? એ પ્રમાણે જ એ રીતે વૈમાનિક સુધી કહેવા.
ભગવદ્ ! પ્રત્યેક ગૈરસિકના કેટલા અતીત ઐક્તિ યુગલ પરાવર્ત છે ? અનંતા. એ પ્રમાણે જેમ ઔદાકિ યુગલ પરાવતમાં કહ્યું. તેમ વૈકિય પુદગલ પરાવતમાં પણ કહેવું. એ પ્રમાણે ચાવતુ વૈમાનિકની નાપન યુગલ પરાવર્ત કહેવા.
આ પ્રમાણે એકત્ર સાત દંડકો થાય છે.
ભગવાન ! નૈરયિકોના અતીત ઔદારિક પુદગલ પરાવર્ત કેટલા થયા ? ગૌતમાં અનંતા. ભાવિ કેટલા થશે ? અનંતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, એ પ્રમાણે વૈક્રિય પુગલ પરાવત પણ કહેવું. એ પ્રમાણે ચાવતું આનાપાનું પુગલ પરાવત વૈમાનિક સુધી કહેવા. એ પ્રમાણે આ પૃથફ પૃથફ સાત, ચોવીશે દંડકમાં કહેવા.
ભગવન પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક યુગલ પરાવત થયા ? એક પણ નહીં. ભાવિમાં કેટલા થશે ? એક પણ
૧૮૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 નહીં થાય.
ભગવાન / પ્રત્યેક ઔરસિકના અસુરકુમારત્વમાં કેટલા અતીત દારિક પુગલ પરાવત થયા ? પૂર્વવતું. એ પ્રમાણે ચાવત્ સ્વનિતકુમારત્વમાં, અસુકુમારત્વ માફક કહેવું.
ભગવાન ! પ્રત્યેક નૈરયિકના પૃથ્વીકાયિકવમાં કેટલા અતીત ઔદારિક યુગલ પરાવત થયા? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થશે, કોઈને નહીં થાય. જેને થશે, તેને જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા થશે. એ પ્રમાણે ચાલતુ મનુષ્યત્વમાં ભણવા. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકતવમાં અસુરકુમારd માફક જાણવું..
ભગવન પ્રત્યેક અસુકુમારના નૈરાયિકપણામાં કેટલા અતીત દારિક પુગલ પરાવર્ત થયા ? નૈરયિકની જે વકતવ્યતા કહી, તેવી અસુકુમારની પણ વૈમાનિક પતિ કહેતી. એ પ્રમાણે યાવત અનિતકુમારની, એ પ્રમાણે પૃથ્વીકાયની, એ પ્રમાણે ચાવત વૈમાનિકની, બધાંનો એક આલાવો કહેવો.
ભગવાન ! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત વૈક્રિય યુગલ પરાવર્ત થયા ? અનંતા. કેટલા થશે ? એકથી માંડીને અનંતા. એ પ્રમાણે યાવતું
સ્વનિતકુમારપણામાં કહેવું. પૃનીકાયિકમાં પૃચ્છા. એક પણ નથી. કેટલા થશે ? એક પણ નહીં. એ પ્રમાણે જેને વૈક્રિય શરીર છે, ત્યાંથી લઈને ઉત્તરોત્તર કહેવા. જ્યાં વૈક્રિય શરીર નથી, તેને પૃવીકાયિકત્વ માફક કહેવા. વાવ વૈમાનિક જીવના વૈમાનિકપણા સુધી કહેa.
તૈજસ પુગલ પરાવત અને કામણ યુગલ પરાવત સબ એકથી લઈને ઉત્તરોત્તર કહેવા. મન પુગલ પરાવત બધાં પંચેન્દ્રિયોમાં એકથી ઉત્તરોત્તર કહેવું, વિકસેન્દ્રિયમાં નથી. વચન યુગલ પરાવત એ પ્રમાણે જ છે, માત્ર એકેન્દ્રિયમાં નથી તેમ કહેવું. આનાપાન યુગલ પરાવર્ત સત્ર એકથી ઉત્તરોત્તર ચાવત વૈમાનિકના વૈમાનિકપણાં સુધી કહેતું.
ભગવના અનેક નૈરયિકોના નૈરયિકપણામાં કેટલા અતીત દારિક પુગલ પરાવર્ત થયા? એક પણ નહીં. કેટલા થશે ? એક પણ નહીં એ પ્રમાણે સાનિતકુમારપણામાં સુધી કહેવું. - • પૃવીકાચિકવમાં પૃચ્છા. ગૌતમ / અનંતા. કેટલા થશે ? અનંતા. એ રીતે મનુષ્યપણાં સુધી કહેવું હંતર, જ્યોતિષ્ક, વૈમાનિકqમાં નરયિકવ માફક કહેવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકના વૈમાનિકપણામાં સુધી કહેવા.
આ પ્રમાણે સાતે પણ યુગલ પરાવર્તા કહેવા. જેને છે તેને અતિતા અને ભાવિના પણ અનંતા કહેવા. જેને નથી તેને બંને નથી તેમ કહેવું યાવત વૈમાનિકના વૈમાનિકપણામાં કેટલા અતીતા અનાપાન પુદગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? અનંતા.
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૨-૪/૫૩૯
૧૮૯
• વિવેચન-પ૩૯ :
rufસ - અનંતર કહેલ સ્વરૂપવાળા પરમાણુ પુદ્ગલોના. અત્િ પરમાણુના. સUTTI - સંતન, સંઘાત, ભેદ એટલે વિયોજન તેનો યોગ તે સંહનન ભેદાનપાત, તેના વડે બધાં પુદ્ગલ દ્રવ્યો સાથે પરમાણુનો સંયોગ અને વિયોગ. અનંતાનંત - અનંત વડે અનંતને ગુણવા છે. એક પણ પરમાણુ, બે અણુકાદિથી અનંત અણુ દ્રવ્ય સાથે સંયોજતા અનંતા પરિવત પામે છે. કેમકે પ્રતિદ્રવ્ય પરિવર્તનો ભાવ છે. પરમાણુના અનંતત્વથી, પ્રતિ પરમાણુના અનંતપણાથી પરિવર્ત-પરમાણુપુદ્ગલ પરિવર્તાના અનંતાનંતવ જાણવા. પુનીત રિયટ્ટ - પુદ્ગલ દ્રવ્ય સાથે પરિવર્ત • પરમાણુનું મિલન તે પુદ્ગલ પરિવર્ત - x • માણ્યાતા - ભગવંત વડે પ્રરૂપિત એમ જાણવું. હવે પુદ્ગલ પસ્વિતના ભેદોને કહે છે -
ifના પાન પયટ્ટ - ઔદાકિ શરીરમાં વર્તતા જીવ વડે જે દારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોના ઔદારિક શરીર વડે સમતપણે ગ્રહણ દારિક પુદ્ગલ પરિવર્ત. એ પ્રમાણે બીજામાં પણ જાણવું.
નારક જીવોને અનાદિ સંસારમાં સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તા કહ્યા. • • અતીત અનંત અનાદિપણાથી અતીતકાળે જીવના અનાદિપણાથી પરાપર પગલા ગ્રહણ સ્વરૂપcથી જાણે H૦ સૂણ કહ્યું.
પુરવાર : પુરસ્કૃત, ભાવિમાં થનાર. કોઈ જીવને દૂરભવ્ય કે ભવ્યને તે હોય છે, કોઈ જીવને નથી હોતું, ઉદ્વર્તીને જે માનુષત્વને પામીને સિદ્ધિમાં જાય છે. - સંખ્યાત કે અસંખ્યાતભવે જાય છે, જે સિદ્ધિમાં તેને પરિવર્ત હોતું નથી. કેમકે તે અનંતકાલપણાથી છે.
અત્તર - એક નારકાદિને આશ્રીને, સત્ત - ઔદાકિાદિ સાત પ્રકારના પુદગલ વિષયપણાથી, સાત દંડકના ૨૪ દંડકો થાય છે. એકવ અને પૃથકવ દંડકોમાં આ વિશેષ છે. એકવ દંડકોમાં ભાવિ પૂગલ પરાવર્ત કોઈને ન પણ હોય. બહત્વ દંડકમાં તે હોય છે. આ કથન જીવસામાન્યના આશ્રયથી કર્યું.
નામHe નાકપણામાં વર્તમાનને ઔદારિક પુદ્ગલ ગ્રહણના અભાવથી એકને નથી. નૈરયિકના અસુરકુમારપણામાં અહીં વર્તમાનકાલીન નૈરયિકના અસુરકુમાપણામાં અતીત-અનાગત કાળસંબંધી જાણવું. કુત્તરિયા એક પછી ઉત્તરોત્તર અનંતા સુધી. આના વડે એમ સૂચવે છે કે - કોઈને હોય છે, કોઈને નથી હોતા, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય. પુર્વ નાથ વેવ્ય સTY. જેમાં - વાયુકાયમાં, મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચમાં, વ્યંતરાદિમાં વૈક્રિયશરીરમાં એક અથવા ઈત્યાદિ કહેવું. ‘જેને નથી' તે જેમ અકાયાદિમાં વૈકિય નથી તેમાં પૃથ્વીકાયિક માફક કહેવું. તેમને વૈક્રિય પગલ પરાવર્ત નથી તેમ કહેવું.
તેયાપોram તૈજસ, કામણ પુદ્ગલ પરાવર્ત, નાકાદિ સર્વે જીવોમાં એકાદિ
૧૯૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પૂર્વવત કહેવા. કેમકે આ બંને બધામાં હોય છે. મનપુદ્ગલ પરાવર્ત પંચેન્દ્રિયોમાં જ હોય. વિકસેન્દ્રિયથી એકેન્દ્રિયો પણ લેવા. તેમને પણ ઈન્દ્રિયનું સંપૂર્ણત્વ છે. મનોવૃત્તિનો અભાવ છે. તેથી તેમને મન:પુદ્ગલ પરાવર્ત ન હોય. તૈજસાદિ પરિસ્વતી માર્ક સર્વનારકાદિ જીવ પદોમાં વયન પુદ્ગલ પરાવર્ત કહેવું. માત્ર એકેન્દ્રિયમાં વચન અભાવથી ન કહેવું. • x • હવે ઔદાકિાદિ પુદ્ગલ પરાવર્ત સ્વરૂપ -
• સૂત્ર-૫૪૦ :
ભગવાન ! ઔદાકિ પુદ્ગલ પરિવર્ત, ઔદારિક પુદ્ગલ પરિવત, એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! ઔદસ્કિ શરીરમાં વર્તતા જીવે ઔદાશ્મિ શરીર યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા, બદદ્ધ-સ્કૃષ્ટ કર્યા છે, હોષિતપ્રસ્થાપિત-અભિનિવિટ-અભિસમન્વાગત-પતિ-પરિણામિત-નિર્જિ-નિમ્રતનિઃસૃષ્ટ કર્યા છે, તેથી હે ગૌતમ! એમ કહ્યું,
એ પ્રમાણે વૈકિય પુગલ પરાવર્ત પણ છે. વિશેષ આ • વૈદિર શરીરમાં વર્તમાન વૈકિચશરીર યોગ્ય બાકી પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ આન-પ્રાણ પુલ પરાવર્ત કહેવું. વિશેષ આ - અનાપાણ પ્રાયોગ્ય સર્વ દ્રવ્યો આનપ્રાણપણાએ. બાકી પૂર્વવત
ભગવાન ! ઔઘરિક પુગલ રાવતે કેટલા કાળે નિષ્પન્ન થાય ? ગૌતમ! અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીકાળે નિષ્પન્ન થાય. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ જાણવું, ચાવતુ આનાપાણ યુગલ.
ભગવદ્ ! આ ઔદારિક યુગલ પરાવર્ત નિર્વતના કાળ, શૈક્રિય રાવતું આનિયાણ યુગલ પરાવર્તકાળમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ સૌથી અલ્ય કામણ પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ છે. તૈજસ પુદ્ગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, આનપણ યુગલ અનંતગુણ, મનપુદગલ અનંતગુણ, વચનપુગલ અનંતગુણ, તેનાથી વૈક્રિય યુગલ પરાવત નિર્વતનાકાળ અનંતગુણ જાણવો.
• વિવેચન-૫૪o :
વ - સ્વીકૃત, - જીવ, પ્રદેશ વડે એકરૂપ, કઈ રીતે ? પહેલા શરીરને રેતી માફક પૃષ્ટ થાય અથવા પરસ્પર ગ્રહણથી પોષિત થાય, પૂર્વ પરિણામ અપેક્ષાથી બીજા પરિણામવાળું કરાય. પ્રસ્થાપિત - સ્થિર કરાય. વિટ્ટ - જેથી સ્થાપિત છે, તેથી જીવ પોતે નિવિષ્ટ કરેલ છે. અભિવિધિથી નિવિષ્ટ સર્વે જીવો અર્થાત્ જોડાયેલ. અભિવિધિથી બધાં સંપાપ્ત થયેલ - જીવ વડે સાનુભૂનિ આશ્રીને કહ્યું. જીવ વડે સર્વ અવયવ વડે, તેના સ આદાન દ્વાચી પર્યાપ્ત કરેલ. રસાનુભૂતિથી બીજા પરિણામને પામેલ, ક્ષીણ રસ કરાયેલ, જીવપ્રદેશથી નિઃસૃત. કઈ રીતે ? જીવે સ્વપદેશથી ત્યજેલ તે નિઃસૃષ્ટ. આ આધ ચાર પદ દારિકાદિ પુદ્ગલના ગ્રહણ વિષયક છે. પછીના પાંચ સ્થિતિ વિષયક, પછીના ચાર વિગમ વિષયક ચે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૨-૪/૫૪૦
૧૧
૧૯૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પરિવર્તામાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં વૈદિયપુગલ પરાવત, વચનપુદ્ગલ અનંતગુણ, મન પુગલ અનંતગુણ, આનપાણ પુદગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, સૈક્સ પુગલ અનંતગુણ, કામણ પુદ્ગલ અનંતગુણ છે.
ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવતુ વિચરે છે. • વિવેચન-પ૪૧ :
સૌથી થોડાં વૈક્રિય પુદ્ગલ પરિવર્ત, કેમકે ઘણાં કાળે તેનું નિર્વતન છે, તેનાથી અનંતગુણ વયત વિષયક, અલ્પતકાળે નિવર્તિ છે માટે. એ રીતે પૂર્વોક્ત યુક્તિથી બહુ-બહતર ક્રમથી બીજા પણ કહેવા.
ધે પુદ્ગલ પરાવર્તના નિર્વતનકાળ અને તેનું અા બહત્વ દશવિ છે - ઔદારિકાદિ કેટલા કાળે નિવર્તિ? અનંત ઉત્સર્પિણી આદિ. એક જીવના ગ્રાહકપણાથી અને પુદ્ગલના અનંતત્વથી પૂર્વેગૃહીત અને ગ્રહણના ગણવાથી અનંતી ઉત્સર્પિણીઅવસર્પિણી ઈત્યાદિ કહ્યું.
સૌથી થોડો કામણ પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ, તે સૂમ ઘણાં પરમાણુ નિપાત હોય છે. તેથી એક હોવા છતાં ઘણાં ગ્રહણ થાય છે. બધાં નાકાદિ પદોમાં વર્તતા જીવને તે અનુસમયે ગ્રહણમાં આવે છે. થોડાં કાળ છતાં તેના સર્વે પુદ્ગલોનું ગ્રહણ થાય છે. તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. કેમકે સ્થલપણાંથી તૈજસ પુદ્ગલોનું અલાતું એક વખત ગ્રહણ થાય. એક ગ્રહણ છતાં અલપ્રદેશ નિપજ્ઞત્વથી તેમાં અલા એવા તેના અણુનું ગ્રહણ થવાથી અનંતગુણ છે.
તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ, અનંત ગુણ છે, કેમકે દારિક પુદ્ગલો અતિ મૂળ છે. સ્થૂળ એવા અાનું એકદા ગ્રહણ થાય. અભતરપ્રદેશી હોવાથી તેના ગ્રહણ છતાં એકદા અલ્પ જ અણુ ગ્રહણ કરાય છે. કામણ, તૈજસ પુદ્ગલવ તેમાં સર્વે પદોનું ગ્રહણ નથી. કેમકે ઔદારિક શરીરી જ તેનું ગ્રહણ કરે છે. ઘણાં કાળે ગ્રહણ થાય છે.
તેનાથી આન-પ્રાણ પુદ્ગલ પરિવર્ત કાળ અનંતગુણ છે. જો કે ઔદાકિ પુદ્ગલથી આન-પ્રાણ પુદ્ગલ સૂક્ષ્મ અને બહુપદેશિક છે. તેમાં અકાળથી ગ્રહણ સંભવે છે, તો પણ અપયતિ અવસ્થામાં તેના પ્રહણથી પયક્તિક અવસ્થામાં પણ
દારિક શરીર પુલ અપેક્ષાથી તેમાં અાપણાથી ગ્રહણ થતાં, તેનું શીધ્ર ગ્રહણ થતું નથી. તેથી ઔદારિક પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળથી અનંતગુણતા આનપ્રાણમાં કહી.
તેનાથી મન:પુદ્ગલ પશ્વિત નિર્વતનાકાળ અનંતગુણ છે. કઈ રીતે ? જો કે આનપ્રાણ પુદ્ગલો કરતા મનઃપુદ્ગલો સૂક્ષ્મ અને બહુ પ્રદેશી છે, તેથી અવાકાળ વડે તેનું ગ્રહણ થાય છે, તો પણ એકેન્દ્રિયાદિ કાયસ્થિતિવશથી મનના દીર્ધકાળે લાભથી માનસ પુદ્ગલ પરિવર્ત બહુકાળે સાધ્ય હોવાથી અનંતગુણ કહ્યું.
તેનાથી વયનપુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. કઈ રીતે ? જો કે મન કરતાં ભાષા જદી પમાય છે, તે બેઈન્દ્રિય આદિ અવસ્થામાં થાય છે, તો પણ મનોદ્રવ્ય કરતાં ભાષા દ્રવ્યોની અતિ સ્થૂળતાથી થોડાંનું જ એકદા ગ્રહણથી, અનંતગુણ વાપુદ્ગલ કાળ છે.
તેનાથી વૈક્રિય પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. વૈક્રિય શરીરના અતિ બહુકાળે લભ્યપણાથી એમ કહ્યું.
પુગલ પરિવર્તાનું અલા બહુત્વ દર્શાવવા કહે છે – • સુત્ર-પ૪૧ - ભગવાન ! આ ઔદારિક યુગલ પરિવત ચાવત્ આનપાણ યુગલ
છે શતક-૧૨, ઉદ્દેશો-પ-“અતિપાત” છે.
– X - X - X - X - X - X – ૦ ઉદ્દેશા-૧૧-માં પુગલો કહ્યા. અહીં કર્મપુદ્ગલ સ્વરૂપ કહે છે. • સૂત્ર-૫૪૨,૫૪૩ :
[૫] રાજગૃહે યાવતુ આમ કહ્યું – ભગવન્! પ્રણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ-ગંધરસપર્શ છે ગૌતમ! પાંચ વર્ણ, પાંચ સ્ત્ર, ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે.
ભગવાન ! કોઇ, કોય, રોસ, દોષ, આમ, સંજવલન, કલહ, ચાંડિકા, લંડન, વિવાદ એ બધાંના કેટલા વર્ષ ચાવતુ સ્પર્શ છે ? ગૌતમ પાંચ વણ, પાંચ સ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે.
ભગવાન ! માન, મદ, દ, ખંભ, ગd, અયુcક્રોશ, પરસ્પરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉad, ઉauમ, દુનમના કેટલાં વણદિ છે ? ગૌતમ! પાંચ વર્ષ આદિ ક્રોધ પ્રમાણે છે .• ભગવાન ! મારા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂમ, કર્ક, કુર, જિહાતા, કિબિલ, આદરણ, મૂહનતા, વચનતા, પ્રતિકુચનતા, સાતિયોગ આ પંદરના કેટલા વણાદિ છે? ગૌતમ! પાંચ આદિ.
ભગવન્! લોભ, ઈચ્છા, મૂછ, કાંા, ગૃદ્ધિ, ધૃણા, ભિષા, અભિધ્યા, આશંસનતા, પ્રાર્થનતા, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, મંદિરાગ. આ કેટલાં વર્ષાદિના છે ? ક્રોધ મુજબ જાણવું.
ભગવન! રાગ, દ્વેષ, કલહ ચાવતું મિશ્રાદનિશું. આ બí કેટલા વણના છે? ક્રોધની જેમ ચાવત ચાર સ્પર્શ સુધી કહેવું.
[૫૪] ભગવત્ ! પ્રાણાતિપાત વિરમણ યાવતું પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાતુ મિશ્રાદનિશલ્ય વિવેક, આ બધાં કેટલા વણના ચાવંતુ કેટલા સ્પર્શવાા છે. ગૌતમ! વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________ 12-/5/542,543 193 ભગવના ઔઘતિકી, વૈનાયિકી, કાર્મિકી, પરિણામિકી ચારે કેટલાં વણદિથી છે ? પૂર્વવત રાવત કહેવા. ભગવાન ! અવાહ, ઇહા, અપાય, ધારણા એ ચારે કેટલા વણદિવાળા છે? એ પ્રમાણે પૂર્વવત ચાવતુ અસ્પર્શ કહ્યા છે. ભગવતા ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, સુરક્ષાકર પરાક્રમ આ બધાં કેટલા વણદિવાળા છે તે પ્રમાણે પૂર્વવત્ યાવત્ અલ્પ છે. ભગવાન ! સાતમું અવકાશાંતર કેટલા વણદિવાળા છે ? એ પ્રમાણે ચાવતું અwell છે. * - ભગવાન ! સાતમો તનુવાત કેટલા વર્ષ આદિથી છે ? પ્રાણાતિપાત મુજબ છે, વિશેષ આ - આઠ પશવાળો કહ્યો છે. જેમ સાતમો dyવાત છે, તેમ સાતમો નિવાતઘનોદધિ, પૃdી કહેa. છઠ્ઠો અવકાશાંતર વણદિ રહિત છે. તેનુવાત યાવત છઠ્ઠી પૃથવી એ આઠ સ્પર્શવાળા છે. એ પ્રમાણે સાતમી પૃવીની વકતવ્યd માફક ચાવતુ પહેલી પૃની કહેવા. * - જંબૂદ્વીપથી લઈને સ્વયંભૂરમણાસમુદ્ર, સૌધર્મકભ ચાવતું પત્તપમારા પૃથ્વી, નૈરચિકવાસ ચાવતુ વૈમાનિકવાસ આ બધાં જ આઠ સ્પરવાળા છે. ભગવાન ! નૈરાયિકો કેટલા વર્ષ ચાવતું પરવાળ છે? ગૌતમ! વૈક્રિય અને તૈજસની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ સ્ટ, બે ગંધ, આઠ વાળા છે, કામણને આશ્ચીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર પવિાળા છે. જીવની અપેક્ષાએ વર્ણ યાવત સ્પર્શથી રહિત છે. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણતું. - - - પૃવીકાચિકની પૃચ્છા. ઔદાકિ અને સૈજસની અપેક્ષાઓ પાંચ વર્ષ ચાવત આઠ પશવાળા છે, કામણને આશ્રીને, નૈરયિકવત, જીવને આશ્રીને પૂર્વવતુ, એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય જાણવા. વિશેષ આ * વાયુકાયિક જીવોને ઔદારિક, વૈક્રિય, વૈજસને આwીને પાંચ વર્ષ ચાવતું આઠ સ્પર્શ કહેવા, બાકીના જીવો નૈરયિકવ4 જાણવા. પંચેન્દ્રિય તિચિયોનિકો વાયુકાયિકવત જાણવા. મનુષ્ય વિષયક પૃછા. ઔદાકિ, વૈક્રિય, આહારક, તૈજસને આશ્રીને પાંચ વર્ષ ચાવત આઠ સ્પર્શે છે. કામણ અને જીવને આશ્રીને નૈરયિકવતુ કહેવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકવત કહેવા. ધમસ્તિકાય યાવતું પુદગલ, આ બધાં વણદિરહિત છે. વિશેષ એ કે યુગલો પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે. જ્ઞાનાવરણીય યાવતું અંતરાય, એ બધાં ચાર પવિાળ છે. ભગવત્ ! કૃewા કેટલા વાદિથી છે ? દ્રવ્યવેસ્થાને આપીને પાંચ વર્ણ યાવતુ આઠ સ્પર્શે છે. ભાવલેશ્યાને આશ્રીને અવણિિદ છે. એ પ્રમાણે શુકલતેશ્યા પર્યના જણવું. સખ્યાદિ ત્રણ, ચક્ષુદર્શનાદિચાર, અભિનિભોધિક જ્ઞાન યાવત્ [11/13] 194 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વિર્ભાગજ્ઞાન, હાસંજ્ઞા યાવત પરિગ્રહ સંજ્ઞા અવિણદિ છે. ઔદારિક શરીર ચાવત તૈજસ શરીર, એ બધાં આઠ સ્પર્શ વાળા છે, કામણશરીર ચાર સ્પર્શવાળ છે. મનોયોગ, વચનયોગ ચાર સ્પર્શવાળા છે, કાયયોગ આઠ સ્પરવાળો છે. સકારોપયોગ, અનાડાપયોગ વણliદરહિત છે.. * * ભગવાન ! સર્વે દ્રવ્યો કેટલા વણદિવાા છે? ગૌતમ ! કેટલા સભ્યો પાંચ વર્ષ ચાવતું આઠ સ્પર્શવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો પાંચવણ યાવ4 ચાર પશવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો એક ગંધ એક વર્ણ, એક રસ, બે સાવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો વર્ણ ચાવત સ્પર્શ આદિ રહિત છે. એ પ્રમાણે સર્વે પ્રદેશો, સર્વ પચયિો, અતીતકાળ અવર્ણ યાવત સ્પર્શ છે. એ પ્રમાણે અનાગતકાળ, સર્વકાળ પણ જાણવો. * વિવેચન-૫૪૨,૫૪૩ : પ્રાણાતિપાતજનિત કે તદજનક ચારિ મોહનીય કમોંપવાસ્થી પ્રાણાતિપાત જ લેવું. એ પ્રમાણે આગળ પણ જાણવું. તેના પુદ્ગલરૂપત્વથી વર્ણાદિ થાય છે, તેથી, કહ્યું છે કે - પાંચ વર્ણ ઈત્યાદિ. કહ્યું છે કે - પાંચ સ, પાંચ વર્ષથી પરિણત, બે ગંધ, ચાર સ્પર્શવાળા અનંતપ્રદેશ દ્રવ્યો, સિદ્ધો કરતાં અનંગુણહીન છે. ચાર સ્પર્શ તે - સ્નિગ્ધ, રૃક્ષ, શીત, ઉષ્ણ, સ્પર્શી સૂક્ષ્મ પરિણામ પરિણત પુદ્ગલોના હોય છે, સૂમ પરિણામત તે કર્મ. ક્રોધ-ક્રોધ પરિણામ જનક કર્મ, તેમાં ક્રોધ એ સામાન્ય નામ છે. કોપ આદિ તેના વિશેષ નામ છે. તેમાં પ - ક્રોધોદય સ્વભાવથી ચલન માગ. રણ * ક્રોધનો જ અનુબંધ, કોણ * આત્માને કે બીજાને દૂષણરૂપ. આ ક્રોધના કાર્ય છે. શ્રેપ - પીતિ મગ, અક્ષHI - બીજાએ કરેલ અપરાધને ન સહેવો છે. એજનન - ધીમે ધીમે ક્રોધાગ્નિ વડે જ્વલન, વનઇ - મોટા શબ્દોથી અન્યોન્ય અસમંજસ ભાષણ, આ ક્રોધ કાર્ય છે. વાડિવી - રૌદ્રાકારકરણ, આ પણ ક્રોધ કાર્ય જ છે. પાન - દંડાદિથી યુદ્ધ, વિવા૨ * વિપતિપત્તિથી ઉદ્ભવેલ વચનો. આ બધાં તેના કાર્યો છે. અથવા આ શબ્દો એકાર્યક છે. ભાગ * માન પરિણામ જનક કર્મ, તેમાં માન એ સામાન્ય નામ છે, મદ આદિ વિશેષ નામ છે. તેમાં 5 - હર્ષમાત્ર, ઈ - દૈતતા, સંપ - નમતા, કાર્ય - શૌડીયે, અTrોન * પોતા કે બીજા પ્રત્યે ગુણની ઉત્કૃષ્ટતા કહેવી. પરંપરિવાર્ - બીજા વિશે હલકું બોલવું અથવા ગુણોથી પરિપાતન. કોષ - પોતાના કે પારકાના થોડી ક્રિયા વડે ઉત્કૃષ્ટતા કરવી તે અથવા ઉકાશન-અભિમાનથી સ્વકીય સમૃદ્ધિ આદિનું પ્રકાશન. નવદHIR - અપકર્ષણ કે અવકર્ષણ-અભિમાનથી પોતાની કે બીજાની ક્રિયાના આરંભ વડે કંઈ પણ વ્યાવર્તન કે અભિમાનથી ન પ્રકાશવું તે. 3UT - નમનરહિત, નમનના અભિમાનથી ઉatd. અથવા નયહિત કેનયાભાવ. 3UTE - મદ અનુપવેશથી ઉન્નમન. સુત્રા - મદથી દુષ્ટ નમન કરવું. આ ખંભાદિ માનના કાર્યો છે અથવા
Page #105
--------------------------------------------------------------------------
________________ ૧/-/પ/પ૪૨,૫૪૩ 15 માનસૂચક શબ્દો છે. માથા - સામાન્ય નામ છે, ઉપધિ આદિ તેના ભેદો છે. તેમાં 38 - કોઈને ઠગવા માટે તેની પાસે જઈને દુભવ કરવો. નિયડિ - નિત્ય કરણ કે નિકૃતિ. આદર કરીને બીજાને ઠગવા, પૂર્વકૃત માયાને ઢાંકવા બીજી માયા કરવી. વૈત - જે ભાવથી વલય માફક-વકવચન ચેટામાં પ્રવર્તે તે ભાવવલય. આન - બીજાને વ્યામોહ માટે જે વચન જાળ છે. ગુણ * બીજને ઠગવા નિમ્નતાથી કે નિષ્ણસ્થાનનો આશ્રય કવો. છે. ધર્મ - હિંસાદિપ પાપ, તે નિમિતે જે ઠગવાનો અભિપ્રાય. વવ . જે રીતે રૂપ કસિત થાય, તે રીતે વિમોહ પમાડે, ભાંડાદિ કર્મ માયા વિશેષ. નિમાં - બીજાને ઠગવાના અભિપ્રાયથી ક્રિયામાં મંદતાનું આલંબન કરે. વિશ્વન - માયા વિશેષથી જન્માંતરે કે અહીં કિબિષ થાય, માયરાય - માયાચારથી કોઈનો આદર કરવો - સામે જવું, બીજાને ઠગવા માટે વિવિધ ક્રિયા આચરણ, પૂન * સ્વરૂપને ગોપવવું, ઈવન - બીજાને ઠગવા તર્કવાયા - સરળતાથી પ્રવૃતના વચનનું ખંડન. માનો - અવિશ્વાસ. યુક્ત સંબંધ, ઉત્કૃષ્ટ દ્રવ્ય સાથે નિકૃષ્ટ દ્રવ્યનો સંયોગ કરવો. આ બધી માયા છે. અથવા માયાદિ શબ્દો એકાઈક છે. - લોભ - સામાન્ય ભેદ, ઈચ્છાદિ તેનો વિશેષ ભેદ. તેમાં છ - અભિલાષા માગ, પુછ - સંરક્ષણાનુબંધ, ક્ષક્ષ - અપાધ્વાર્થની આશંસા, દિ * ગૃદ્ધિ, પાતામાં આસક્તિ, તપ - પ્રાપ્ત પદાર્થનો વ્યય ન થાય તે ઈચ્છા fમન - વિષયોનું ધ્યાન, ifમા - ભિધા સદેશ ભાવાંતર, તેમાં અર્દઢ અભિનિવેશ, ચિત ચંચળતા, માલામાલ - આશંસા, મારા પુત્ર કે શિષ્યને આવું, આવું થાઓ, ઈત્યાદિ રૂપ આશા, પત્થUTય - પ્રાર્થના, બીજા પાસે અર્થની યાંછા, તાનપ્પાય - પ્રાર્થના માટે જ વારંવાર બોલવું ITH - શબ્દરૂપ પ્રાપ્તિ સંભાવના, ITન - ગંધાદિ પ્રાપ્તિ સંભાવના, નીવિતાન - જીવિતવ્ય પ્રાપ્તિ સંભાવના, નર UIIT - કોઈ અવસ્થામાં મરણ પ્રાપ્તિની ઈચ્છા કરવી, નેવિતા * વિધમાન સમૃદ્ધ વસ્તુ પરત્વે હર્ષ કે મમવ ભાવ, જૈન * પ્રેમ, પુત્રાદિ વિષય સ્નેહ, વોન - અપ્રીતિ, વન€ - પ્રેમ, હાસ્યાદિ વશ ઉત્પન્ન વાયુદ્ધ. યાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - અભ્યાખ્યાન, વૈશુન્ય, અરતિરતિ, પપરિવાદ, માયામૃષા. હવે ઉક્ત અઢાર પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનોથી વિપરીત-તેના સ્વરૂપને જણાવવા કહે છે - અચર - વધ આદિ વિરમણો જીવઉપયોગ સ્વપ અને મૂર્ત-અમૂર્તત્વથી જીવ ઉપયોગ છે, તેના-વધાદિ વિરમણોનું અમૂર્તત્વ છે, તેથી અવણદિપણું છે. જીવના રૂપ વિશેષને આશ્રીને કહે છે - જેનું પ્રયોજન ઉત્પત્તિ જ છે, તે ઔત્પાતિકી. (શંકા) ક્ષયોપશમ એ તેનો હેતુ નથી? સત્ય છે, તે અંતરંગપણાથી સર્વ બુદ્ધિ સાધારણ છે, માટે વિવક્ષા કરી નથી, તે અન્ય શાસ્ત્રાદિકમભ્યાસાદિની અપેક્ષા રાખતી નથી, માટે ઔત્પાતિકી, વેપાઘ - વિનય અર્થાતુ ગુરુ શુશ્રષા, તે જેનું કારણ છે, તેનાથી પ્રધાન તે વૈકયિકી. મય - આચાર્ય હિત તે કર્મ, આચાર્યસહિત 196 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તે લાપ અથવા કર્મ અને શિલા એ નિત્ય વ્યવહાર છે. તે કર્મથી જન્મેલ તે કમજા. forfમય-ર - ચોતરફથી નમવું તે, રિઝTE - સુદીર્ધકાલ પૂવપિરાથી અવલોકનાદિજન્ય આત્મધર્મ, તે જેનું કારણ છે તે પરિણામિડી બુદ્ધિ. જીવધર્મવથી, અમૂર્ત હોવાથી અવણદિ છે. જીવધર્મ અધિકારથી અવગ્રહાદિ ણ અને કમદિસૂત્ર. અમૂર્ત અધિકારથી અવકાશાંતર સૂણ. અમૂર્તત્વના વિપરીતપણાથી તનુવાત આદિ સૂર કહ્યા છે. જેમકે . Bત્ત માં પહેલી, બીજી પૃથ્વીના જે અંતરાલમાં આકાશખંડ, તે પ્રથમ, તેની અપેક્ષાએ સાતમું, સપ્તમીની નીચે, તેની ઉપર સાતમો તનુવાત, તેની ઉપર સાતમો ઘનવાત, તેની ઉપર સાતમો ઘનોદધિ, તેની ઉપર સાતમી પૃથ્વી, તનુવાતાદિના પૌદ્ગલિક મૂdવથી પંચવણિિદવ છે, બાદર પરિણામથી આઠ સ્પર્શત્વ છે. આઠ સ્પર્શ આ છે - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ, મૃદુ, કઠિન, લઘુ, ગુરુ ભેદથી. જંબુદ્વીપમાં - અહીં યાવત્ કરણથી લવણસમુદ્રાદિ પદો કહેવા. ચાવતું વૈમાનિકવાસા. અહીં ચાવત્ કરણથી અસુકુમારાવાસાદિ ગ્રહણ કરવા, તે ભવન, નગર, વિમાન, તિછલોકમાં તે નગરીઓ. વૈક્રિય, તૈજસ શરીરમાં જ બાદર પરિણામ પુદ્ગલરૂપ છે, તેથી બાદરસ્વતી તેમાં નારકોનું અટ સ્પર્શવ છે. કાશ્મણને આશ્રીને સૂક્ષ્મ પરિણામ પુદ્ગલરૂપથી ચાર સ્પર્શ છે તે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, સૂક્ષ છે. ધાWિવા અહીં યાવત્ કરણથી આમ જાણવું - અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આવલિકા, મુહૂર્ત ઈત્યાદિ. - * દ્રવ્ય વેશ્યાવર્ણ, ભાવલેશ્યા-આંતર પરિણામ. અહીં કૃષણલેશ્યાદિથી પરિગ્રહ સંજ્ઞા સુધી વણદિરહિત, જીવપરિણામવથી છે દારિકાદિ ચાર શરીરો પંચવણદિ અને આઠ સ્પર્શી બાદર પરિણામ પુદ્ગલ રૂ૫ત્વથી છે. સર્વત્ર ચાર સ્પર્શવમાં સૂક્ષ્મ પરિણામ કારણથી છે, અને અષ્ટ સ્પર્શત્વ બાદર પરિણામ કારણથી કહેવા. મળળ * ધમસ્તિકાયાદિ, કેટલાંક સર્વદ્રવ્યો પંચવર્ણ ઇત્યાદિ બાદર પુદ્ગલ દ્રવ્યોને આશ્રીને કહ્યા. સર્વ દ્રવ્યો મધ્યે કેટલાંક પંચવણિિદ છે. ‘ચાર સ્પર્શ’ એ અહીં પુદ્ગલ દ્રવ્યોને જ સૂમને આશ્રીને છે. એક ગંધ ઈત્યાદિ પરમાણુ આદિ દ્રવ્યોને આશ્રીને છે. પરમાણુ દ્રવ્યોને આશ્રીને કહે છે - તેનું અંત્ય કારણ સૂમ અને નિત્ય પરમાણુ હોય છે, એકરસ-વર્ણ-ગંધ-બે સ્પર્શ અને કાર્યલિંગ, બે સ્પર્શ સુમસંબંધી છે, ચાર સ્પર્શીમાંના કોઈપણ અવિરુદ્ધ હોય છે. તેથી કહે છે - સ્નિગ્ધ, ઉણ લક્ષણ કે સ્નિગ્ધ શીત લક્ષણ કે સૂક્ષશીતલક્ષણ કે સૂક્ષ ઉણ લક્ષણ, મવUT૦ આદિ, ધમસ્તિકાયાદિ દ્રવ્યોને આશ્રીને કહે છે - દ્રવ્યાશ્રિતપણાથી પ્રદેશ પયયિોના દ્રવ્ય મૂળાંતરથી તે સૂગ છે. તેમાં પ્રદેશ એટલે દ્રવ્યના નિર્વિભાગ શો, પર્યવો એટલે ધર્મો. તે આ પ્રમાણે કહેવા - ભગવન! સર્વ પ્રદેશો વર્ણવી છે ? ગૌતમ! કેટલાંક સર્વ પ્રદેશો પંચવણ ચાવતું આઠ સ્પર્શવાળા છે. અહીં મૂર્ત દ્રવ્યોના પ્રદેશો અને
Page #106
--------------------------------------------------------------------------
________________ 12-/5/542,543 198 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તુંબી સમાન વર્ણપભાવાળું છે. લોહિત સહુ વિમાન મંજિ વણભિાવાનું છે. પીત રાહુ વિમાન હાદ્ધિ વણભાવાળું છે. શુક્લ રાહુ વિમાન ભમ્મરાશિ વણભિાવાળું પર્યવો મૂdદ્રવ્યવહુ પંચવણદિ, અમૂર્તદ્રવ્યોના અમૂર્તદ્રવ્યવહુ વણદિ. અતીતકાળાદિ ત્રણ, અમૂર્તત્વથી અવાણદિ છે. વણિિદ અધિકારથી કહે છે - * સૂત્ર-૫૪૫,૫૪૬ - [54] ભગવના ગર્ભમાં ઉત્પન્ન થતો જીવને કેટલા વર્ણ, ગંધ, રસ, સાઈ, પરિણામ પરિણમે છે? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ સ્ટ, બે ગંધ, આઠ સ્પર્શવાળા પરિણામથી પરિણત થાય છે. [54] ભગવત્ ! શું જીવ કમથી જ વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, કમ વિના નહીં? શું જગત કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, અકર્મથી નહીં? હાં, ગૌતમ! કર્મથી યાવતુ પરિણમે છે. અકમથી વિવિધ રૂપોને પ્રાપ્ત નથી કરતા. * * ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-પ૪૫,૫૪૬ - fwITH THફ - સ્વરૂપને પામે છે, કેટલાં વણિિદ વડે રૂપ વડે પરિણમે છે ? પંચવર્ણથી. ગર્ભ ઉત્પતિ કાળમાં જીવ શરીરના પાંચ વણદિપણાથી, ગર્ભોત્પતિકાળે જીવપરિણામના પાંચ વર્ણાદિ જાણવા. અનંતર ગર્ભમાં આવતા જીવો વર્ણાદિથી વિચિત્ર પરિણામને પામે છે, તે કહ્યું. હવે વિચિત્ર પરિણામ જ જીવના જે રીતે થાય તે કહે છે - વિભાગરૂપ ભાવ - નાક, તિયય, મનુષ્ય, દેવ ભવોમાં વિવિધ પરિણામ. રાતિ - પામે છે, તે - તે નાકાદિ ભાવોમાં જાય છે. નર્મન્ - જીવસમૂહ, જીવદ્રવ્યના જ વિશેષ જંગમ નામરૂપ. * * * જ્યારે ગમનાગમન કરતો, વિદુર્વણા કરતો, કામક્રીડા કરતો, રાહુદેવ પૂર્વમાં સ્થિત ચંદ્રની વેશ્યાને ઢાંકીને પશ્ચિમ તરફ ચાલ્યો જાય છે, ત્યારે પૂર્વનો ચંદ્ર દેખાય છે અને પશ્ચિમનો રાહુ દેખાય છે. - જ્યારે ગમનાગમન * વિકવણા-પરિચાર કરતો યહુદેવ ચદ્ધની વેશ્યાને પશ્ચિમમાં આવરીને પૂર્વમાં ચાલ્યો જાય છે, ત્યારે પશ્ચિમી ચંદ્ર દેખાય છે, પૂર્વનો સહુ દેખાય છે. એ પ્રમાણે જેમ પૂર્વ-પશ્ચિમમાં બે આલાવા હા, એ રીતે દક્ષિણથી ઉત્તરમાં બે આલાવા કહેવા. એ રીતે ઉત્તરપૂર્વથી દક્ષિણપશ્ચિમમાં બે આલાવા કહેવા, દક્ષિણપૂર્વથી ઉત્તર-પશ્ચિમમાં બે અલાવા કહેવા. એ પ્રમાણે ચાવતુ ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણપૂર્વમાં રાહુ દેખાય છે. જ્યારે ગમનાગમન, વિકુણા, પસ્ચિાર કરતો રાહુ ચંદ્ર વેશ્યાને આવરતોઆવરતો રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - એ પ્રમાણે નિચે સહુએ ચંદ્રનું ગ્રહણ કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમન આદિ કરતો સહુ ચંદ્રલેશ્યાને આવરતો નજીક થઈને પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશે ચંદ્રએ રાહુની કુક્ષીનું ભેદન કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમનાદિ કરતો રાહુ ચંદ્રની વેશ્યાને આવરતો પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહ વડે ચંદ્ર વમન કરાયો. એ પ્રમાણે જ્યારે ગમનાગમન કરતો રાહુ ચંદ્ર લેસ્યાને નીચેથી, બંને પડખેથી, ચારે દિશાથી આવરીને રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહુએ ચંદ્રને ગ્રસ્યો. ભગવાન / સહુ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે. તે આ યુવરાહુ અને પર્વશહ. તેમાં જે તે યુવરાહુ છે, તે કૃષ્ણપક્ષની એકમથી પંદર ભાગથી ચંદ્રની વેશ્યાના પંદરમાં ભાગને આવરતો આવરતો રહે છે. તે આ રીતે - એકમે પહેલો ભાગ, બીજે બીજો ભાગ યાવતું પંદરમે દિને પંદરમો ભાગ, ચરમ સમયે ચંદ્ર સવા આવૃત્ત થઈ જાય છે, બાકીના સમયે ચંદ્ર આવૃત્ત અને અનાવૃત્ત હોય છે. તે જ પ્રમાણે શુકલ પક્ષમાં ચંદ્રમાંને ખુલ્લો કરતો-કરતો રહે છે, પ્રથમાએ પ્રથમ ભાગ યાવતું પંદમાં દિવસે પંદરમો ભાગ ખુલ્લો કરે છે. છેલ્લે સમયે ચંદ્ર સંપૂર્ણ અનાવૃત્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર આવૃત્ત કે અનાવૃત્ત હોય છે. તેમાં જે પવરાહુ છે, તે જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪ર-માસમાં ચંદ્રને અને 48 વર્ષે સૂર્યને ઢાંકે છે. - વિવેચન-૫૪૬ - fજીંતે - તેમનું વચન મિથ્યાત્વ છે કેમકે અપમાણ છે અને કુપવચન સંસ્કારોથી યુક્ત છે. ગ્રહણ એ રાહુ અને ચંદ્રના વિમાનની અપેક્ષા છે, વિમાનનો છે શતક-૧૨, ઉદ્દેશ-૬-“સહુ” છે. - X - X - X - X - X - X - o જગતના વિભક્તિભાવ કર્મવી છે, તે ઉદ્દેશા-૫-ને અંતે કહ્યું. તે સહુ પ્રસનથી ચંદ્રના પણ થાય છે એ શંકાનિરાસ માટે કહે છે - * સૂત્ર-પ૪૬ : રાજગૃહમાં યાવતુ પ્રમાણે કહે છે - ભગવન ! ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવતું પરૂપે છે તે ખરેખર રાહુ ચંદ્રને સે છે, હે ભગવન્ ! તે કઈ રીતે આમ હોય ? હે ગૌતમ! જે ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવત્ તે મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું. યાવ4 ઓમ પરૂ૫ છું - એ પ્રમાણે નિશે રાહુ દેવ મહહિક ચાવત મહાસભ્ય, ઉત્તમ વસ્ત્રધારી, ઉત્તમ માલ્યધર, ઉત્તમ ગંધધર, ઉત્તમ આભરણધારી છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે - શૃંગાટક, જટિલક, મક, ખરક, દક્રક, મગર, મત્સ્ય, કાચબો, કૃણસી. - રાહુનું દેવવિમાન પંચવણ છે - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિત, શુકલ. તેમાં રાહુનું કાળુ વિમાન, કાજલ વર્ણની આભાવાળું, નીલ રાહુ વિમાન લીલી
Page #107
--------------------------------------------------------------------------
________________ ૧૨-૬/પ૪૬ 19 ગ્રાસક-ગ્રસનીય સંભવ નથી. આ ઘરને આ ખાઈ ગયો એવો વ્યવહાર દેખાતો નથી ? સાચું, તે માત્ર આચ્છાધઆચ્છાદક ભાવથી છે, અન્યથા નથી. આચ્છાદન ભાવથી ગ્રાસ વિવક્ષામાં અહીં પણ વિરોધ નથી. હવે જે સાચું છે, તે દર્શાવવાને કહે છે - અરું પુનઃ આદિ. ગન - દીપમાલિકાનું કાજળ, તેનો જે વર્ણ, તેના જેવી આભા જેની છે તે, તથા તા - તુંબિકા, તે પકવ અવસ્થામાં લેવું. જન્મરાશિ - રાખના ઢગલા જેવી વર્ણની આભા. તેથી શું તે કહે છે - ચાલતો જઈને, પછી પાછો આવતો કૃષ્ણવર્ણદિ વિમાન વડે, તેમ કહેવું સ્વભાવયારથી ચરતો, આ બે પદ વડે સ્વભાવિક ગતિ કહી. વિકર્વણા કરતો, પરિવાર * કામક્રીડા કરતો, આ બંનેથી અતિ વરાથી પ્રવર્તમાન વિસંસ્થત ચેષ્ટા વડે પોતાના વિમાનમાં અસમંજસચી વળે છે. આ બંને સ્વાભાવિકી વિમાનગતિના ગ્રહણને માટે કહેલ છે. - રાહ, પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને આવરતો ચંદ્ર દીપ્તિના આવૃત્તપણાથી ચંદ્રલેશ્યાને આગળથી આવરીને, પછી ચંદ્રની અપેક્ષાએ બીજી તરફ જાય છે. * * - રાહુની અપેક્ષાથી પૂર્વ દિશામાં ચંદ્ર પોતાને દેખાડે છે, ચંદ્રની અપેક્ષાએ પશ્ચિમમાં રાહ પોતાને દેખાડે છે. આવા પ્રકારની સ્વભાવતામાં સહુ અને ચંદ્રને જે થાય છે તે કહે છે - નવા આદિ. * x * ચંદ્ર વડે રાહુની કુક્ષી ભેદવી એટલે સહુના અંશની મધ્યથી, ચંદ્ર ગયો તેમ કહેવું. - x * પડ્યોસ - પાછો ફરતો, વૈત - પરિત્યજતો, અપવા - જેમ સમાન દિશા થાય છે, સપ્રતિ - સમાન વિદિશા જે રીતે થાય છે, એ રીતે ચંદ્રની લેશ્યાને આવરીને રહે છે. તેથી આવરણ માત્રથી આ પૈસસિક ચંદ્રનું સહુ વડે ગ્રહણ થયું (કહેવાય છે.) કામણથી નહીં. હવે રાહુના ભેદ કહે છે - જે ચંદ્રની સાથે હંમેશા નજીક રહીને સંચરે છે, તે ઘુવરાહુ કહ્યું છે કે - કૃણ સહુ વિમાન નિત્ય ચંદ્રથી વિરહિત હોય છે, તે ચાર ગુલથી વધુ હંમેશા ચંદ્રની નીચે ચાલે છે. જે પર્વમાં - પૂનમ અને અમાસમાં ચંદ્રસૂર્યને આવરે તે પર્વરાહુ. - તેમાં જે ધવરાહુ ઈત્યાદિ એકમથી આરંભીને બાકીના પોતાના પંદર ભાગથી પંદરમાં ભાગે ચંદ્રની લેગ્યાને - ચંદ્રબિંબ સંબંધી આવરતો - આવરતો રોજ રહે છે. પરમાણુ * પહેલી તિથિમાં, પન્નરનું - પંદરમાં દિવસમાં અર્થાત્ માસમાં, પંદર ભાગ આવરીને રહે છે. એ પ્રમાણે જે થાય છે, તે કહે છે - છેલ્લા સમયે પંદર ભાગ યુકત કૃષ્ણપક્ષના અંતિમ કાળે કે કાળ વિશેષે ચંદ્ર કપ્ત થાય છે - સહુ વડે આવરાય છે . સર્વથા આચ્છાદિત થાય છે. બાકીના સમયે-એકમાદિ કાળે ચંદ્ર રકત કે વિકત હોય છે. અર્થાત્ અંશથી રાહુ વડે આચ્છાદિત, અંશથી રાહુ વડે અનાચ્છાદિત. એ જ પ્રમાણે ચંદ્રલેશ્યાનો પંદરમો ભાગ શુક્લ પક્ષની એકમથી જાણવો. Boo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પંદર ભાગ વડે ખૂલ્લો કરતો - રાહુ પોતે ખસતા-ખસતા પ્રગટ કરીને રહે છે. પૂનમમાં ચંદ્ર વિકત થાય છે અર્થાત્ સર્વથા શુક્લ થાય છે. કેમકે તે સર્વથા અનાચ્છાદિત હોય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - ૧૬-ભાગ કરાયેલ ચંદ્રનો ૧૬મો ભાગ અવસ્થિત જ રહે છે. જે બાકીના ભાગો છે, તેને સહુ પ્રત્યેક તિથિએ એકૈક ભાગ કૃષ્ણ પક્ષમાં આવરે છે, શુક્લ પક્ષમાં એક-એક ભાગને મુક્ત કરે છે. * * જ્યોતિ કરંડકમાં પણ કહ્યું છે - ૧૬-ભાગ કરીને ચંદ્ર હાનિ પામે છે, અહીં 15 છે, તેથી તેટલા જ ભાગોને ફરી જ્યોત્સનામાં વધારો કરે છે. અહીં ૧૬માં ભાગની કલાના વ્યવહારમાં કરાઈ નથી, તે ૧૬માં ભાગના અવસ્થિત ઉપલક્ષણથી સંભવે છે. (શંકા) ચંદ્ર વિમાનનો 5/61 ભાગ ન્યૂન યોજન પ્રમાણથી અને રાહુ વિમાનનો ગ્રહવિમાનવથી અદ્ધ યોજન પ્રમાણવથી કઈ રીતે 15 એ પ્રમાણ છે ? તેનાથી રાહુ ગ્રહનું ઉક્તથી અધિક પ્રમાણ વિમાન સંભવે છે ? બીજું, વળી રાહુનાનું એવું પણ રાહુવિમાન મોટા કિરણ જાળથી તેને આવરે છે. કેટલા દિવસ સુધી ધવરાહુ વિમાનથી ગ્રહણ પ્રાપ્ત થાય, કેટલા દિવસથી નહીં તેનું શું કારણ ? - અહીં ઉત્તરમાં કહે છે - જે દિવસોમાં ચંદ્ર અતિ તમ થાય છે, તેમાં તેનું વિમાન ગોળ જણાય છે, જેમાં અભિભૂત ન થાય, તેના વિશુદ્ધયમાનપણાથી તેમાં વૃતત્વ જણાતું નથી. કહ્યું પણ છે કે કેટલા દિવસોમાં ઘુવરાહુ વિમાનનો વૃત ભાગ દેખાય છે, જેમ ગ્રહણમાં પર્વરાહુ કેટલોક દેખાતો નથી. જે વિશુદ્ધયમાન ચંદ્ર તમ વડે અતિ અભિભૂત થતો નથી, ગ્રહણમાં વૃત ભાગ પામતો નથી - તમસ્તમ બહુલ પર્વરાહુ. સાડા ત્રણ વર્ષથી ઉપર ચંદ્રની લેશ્યા આવરીને રહે છે. સૂર્યનો પણ તેમજ છે. વિશેષ આ * ઉત્કૃષ્ટથી 48 સંવત્સર. હવે ચંદ્રના ‘શશિ’ એવા નામને તેના અન્વર્યથી કહે છે - * સૂત્ર-પ૪૭,૫૪૮ : [54] ભગવન એમ કેમ કહે છે - ચંદ્ર, ‘શશિ છે ? ગૌતમાં જ્યોતિન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્રના મૃગાંક વિમાનમાં કાંતદેવી, કાંતા દેવીઓ છે, આરાન, શયન, સંભ, ભાંડ, માત્ર, ઉપકરણો છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભગ, પ્રિયદર્શન, સુરૂપ છે, તેથી કહ્યું. [54] ભગવન! એમ કેમ કહ્યું કે સુર્ય ‘આદિત્ય' છે ? ગૌતમ સૂર્યની આદિથી સમય, આવલિકા, ચાવતું ઉત્સર્પિણી, અવસર્પિણી ગણાય છે, તેથી કહેવાય છે ચાવતુ આદિત્ય છે. * વિવેચન-પ૪૭,૫૪૮ : fજયંત્ર - મૃમJિawણાવી મૃગાંક વિમાનમાં અધિકારણભૂત, પોષ - સૌમ્ય, અરૌદ્ર આકાર કે નિરોગ. સંત - કાંતિના યોગથી, - સુભગ, સૌભાગ્ય
Page #108
--------------------------------------------------------------------------
________________ 1/-/6/547,548 ર0 ર૦ર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ આવા પ્રકારના કામભોગને અનુભવો વિચરે છે. ભગવાન ! તે ઓમ જ છે, તેમ જ છે રાવત ગૌતમ વિચરે છે. * વિવેચન-૫૪૯ : પ્રથમ ચૌવનના ઉદ્ગમમાં, જેનું બળ-પ્રાણ, તેમાં જે રહે છે તે તથા નવા જ વિવાહકાર્યને કરેલા મહાબલના ઉદ્દેશામાં વાસગૃહનું જેમ વર્ણન દેખાય છે તે. મજુર રા - અનુરાગવાળી, વરત્ત - વિપ્રિય કરવા છતાં પણ અવિરતા. માનુન - પતિના મનને અનુકલવૃત્તિ કરનારી. વિસંમUાનિસમણિ - પુષવેદના વિકારનો ઉપશમ, તેનો કાળ-સમય - X - X - ઉક્ત સ્વરૂપ કરતાં વ્યંતર દેવો અનંતગુણ વિશિષ્ટતાથી કામભોગને ભોગવે છે. યુક્તપણાથી લોકોને વલ્લભ. fપવયંસUT - પ્રેમકારીદર્શન, આ પ્રમાણે કેમ છે ? સુરપ છે. તે કારણથી કહે છે “સી” શ્રી સહિત વર્તે છે માટે સશ્રી, આ દેવાદિની પોતાની કાંત્યાદિ યુક્તતાથી છે આ રીતે ‘સસી’ સિદ્ધ થાય છે - હવે આદિત્ય શબ્દનો અન્વર્થ કહે છે - પૂર-મઃ - પ્રથમ જેમાં છે તે સૂરાદિ, કોની ? તે કહે છે - સમય - અહોરમાદિ કાળ વિભાગનો નિર્વિભાગ અંશ. તેથી કહે છે - સૂર્યોદયની મર્યાદિા વડે કરીને અહોરમનો આરંભક સમય ગણાય છે, આવલિકા અને મુહૂd[દિ ગણાય છે. તેથી અર્થ વડે સૂર - આદિત્ય કહેવાય છે. આદિમાં અહોરાત્ર સમયાદિનું થવું તે આદિત્ય એમ વ્યુત્પત્તિ થાય છે. હવે ચંદ્ર-સૂર્યની અગ્રમહિષી આદિ દેખાડવા કહે છે - * સૂમ-પ૪૯ : ભગવાન ! જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિણીઓ છે ? જેમ દશમાં શતક યાવત મૈથુનનિમિત્ત ભોગ ન ભોગવે. સૂર્યનું પણ તેમજ જણવું. * * જ્યોતિન્દ્રો જ્યોતિષ રાજાઓ ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગો અનુભવતા વિયરે છે ? ગૌતમાં જેમ કોઈ પણ પ્રથમ યૌવનમાં ઉથાન બલસ્થ, પ્રથમ યૌવન ઉત્થાન બલસ્થા ભાર્યા સાથે નવો જ વિવાહ કરીને, અર્થોપાર્જન કરવાને 16 વર્ષ સુધી વિદેશમાં વસે, તે ત્યારપછી ધન પ્રાપ્ત કરી, કાર્ય સંપન્ન કરી, નિર્વિધનારૂપે, ફરી પોતાના ઘેર પાછો આવે, લિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈને, મનોજ્ઞ, સ્થાલિપાક શુદ્ધ 18 વ્યંજનયુકત ભોજન કર્યા પછી તે, તેવા પ્રકારના વાસગૃહમાં - મહાબલકુમારની વાસગૃહનું વન જાણવું યાવ4 શયનોપચાર યુકત થઈ, તેવી તેવા પ્રકારની શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી વાવ4 લલિતકલાયુકત, અનુકત, અવિરકત, મનોનુકુલ પની સાથે ઈષ્ટ શબદ, સ્પર્શ યાવત પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિચરે. તેમ છે ગૌતમ ! તે પુરુષ વેદ ઉપશમનના સમયે કેવા પ્રકારના સાતા સૌvખ્ય અનુભવે? હે આયુષ્યમાન શ્રમણ ! તે ઉદર સુખને અનુભવે છે. હે ગૌતમ તે પણ આ કામભોગોથી બંતર દેવોના કામ ભોગો અનંતગુણ વિશિષ્ઠતર કામભૌગણી છે, વાણમંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર છે. અસુરકુમાર દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર અનંતગુણથી છે, તેનાથી ગ્રહ-ગણ-નtiતારારૂપ જ્યોતિ»વોન વાનાણkk અનંણુ વિશિષ્ઠર-ફામભોગ છે તેના કામભોગોથી જ્યોતિકના જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્યના કામભોગ આનાથી અનંતગુણ વિશિષ્ટતર છે. હે ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્ય છે શતક-૧૨, ઉદ્દેશો-“લોક” છે. - X - X - X - X - X - X - o ઉદ્દેશા-૬-માં ચંદ્રાદિના અતિશય સૌખ્યને કહ્યું, તે લોકાંશમાં થાય છે, લોકાંશમાં જીવની જન્મ-મરણ વક્તવ્યતા બતાવે છે - * સૂત્ર-પપ૦ : તે કાળે, તે સમયે યાવન આમ કહ્યું - ભગવાન ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! અતિ મહાન છે. પૂર્વમાં અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે. ભગવાન ! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ યુગલ જેટલો પણ આકાશ પ્રદેશ છે, જ્યાં આ જીવે જન્મ-મરણ કરેલ ન હોય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભગવન! એમ કેમ કહો છો કે આટલા મોટા લોકમાં કોઈ પરમાણુ પુગલ મધ્ય પ્રદેશ નથી, જ્યાં આ જીવે જન્મ કે મરણ કરેલ ન હોય ? ગૌતમ ! જેમ કોઈ પરપ, બકરીઓ માટે એક મોટો અdજ બનાવે. તે ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરીઓને સખે, ત્યાં તેમને માટે પ્રસુર ગોચર અને પ્રચુર પાણી હોય. જે તે બકરીઓ ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે તો ગૌતમ ! તે અજાdજનો કોઈ પણ પમાણ-૫ગલ મધ્ય પ્રદેશ એવો રહે કે જ્યાં તે બકરીઓના મળ-મૂત્ર, પ્લેખ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક, લોહી, ચર્મ, રોમ, શૃંગ, બુર અને નખોથી અસ્કૃષ્ટ ન રહ્યો હોય ? ભગવન્! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ! કદાચ તે વાડામાં કોઈ એક પરમાણુ યુગલ માત્ર પ્રદેશ, એવો રહી પણ શકે છે, જે તે બકરીના મલ-મૂત્ર યાવતું નખોથી પૃષ્ટ થયો ન હોય, પણ આટલા મોટા લોકમાં, લોકના શાશ્વતભાવની દૃષ્ટિથી, સંસારના
Page #109
--------------------------------------------------------------------------
________________ 12-I9/550 203 અનાદિ હોવાના કારણે, જીવના નિત્યભાવ, કર્મ બહુત, જન્મ-મરણ ભહુલ્યને આક્ષીને કોઈ પરમાણુ યુગલ માત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવના જન્મ કે મરણ ન થયા હોય, તેથી એમ કહ્યું. * વિવેચન-૫૫o : * x* x * મનાન - બકરીનો વાડો. વાસણ - જો કે સો બકરી પ્રાયોગ્ય વાડામાં ઉત્કૃષ્ટથી હજાર બકરીનું પ્રક્ષેપણ કહ્યું, તે તેમના અતિ સંકીર્ણતામાં અવસ્થાના જણાવવાને માટે છે. પ૩ર જોવા મળે છે પ્રચુર ચારાની ભૂમિ અને પ્રચુર પાણી, આના દ્વારા તેમના પ્રચુર મૂત્ર-મળ સંભવ કહ્યો. ભુખ-તરસના વિરહ હિત સારી રીતે રહેવાનું જણાવ્યું. નg - ખુરનો અગ્રભાગ, - X - X - X * કઈ રીતે આ બને ? તે કહે છે. લોકનો ક્ષય સંભવતો નથી, તેથી કહ્યું છે કે- લોકના શાશ્વત ભાવ આશ્રીને આ યોગ છે. શાશ્વતપણું છતાં લોકનું - સંસારનું સાદિવ ન થાય, તેથી તેનું અનાદિવ કહ્યું. વિવિધ જીવની અપેક્ષાથી સંસારનું અનાદિવ હોવા છતાં વિવક્ષિત જીવના અનિત્યત્વથી ઉકત અર્થ ન થાય, તેથી જીવનું નિયત્વ કહ્યું, જીવના નિત્યવ છતાં કર્મોનું અથવા તથાવિધ સંસરણ અભાવથી ઉક્ત વસ્તુ ન થાય, તેથી કર્મનું બાહુલ્ય કહ્યું. કર્મના બાહુલ્ય છતાં પણ જન્માદિથી અાવ ન કહેવાય, તેથી જન્માદિ બાહુલ્ય કહ્યું. - આ જ વસ્તુને બતાવે છે - * સુત્ર-પ૫૧ - ભગવાન ! પૃdી કેટલી છે ? ગૌતમ! સાત જેમ પહેલા શતકમાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. ચાવતુ અનુત્તર વિમાન ચાવતુ અપરાજિત, સર્વાર્થસિદ્ધમાં કહેવું. ભગવાન ! શું આ જીવ, આ રનપભા પૃષીમાં લાખ નકાવાસોમાં પ્રત્યેક નરકવાસમાં પૃથવીકાયિકપણે ચાવ4 વનસ્પતિકાવિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હા, ગૌતમાં અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવદ્ ! આ જીવ શર્કસપભા પૃથ્વીના પચ્ચીસ લાખ નકાવાસોમાં એ પ્રમાણે જેમ રખપભામાં કહ્યું તેમ આલા કહેવા. એ પ્રમાણે ભૂમાપભામાં સુધી કહેવું. ** ભગવન ! આ જીવ, તમા પૃdીના પાંચ જૂન એક લાખ નરકાવાસોમાં પ્રત્યેકમાં-પૂર્વવત છે. ભગવાન ! આ જીવમાં અધ:સપ્તમી પૃedીમાં પાંચ અનુત્તરમાં મોટા મહાન મહાનકોમાં પ્રત્યેક નરકાવાસમાં બાકીનું રતનપભા મુજબ છે. ભગવન્! આ જીવ અસુરકુમારના 64 લાખ આવાસમાં પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃવીકાયિકપણે રાવત વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન-શયન-ભાંડ-માન-ઉપકરણરૂપે પહેલાં ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતું અનંતવાર થયો છે. આ પ્રમાણે બધાં જીવોના વિષયમાં કહેવું ચાવ4 204 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નિકુમારોમાં. આવાસોમાં વૈવિધ્ય છે. આવાસો પૂર્વે કહેલા છે. ભગવાન ! આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાં પ્રત્યેક પ્રતીકાયિક આવાસોમાં પૃeતીકાયિક યાવત વનસ્પતિકાચિકમાં પૂર્વ ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવતુ અનંતવારા, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાયપર્યન્ત કહેવું. ભગવાન ! આ જીવ અસંખ્યાત લેઈન્દ્રિય આવાસોમાં શું પ્રત્યેક બેઈન્દ્રિય આવાસમાં પૃdીકાયિક ચાવ4 વનસ્પતિકાયિકપણે, બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છેહા, ગૌતમ ! ચાવતું અનંતવાર થયેલ છે, એ પ્રમાણે બધાં જીવો પણ જાણવા. એ પ્રમાણે મનુષ્યમાં સુધી કહેતું. વિશેષ આ કે - તેઈન્દ્રિયમાં યાવતું. વનસ્પતિકાવિકપણે, તેઈન્દ્રિયપણે, ચઉરિન્દ્રિયમાં ચઉરિન્દ્રિયપણે, પંચેન્દ્રિય તિચિ યોનિકોમાં પંચેન્દ્રિય તિચિ યોનિકપણે, મનુષ્યોમાં મનુષ્યપણાએ, બાકી જેમ બેઈન્દ્રિયમાં કહ્યું તેમ જાણવું. સંતર, જ્યોતિક, સૌધર્મ, filનમાં અસુરકુમારમાં કહ્યું મુજબ જાણવું. ભગવન ! આ જીવ સનકુમાર કાના બાર લાખ વિમાન આવાસમાં પ્રત્યેક વૈમાનિક આવાસમાં પૃથ્વીકાવિકપણે, ઈત્યાદિ બધું સુકુમાર મુજબ કહેવું ચાવતુ અનંતવાર, પણ દેવીપણે નહીં એ પ્રમાણે સર્વે જીવોમાં જાણવું. એ પ્રમાણે યાવતુ આનત-પાણત અને ચારણ-ટ્યુતમાં પણ કહેવું. ભગવાન ! આ જીવ શું 318 શૈવેયક વિમાનાવાસોમાં, ઈત્યાદિ પૂર્વવતુ. * * ભગવદ્ ! આ જીવ પાંચ અનુર વિમાનોમાં પ્રત્યેક અનુત્તર વિમાનાવામાં પૃવીકાલિકપણે ઈત્યાદિ પૂર્વવત કહેતું ચાવતું ત્યાં અનંતવાર દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલ નથી. ઓમ સર્વે જીવો પણ છે. - - ભગવન્! આ જીવ, શું બધાં જીવોના માતા, પિતા, ભાઈ, બહેન, પની, પુત્ર, પુરી, પુત્રવધૂપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ અનેકવાર અથવા અનંતવાર ઉતપન્ન થયેલ છે. ભગવાન ! સર્વે જીવો, આ જીવના માતારૂપે યાવત પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! ચાવતુ અનંતવર, ભગવન! જીવ, સર્વે જીવોના શત્ર, વૈરી, ઘાતકdઈ, વધકતઈ, પ્રત્યેનીક, પ્રત્યામિગરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતુ અનંતવાર, સર્વ જીવોને પણ આ પ્રમાણે જાણતું. ભગવાન ! આ જીવ શું સર્વ જીવોના રાજ, યુવરાજ ચાવતું સાવિાહપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર ચાવ4 અનંતવાર. સર્વ જીવોમાં પણ એમ જ ભણવું. * * ભગવન ! આ જીવે સર્વે જીવોના દાસ, પેણ, મૃતક, ભાગીદાર, ભોગપૂરણ, શિષ્ય, હેલીરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમાં યાવતું અનંતવાર, એ પ્રમાણે સર્વે જીવો પણ અનંતવાર જાણવા. ભગવત્ ! તે એમ જ છે - 4 -
Page #110
--------------------------------------------------------------------------
________________ 12-//551 ર૦૫ * વિવેચન-૫૫૧ - નYIYU - તરકવાસ પૃવીકાયિકપણે. સરું - અનેકવાર, દુર્વ - અથવા, ઉમwતgત્તો - અનંતવાર, અસંખ્યાત પૃવીકાયિકાવાસોમાં, આટલા જ સિદ્ધ થાય, જો લાખનું ગ્રહણ કરાય, તેથી તેમાં અતિબદુત્વને બતાવવા કહ્યું છે. વિશેષ આ કે - તેઈન્દ્રિયાદિ સૂત્રોમાં, બેઈન્દ્રિયસૂચી તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય ઈત્યાદિ વડે જ વિશેષ છે. નો વેવ વત્તા - ઈશાનાંત સુધી જ દેવ સ્થાનોમાં દેવી ઉપજે છે, સનકુમારમાં ઉત્પન્ન થતી નથી, તેથી દેવીનો નિષેધ કર્યો છે. નો વેવ દેવા ના અનુત્તર વિમાનોમાં દેવો અનંતવાર ઉત્પન્ન થતાં નથી, દેવી સર્વથા ઉત્પન્ન થતી નથી, માટે આમ કહ્યું છે અવિના - સામાન્યથી શત્રુભાવથી, વેરવતા - વૈરિક, શત્રુભાવ અનુબંધ યુક્તતાથી, ઘાયTRાણ - માકપણે, વત્તા - લધકપણે, તાડનારપણે. પfromયાણ - પ્રત્યનીકપમે, કાર્યોપઘાતકપણે, વામિત્તરાણ - મુના સહાયક રૂપે, વાસTTU - ગૃહદાસીના પુત્રપણે, સત્તા - પેપ્યપણે, ભયપાત્તાપ - મૃતકપણે, દુષ્કાળાદિમાં પોષિતપણે, બાWITL - ખેતી આદિ લાભના ભાગગ્રાહકવથી, કોકાપુરાણ * બીજા વડે ઉપાર્જિત અર્થના ભોગીકારી નપણે, સત્તા - શિક્ષણીયપણે, થયTIL - હેયપણે. 206 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 અંત કરે. * વિવેચન-પપર : forીરે• જેના બે શરીરો છે, તેમાં. જે માગશરીરને તજીને મનુષ્યશરીર પામીને સિદ્ધ થાય. ના - સર્પ કે હાચીમાં. તO - નાગ જન્મમાં, જે ક્ષેત્રમાં જન્મે. દવા આદિ - અહીં અચિત, અંદનાદિ વડે, સ્તુતિ વડે વંદિત, પુષ્પાદિ વડે પૂજિત, વઆદિથી સકારિત, પ્રતિપત્તિ વિશેષથી સન્માનિત, - પ્રધાન, - સ્વપ્નાદિ પ્રકારે, તેના ઉપદેશના અવિતપણાથી સત્ય. વ્યોવા - સત્યાવપાત, ફળ સહિત. * x * સન્નવ પાકિદેર - સન્નિહિત એટલે નીકટ, પ્રાતિહાર્ય એટલે પૂર્વ સંગતિકાદિ દેવતાકૃત પ્રતિહાકર્મ જેનું છે તે. મfiY - પૃથ્વીકાયના વિકારોમાં, ના કોથતિ * લાઈય એટલે છાણ આદિ વડે ભૂમિકાનું સંમૃષ્ટિકરણ, સોડ્ય - ચુના વડે ભીંતોને શેત કરવી. આ બંને વડે પૂજાયેલ છે, જે તે તથા, આ વિશેષણ વૃક્ષની પીઠ અપેક્ષાએ જાણવા. વિશિષ્ટ વૃક્ષો જ બદ્ધપીઠ હોય છે. * સૂગ-પપ૩ : ભગવન ! જે વાનર વૃષભ, કુફુટવૃષભ, મંડુક્કવૃષભ, આ બધાં નિ:શીલ, નિર્વત, નિપુણ, નિમયદિ, નિuત્યાખ્યાન પૌષધઉપવાસી કાળમાસે કાળ કરીને આ રનપભા પૃdીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિક નરકમાં નૈરવિકપણે ઉત્પન્ન થાય ? શ્રમણ ભગવંત મહાવીર કહે છે - “ઉત્પન્ન થતો એવો ઉત્પન્ન થયો” એવું કહી શકાય. ભગવાન ! સીંë, વાઘ ચાવ4 પરાસર જેમ ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કહl છે. આ બધાં નિઃશીલ આદિ પૂર્વવત ચાવત્ કહેતું. ભગવન્! ઢક, કંક, બિલક, મેંઢક, મોર બધાં નિ:શીલ ઈત્યાદિ બધું પૂર્વવત્ ચાવતું કહેવું. ભગવાન ! તે એમ જ છે . x * * વિવેચન-૫૫૩ : જોનારાન - વાંદરા મધ્યે મહાન, તે જ વિદભ - ચતુરબુદ્ધિ વાનર, વૃષભ શબ્દ મહાતુ અર્થમાં છે, વર્કવૃત્તજ - મહા કુકડો આદિ. નિર્ણન - સમાધાનરહિત, નિવવ - અણુવતરહિત, નિપુન - ગુણવ્રત કે ક્ષમાદિથી હિત. “નૈરયિકપણે ઉપજે" એ પ્રશ્ન. તેના અસંભવ-આશંક માનસના પરિહાર માટે સુબમાં સમf e ત્યાદિ કહ્યું. સંજય - તે આ, જે સમયમાં વાનર આદિ ન હતા, તે સમયમાં નાકોરૂપે ન હતા, તો તે નારકપણે કેમ ઉત્પન્ન થયા ? અહીં કહે છે - શ્રમણ ભગવંત મહાવીર, જમાલી આદિ નહીં, તેનો ઉત્તર આપે છે ‘ઉત્પન્ન થતો તે ઉત્પન્ન' એમ કહેવું જોઈએ. કેમકે કિયાકાળ અને નિષ્ઠાકાળ અભેદ છે. તેથી તે વાનર આદિ નારકપણે ઉત્પન્ન થવા ઈચ્છતા નારકો જ છે, એમ કહેવાય. - X - છે શતક-૧૨, ઉદ્દેશ-૮-“નામ” છે - X - X - X - X - X - X - o ઉદ્દેશા-માં જીવોની ઉત્પત્તિ વિચારી, આઠમામાં પણ તે બીજા ભંગથી વિચારાય છે, એ સંબંધે આવેલ આ ઉદ્દેશો છે. * સૂગ-૫૫૨ : - તે કાળે, તે સમયે યાવત આ પ્રમાણે કહ્યું - ભગવાન ! મહદ્ધિક યાવતું મહાસભ્ય દેવ ઔવીને અનંતર દ્વિશરીરી નાગોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ! થાય. * * શું તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, સત્ય, સત્યાવાત, સંનિહિત પ્રાતિહારિક પણ થાય ? હા, થાય. - - ભગવાન ! તે ત્યાંથી ઉદ્ધત પામીને અનંતરભવે સિદ્ધ, બુદ્ધ ચાવ4 અંતકર થાય ? હા, ચાવત્ થાય. ભગવના મહાદ્ધિક દેવ, એ રીતે ચાવત દ્વિશરીરી મણીમાં ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ “નામ'માં કહ્યું તેમ જાણવું. ભગવદ્ ! મહર્વિક દેવ યાવત્ દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય ? હા, થાય. એ પ્રમાણે જ કહેવું. વિશેષ એ કે વિવિધતા લાવતું સંનિહિત પ્રાતિહારીક હોય છે. લાઉંલ્લોચિત પૂજિત થાય છે ? હા, થાય છે. બાકી પૂવવવ યાવત્
Page #111
--------------------------------------------------------------------------
________________ 12-/9/554 થી 559 રne છે શતક-૧૨, ઉદ્દેશો-૯-“દેવ” છે - X - X - X - X - X - X - o ઉદ્દેશા-૮-માં દેવની નાણાદિમાં ઉત્પત્તિ કહી, નવમામાં ‘દેવ’ની જ પ્રરૂપણા કરે છે. એ સંબંધે આવેલ આદિ સૂર * સુત્ર-પપ૪ થી પપ૯ : [પપ૪] ભગવત્ ! દેવો કેટલા પ્રકારે છે ? ગૌતમ! પાંચ પ્રકારે છે - ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધમદિવ, દેવાધિદેવ અને ભાવદેવ. ભગવનું ! ભવ્યદ્રવ્ય દેવોને ‘ભવ્યદ્રષદેવ' કેમ કહે છે ? ગૌતમાં જે પંચેન્દ્રિય તિચિ કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે (ભાવિ દેવપણાથી) ગૌતમ! ભવ્યદ્રવ્યદેવ, કહેવાય છે. ભગવદ્ ! નરદેવ ને નરદેવ એમ કેમ કહે છે ? ગૌતમ! જે આ ચાતુરંત ચકવર્તીને સમસ્ત રત્નોમાં પ્રધાન ઉત્તમ ચક્રરન ઉતપન્ન થયું છે, નવનિધિપતિ છે, સમૃદ્ધ કોષ છે, બગીશ હજાર ઉત્તમ રાજા જેના માનિ અનુસરે છે, ઉત્તમ સાગરક્ષ મેખલા પર્યન્ત પૃeતીના અધિપતિ છે, મનુષ્યોમાં ઈન્દ્ર છે, તેથી તેમને ચાવતુ નરદેવ કહેવામાં આવે છે. ભગવન ધમદિવને ધમદિવ કેમ કહે છે? ગૌતમ! જે આ અણગાર ભગવંત જયસિમિત ચાવતુ ગુપ્ત બહાચારી છે, તેથી તેઓને યાવત્ “ધર્મદિવ’ એમ કહેવામાં આવે છે.. - ભગવાન ! દેવાધિદેવને દેવાધિદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ઉત્પન્ન જ્ઞાન-દનિધર અરિહંત ભગવંત યાવતુ સર્વદર્શ છે, તેથી તે દેવાધિદેવ કહેવાય છે. ભગવાન ! ભવદેવને ભાવદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, દેવગતિનામ ગોત્રાદિ કર્મોને વેદે છે, તે કારણે તેઓ ભાદેવ કહેવાય છે. [પપપ] ભગવન ! ભવ્ય દ્રવ્ય દેવો કચાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી-તિથિી -મનુષ્યથી-દેવમાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિકતિચિ-મનુષ્ય-દેવમાંથી આવીને ઉપજે છે, “વ્યકાંતિ’ પદાનુસાર બધાંનો ઉપખાતા ચાવતુ અનુત્તરોપાતિક કહેતો. વિશેષ આ કે- અાંખ્યાત વષયુિદ્ધ કર્મભૂમિજ, તદ્વીપજ સવસિદ્ધના જીવોને છોડીને ચાવતુ અપરાજિત દેવમાંથી આવીને ઉપજે છે, સવર્ષિ સિદ્ધના દેવોમાંથી આવીને ઉપજતા નથી. ભગવન ! નરદેવ, ક્યાંથી આવીને ઉપજે છે? શું નૈરવિકથી, ઇત્યાદિ પૃચ્છા. ગૌતમ નૈરવિકથી આવીને પણ ઉપજે, દેવમાંથી આવીને પણ ઉપજે. પરંતુ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ઉપજતા નથી. * * જે નૈરયિકમાંથી આવીને ઉપજે તો શું રનપભા પૃdી નૈરયિકમાંથી આવીને ઉપજ કે વાવત્ આધ:સપ્તમી પૃedી નૈરયિકમાંથી આવીને ઉપજે ? ગૌતમ! રનપભા પૃથ્વી 208 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નૈરયિકમાંથી આવીને ઉપજે પણ શર્કરાપભાથી અધઃસપ્તમી પૃedીથી આવીને ન ઉપજે. * - જે દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે કે વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવમાંથી આવીને ઉપજે ગૌતમ! ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે, એ પ્રમાણે બધાં દેવોમાંથી ઉત્પાદ ભુતકાંતિભેદથી સર્વાર્થસિદ્ધ પર્યન્ત કહેવું. ભગવન! ઘમદિવ, કયાંથી આવીને ઉપજે 7 નૈયિકમાંથી ઈત્યાદિ, વ્યકાંતિ ભેદથી બધાંનો ઉપપાત યાવત સવિિસદ્ધ સુધી કહેવો, વિશેષ આ - [dઉં, વાયુ તમા, આધ:સપ્તમીમાંથી ન ઉપજે. અસંખ્યાત વયુદ્ધ કર્મભૂમિજ, અંતદ્વપજમાંથી ન ઉપજે ભગવન! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉપજે? નૈરયિકથી આવીને ઉપજે? પૃચ્છા. ગૌતમાં નૈરવિકથી અને દેવથી આવીને ઉપજે, પણ તિચિ કે મનુષ્યમાંથી આવીને ન ઉપજે. - - જે નૈરવિકથી ઉપજે તો પહેલી ત્રણ નરક પૃedીમાંથી આવીને ઉપજે, પછીની ચારનો નિષેધ કરવો. જો દેવમાંથી આવે તો વૈમાનિક સર્વેમાંથી આવીને ઉપજે યાવતું સાિિસદ્ધ. બાકીના દેવલોક છોડી દેa. ભગવન aa ભાવ દેવ ક્યાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે જેમ સુકાંતિપદમાં ભવનવાસીનો ઉપપાત કહ્યો, તેમ કહેવું.. [56] ભગવદ્ ! ભવ્ય દ્રવ્ય દેવોની કેટલી કાળની સ્થિતિ છે ? ગૌતમ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. - - નરદેવ વિશે પૃચ્છા-જઘન્યથી 700 વર્ષ, ઉત્કૃષ્ટી 84 લાખ પૂર્વ - - ભગવન ! ધર્મદિવ વિશે પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ દેશોન યુવકોડી. - - દેવાધિદેવ વિશે પૃચ્છા - જઘન્યથી 72 વર્ષ, ઉત્કૃષ્ટ 84 લાખ. * - ભાવદેવ વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં 55] ભગવન / ભવ્યદ્રવ્ય દેવ, શું એક 5 વિકુવા સમર્થ છે કે અનેકરૂપ વિકુવા સમર્થ છે? ગૌતમ! એક પણ વિદુર્વે અને અનેક પણ વિપૂર્વે જે એક રૂપ વિદુર્વે તો તો એકેન્દ્રિય યાવતુ પાંચેન્દ્રિય રૂપને અને પૃથફ વિકુવન્ન કરતા એકેન્દ્રિયરૂપોને ચાવતુ પંચેન્દ્રિયના રૂપોને વિદુર્વે છે. તે રૂપ સંખ્યાત કે અસંખ્યાત, સંબદ્ધ કે અસંબદ્ધ, સર્દેશ કે અસૌંશ વિદુર્વે છે, વિકઈને ત્યારપછી પોતાનું યથેચ્છ કાર્ય કરે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદિવો પણ જાણવા. . . દેવાધિદેવ વિશે પૃચ્છા-ગૌતમ! એકવ કે પૃથફત્વ વિકુવા સમર્થ છે, પણ સંપાતિથી કદાપી વિકુવ્ય નથી, વિકૃવતા નથી, વિકુવશે નહીં. * ભાવ દેવ વિશે પૃચ્છા. - જેમ ભળદ્રવ્યદેવો માફક કહેવા [પપ૮) ભગવાન ! ભવ્ય દ્રવ્ય દેણે મરીને અનંતર કયા જાય છે ?, ક્યાં ઉપજે છે ! શું તૈટસિકમાં ઉપજે કે યાવત્ દેવોમાં ઉપજે ગૌતમી નૈરયિક, મનુષ્ય કે વિચિમાં ન ઉપજે, પણ દેવમાં ઉપજે. જે તે દેવમાં ઉપજે, તો બધાં
Page #112
--------------------------------------------------------------------------
________________ 12-/9/554 થી 559 209 દેવોમાં ઉપજે - યાવત - સવર્ણ સિદ્ધમાં કહેવું. ભગવાન ! નરદેવો મરીને અનંતર કયા ઉપજે? પૃચ્છા, ગૌતમાનૈરયિકમાં ઉપજે, તિચિ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે. * * ભગવન ! ધમદિવો મરીને અનંતર ક્યાં ઉપજે? - પૃચ્છા. ગૌતમ ! નરક, તિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે જે દેવમાં ઉપજે તો | ભવનવાસીમાં ઉપજે-પૃચ્છા, ગૌતમ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ન ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધાં વૈમાનિકમાં ઉપજે યાવતું સવર્ણ સિદ્ધ અનુત્તરોપપાતિકમાં ચાવતુ ઉપજે છે. કોઈક સિદ્ધ થઈને ચાવત સર્વે દુ:ખનો અંત કરે છે. દેવાધિદેવ ઉદ્વર્તન પામીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? ગૌતમ! સિદ્ધ થાય છે, ચાવતું સર્વે દુઃખનો અંત કરે છે. ભગવાન ! ભાવ દેવો અવીને અનંતર ક્યાં ઉપજેપૃચ્છા. જેમ વ્યુતક્રાંતિક પદમાં અસુકુમારોની ઉદ્ધતના કહી તેમ કહેતું. ભાવના ભવ્ય દ્રવ્યદેવ કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવતુ ભાdદેવ સુધી કહેવીવિરોષ આ કે - ધમદિવની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્ન પૂર્વ કોટી. ભગવાન ! ભવ્યદ્રવ્યદેવનું કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જઘન્યથી તમુહૂર્ણ અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ. * * નરદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉતકૃષ્ટથી અનંતકાળદેશોન અપાદ્ધ પુદ્ગલ પરાવત. * * ધમદિવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવતુ દેશોન અપાઈ યુગલ પરાવત * * દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ! અંતર નથી. - - ભાલદેવની પૃચ્છા, ગૌતમ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. ભગવન! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ યાવતુ ભાવવમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાલગુણ, તેનાથી ધમદિવ સંખ્યા ગુણ, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાતગુણ, તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણ છે. [પપ૯] ભગવત્ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક, સૌધર્મક ચાવત આસુતક, રૈવેયક, અનુત્તરોuપાતિક ભાવ દેવોમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડા, અનુત્તરોપાતિક ભાવ દેવ છે, ઉપરના શૈવેયકના ભાવ દેવો સંખ્યાતગુણ છે, મધ્યમ શૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી ઝવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અશ્રુતકલાના દેવો સંખ્યાતગુણા યાવતુ આનતકલાના દેવો સંખ્યાલગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમમાં ત્રણ પ્રકારે દેવપુરષોનું અલબહુત કહ્યું છે - તે જ પ્રમાણે અહીં પણ કહેવું ચાવતું 11/14 210 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ જ્યોતિક ભાવ દેવો અસંખ્યાતગુણા છે. * * ભગવન્! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-પપ૪ થી પપ૯ : રીત - ક્રીડા કરે છે કે દીપે છે - ખવાય છે, કે આરાધ્યતાથી દેવો ભવ્ય દ્રવ્ય દેવ - દ્રવ્યરૂપ દેવ તે દ્રવ્ય દેવ કહેવાય છે. દ્રવ્યતા અપાધાન્ય ભૂત-ભાવિત્વથી કે ભાવિ ભાવથી છે. તેમાં અપ્રાધાન્યથી દેવ ગુણ શૂન્ય દેવો તે દ્રવ્ય દેવ, જેમ સાધુનો આભાસ તે દ્રવ્ય સાધુ છે ભૂતભાવપક્ષમાં ભૂતકાળના દેવત્વ પર્યાયના પ્રતિપ કારણથી ભાવદેવત્વથી યુત પણ દ્રવ્ય દેવ છે. ભાવિ ભાવ પક્ષે ભાવિ દેવત્વ પર્યાયને યોગ્ય દેવપણે ઉત્પન્ન થનાર તે દ્રવ્ય દેવ. તેમાં ભાવિ ભાવ પક્ષા પરિપ્રહાર્થે કહે છે - ભવ્ય એવા તે દ્રવ્યદેવ તે ભવ્ય દ્રવ્ય દેવ. - નરોની મધ્ય દેવ તે નરદેવ, આરાધ્ય કે ક્રીડા કાંત્યાદિ યુક્ત. ધર્મદિવ, મૃતાદિ ધર્મથી દેવ કે ધર્મપ્રધાન દેવ. દેવાધિદેવ - શેષ દેવોને અતિક્રાંત, પારમાર્થિક દેવ યોગથી દેવ. - x - ભાવદેવ - દેવળત્યાદિ કર્મોદય જનિત પયયથી દેવ. જે ભવ્ય - પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થનાર હોય તે ભાવિદેવ. તે કારણે તેમને ભવ્યદ્રવ્ય દેવ કહ્યા છે. * - ભરતાદિ પૃથ્વીના ચાર અંતોના સ્વામી, તે ચાતુરંત. ચક્ર વડે વર્તનશીલત્વ થકી ચક્રવર્તી, ચતુરંત કહેવાથી વાસુદેવ ગ્રહણ ન કર્યા - 4 - સમસ્ત રનમાં પ્રધાન ચક્ર જેને ઉત્પન્ન થયું છે તે. સાગરની જેમ મેખલા જેવી છે તે સાગરવર મેખલા-પૃથ્વી, તેના અધિપતિ. તે કારણથી તેને નરદેવ કહ્યા. જે આ અણગાર ભગવંત, ઇર્યાસમિતાદિ છે. તેથી તેને ધમદિવ કહે છે -- જે આ અરહંત ભગવંત છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર ઈત્યાદિ હોવાથી દેવાધિદેવ છે. ,, જે આ ભવનપતિ છે, તે દેવગતિ નામ ગોકમને વેદે છે, તે કારણે ભાવ દેવા કહેવાય. હવે તેમનો ઉત્પાદ કહે છે - વિયબ્રેવાઈ ! - ઈત્યાદિ - x - ‘વ્યુત્ક્રાંતિ’ એ પ્રજ્ઞાપનાનું છઠું પદ છે, વિશેષ આ - અસંખ્યાત વષયુક કર્મભૂમિ જ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો, તેવા જ અકર્મભૂમિજ આદિથી ઉત્પન્ન ભવ્ય દ્રવ્યદેવ ન થાય. ભાવ દેવોમાં જ તેનો ઉત્પાદ છે, સર્વાર્થસિદ્ધિક દેવો, ભવ્ય દ્રવ્ય સિદ્ધ જ થાય છે. તેથી તેના સિવાયના બધાં ભવ્ય દ્રવ્ય દેવપણે ઉત્પન્ન થાય. ધર્મદિવ સૂત્રમાં - છઠ્ઠી પૃથ્વીથી ઉદ્વર્તેલને ચારિત્ર નથી, તથા અધાસપ્તમી, તેઉ, વાયુ, અધ:સપ્તમી, અસંખ્યાત વર્ષાયુક કર્મભૂમિજ-અકર્મભૂમિ - તર્લીપજથી ઉદવૃત મનુષત્વના અભાવથી યાત્રિ નથી. તેથી તેને ધર્મદેવત્વ નથી. દેવાધિદેવ સૂત્રમાં પહેલી ત્રણ પૃથ્વીથી ઉદ્વર્તીને દેવાધિદેવમાં ઉપજી શકે. પછીના ચારનો નિષેધ છે. તેમાંથી આવેલને દેવાધિદેવત્વનો અભાવ હોય છે. * - ભાવદેવ * અહીં બહુતર સ્થાનથી ઉદ્ભૂત ભવનવાસીપણે ઉત્પન્ન થાય છે. સંજ્ઞીનો પણ તેમાં ઉત્પાદ છે - 4 -
Page #113
--------------------------------------------------------------------------
________________ 12-/9/554 થી 559 211 હવે તેઓની સ્થિતિને પ્રરૂપે છે - પંચેન્દ્રિય તિર્યંચનો દેવમાં ઉત્પાદથી ભવ્ય દ્રવ્ય દેવની જઘન્ય અંતર્મહd સ્થિતિ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ છે. કેમકે ઉત્તર કુર આદિ મનુષ્યોનો દેવોમાં ઉપપાત થવાથી તેઓ ભવ્ય દ્રવ્ય દેવ છે. તેઓની ઉત્કર્ષથી ચરોક્ત સ્થિતિ છે. તરદેવમાં સાતસો વર્ષ - જેમકે બ્રહ્મદત્ત ચક્વર્તીની અને 84 લાખ પૂર્વ-જેમકે ભરત ચક્રવર્તીની છે. - - ધર્મદિવ - જેઓ અંતર્મુહૂર્ત આયુ બાકી રહેતા ચાસ્ત્રિ લે, તેની અપેક્ષાઓ છે, જેઓ દેશોન પૂર્વકોટી આયુથી ચાસ્ત્રિ છે, તેમની અપેક્ષાએ આ સ્થિતિ છે. તેમાં આઠ વર્ષની જૂનના જાણવી. કેમકે પ્રવજ્યા માટે આઠ વર્ષને યોગ્ય ગણેલ છે. જે છ વર્ષના અતિમુક્ત કે ત્રણ વર્ષના વજસ્વામીની દીક્ષા છે, તે કોઈક વખત જ હોવાથી લખી નથી. દેવાધિદેવોમાં ભગવંત મહાવીરની જેમ જઘન્ય-ર-વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪-લાખ પૂર્વ, ઋષભસ્વામી વતુ. * * ભાવ દેવોની જઘન્ય 10,000 વર્ષ, જેમકે વ્યંતરોની. ઉત્કૃષ્ટ 33-સાગરોપમ, જેમ સવર્થ સિદ્ધની. તેઓની વિગુર્વણા કહે છે - મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈકિચલબ્ધિસંપન્ન ભવ્ય દ્રવ્ય દેવો એક રૂપ કે વિવિધરૂપ વિક્ર્વવાને સમર્થ છે. દેવાધિદેવને સર્વથા ઉત્સુકતા વર્જિત હોવાથી શક્તિ સદભાવ છતાં વિકર્વતા નથી. સંપત્તી - વૈક્રિસરૂપ સંપાદનથી, વિકુણા શક્તિ હોય છે. તે માત્ર લબ્ધિ છે. * * હવે આ દેવોની ઉદ્વતના સ્વરૂપવા કહે છે - - ભવ્ય દ્રવ્ય દેવોની ભાવિ દેવભવ સ્વભાવત્વથી નાકાદિ ત્રણ ભવનો નિષેધ છે. -- નરદેવ સૂત્રમાં, કામભોગોનો ત્યાગ ન કરનાર તૈરયિકમાં ઉત્પન્ન થાય, બાકીના ત્રણમાં થાય, રોમાં જો કે કોઈxરવ4 તોમાં ઉત્પન્ન થાય છે, તે નરદેવવ ત્યાગી ધર્મદિવત્વ પામીને થાય છે, તેમાં દોષ નથી. * x * અસુરકુમારોની ઉદ્ધના માફક કહેવું. હવે તેઓનો અનુબંધ કહે છે - વયત્રને આદિ. * x - x - ભવ સ્થિતિ પૂર્વે વર્ણવી છે, તે જ સંસ્થિતિ અર્થાત્ તેના પર્યાયનો અનુબંધ. -- ધર્મદિવની જઘન્ય એક સમય સ્થિતિ, અશુભ ભાવમાં જઈને, તેનાથી નિવૃત્ત થઈને શુભ ભાવ પામીને એક સમય પછી મરણ થવાથી કહી. -- હવતે આ બધાંના અંતરની પ્રરૂપણા કરે છે - ભવ્ય દ્રવ્યદેવનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ છે. કઈ રીતે ? ભવ્ય દ્રવ્યદેવ થઈને 10,000 વર્ષની સ્થિતિવાળા વ્યંતરાદિમાં જન્મીને, ત્યાંથી વીને શુભ પૃથ્વી આદિમાં જઈને અંતર્મુહુર્ત રહીને ફરી ભવ્ય દ્રવ્ય દેવ રૂપે જમે. એ રીતે છે - x * અહીં કોઈ કહે છે - દેવત્વથી ચવીને અનંતર જ ભવ્ય દ્રવ્યદેવપણે ઉત્પતિના સંભવથી 10,000 વર્ષ જઘન્યથી તેનું અંતર થાય. તેથી તેનું તમુહૂર્ત અધિક અંતર કેમ કહ્યું? તો કહે છે કે - સર્વ જઘન્યાયુ દેવથી ચ્યવીને 212 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ શુભ પૃથ્વી આદિમાં ઉત્પન્ન થઈ, ભવ્ય દ્રવ્ય દેવમાં ઉપજે છે, એમ ટીકાકારનો મત જાણવો. તેથી ચોક્ત અંતર થાય. વળી બીજા કહે છે - અહીં બઘાયુ ભવ્ય દ્રવ્યદેવ જ અભિપ્રેત છે, તેથી જઘન્ય સ્થિતિક દેવત્વથી ચ્યવીને અંતર્મુહૂર્ણ સ્થિતિક ભવ્ય દ્રવ્યદેવત્વથી ઉત્પન્નનું અંતર્મુહૂર્તની ઉપર દેવાયુ બાંધવાથી યયોત અંતર થાય. અથવા ભવ્ય દ્રવ્યદેવના જન્મ અને મરણના અંતરને ગ્રહણ કરવાથી યથોકત અંતર થાય છે. નરદેવોનું જઘન્યથી સાતિરેક સાગરોપમ કઈ રીતે થાય ? અપરિત્યક્ત સંગ એવો ચકવર્તી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેનું યથારૂં ઉત્કૃષ્ટ સ્થિતિ થાય, તે પછી નરદેવ મરીને પહેલી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ, ત્યાં ઉત્કૃષ્ટા સ્થિતિ સાગરોપમ પ્રમાણ આયુ અનુભવીને નરદેવ થાય. એ રીતે સાગરોપમ થયું, સાતિરેકપણું તે નરદેવના ભવમાં ચકરત્ન ઉત્પતિથી અર્વાચીન કાળ વડે જાણવી. ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત કઈ રીતે થાય ? ચક્રવર્તીત્વ જ સમ્યગ્રષ્ટિથી નિવર્તિ, તેનું દેશોન અર્ધ પદગલ પરાવર્ત સંસાર હોય છે, તેના અંત્યભવમાં, કોઈને નરદેવત્વ પ્રાપ્ત થાય, એ રીતે જાણવું. ધમદિવનું જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ કઈ રીતે થાય ? કોઈ ચાસ્ત્રિવાનું કોઈ સૌધર્મમાં પલ્યોપમ પૃથર્વ આયુમાં જન્મીને ત્યાંથી અવીને ધર્મદેવત્વ પામે, એ રીતે થાય. મનુષ્યપણામાં ઉપજી ચાસ્ત્રિ વિના રહે તે અધિકકાળ થાય. તેથી પલ્યોપમ પૃથકd. ભાવદેવનું જઘન્યથી અંતર્મુહૂર્ત કઈ રીતે ? ભાવદેવ ચ્યવીને અંતર્મુહૂર્ત બીજે રહીને ફરી ભાવદેવ થાય એ રીતે તેનું જઘન્યથી અંતર્મુહર્ત અંતર જાણવું. હવે આમનું અલાબદુત્વ કહે છે - સર્વથી થોડાં નરદેવ છે ભરત, ઐરાવતમાં પ્રત્યેકમાં બાર જ ચક્રવર્તી ઉત્પન્ન થાય, વિજયોમાં વાસુદેવના સંભવથી, બધામાં એક સાથે ઉત્પત્તિ ન થાય. દેવાધિદેવ તેનાથી સંખ્યાતપણા. ભરતાદિમાં પ્રત્યેકમાં તેઓનું ચક્રવર્તીથી બમણાપણે ઉત્પત્તિ છે, વિજયોમાં વાસુદેવ હોય તો પણ તેમની ઉત્પત્તિ છે. ધમદિવ સંખ્યાલગણા. સાધુની એક સાથે કોટી સહસ પૃચકવ સભાવથી કહ્યું. * * ભવ્ય દ્રવ્યદેવ અસંખ્યગણા છે. દેશવિરત આદિના દેવગતિગામીપણાથી અસંખ્યાતત્વથી આમ કહ્યું -- ભાદેવ અસંખ્યાત ગણા - સ્વરૂપથી જ તેમનું બહુવ હોવાથી કહ્યા. હવે ભાવદેવ વિશેષોના ભવનપતિ આદિના અાબહત્વને જણાવતાં કહે છે. - જેમ જીવાભિગમમાં ત્રિવિધ ઇત્યાદિ. અહીં ત્રિવિધ જીવ અધિકાર એ અર્થ છે. દેવપુરુષોનું અ૫ બહુવ કહ્યું, તે અહીં પણ કહેવું. તે આ પ્રમાણે - સહસાર કપમાં દેવો અસંચાલગણા, મહાશુક કક્ષમાં અસંખ્યાતગણ, લાંતકમાં અસંખ્યાતગણી, બ્રહ્મલોક કલામાં અસંખ્યાતગણા, માહેન્દ્રમાં અસંખ્યાતગણા, સનતકુમારમાં
Page #114
--------------------------------------------------------------------------
________________ 12-/9/554 થી 559 24 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ અસંખ્યાતણા, ઈશાન કલામાં અસંખ્યાતપણા, સૌધર્મ કલામાં સંખ્યાતગણી, ભવનવાસી દેવો અસંખ્યાતગણા, વ્યંતર દેવો અસંખ્યાતગણા છે. છે શતક-૧૨, ઉદ્દેશો-૧૦-“આત્મા” છે - X - X - X - X - X - X - ઉદ્દેશા-૯-માં દેવો કહ્યા. તે આત્માઓ છે, તેથી આત્માના સ્વરૂપને ભેદથી નિરૂપવા માટે દશમો ઉદ્દેશો કહે છે - * સૂઝ-૫૬૦૫૬૧ - [ષ૬o] ભગવન! આમા કેટલા ભેદ છે ? ગૌતમ આઠ ભેદ છે. તે આ - દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચાઆિત્મા, વીભા. ભગવનું છે જેને દ્રવ્યાત્મા છે, તેને કપાયાત્મા છે, જેને કષાયાત્મા છે, તેને દ્વવ્યાત્મા છે ? ગૌતમ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમ છે. ભગવન ! જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા છે ? એ રીતે જેમ દ્રવ્યાત્મા, કષાયાત્મામાં કહ્યું, તેમ દ્રવ્યાત્મા, યોગાત્મા કહેવા. ભગવતુ ! જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા છે? એ રીતે સર્વત્ર પૃચ્છા કહેવી. ગૌતમજેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમો છે, જેને ઉપયોગાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમ છે. * જેને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્માની ભજના, જેને જ્ઞાનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો છે, - - જેને દ્રવ્યાત્મા છે, તેને દર્શનાત્મા નિયમ હોય, જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો હોય છે. - - જેને દ્રવ્યાત્મા છે, તેને ચાઆિત્માની ભજના, જેને ચાઆિત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમાં હોય. એ રીતે નીયત્મિા સાથે એ પ્રમાણે જ કહેવું. ભગવનજેને કથાયાત્મા છે, તેને યોગાત્માની પ્રચ્છા. ગૌતમાં જેને કપાયાત્મા છે, તેને યોગાત્મા નિયમ છે, જેને યોગાત્મા છે તેને કથાયાત્મા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે કષાયાત્માને ગણવો. -- કપાયાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર સંબંધ ભજનાએ કહેવો. * - જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબંધ કહ્યો, તે રીતે કથાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેતો. કwયાત્મા અને ચાઆિત્મા બંને પરસ્પર ભજનાઓ કહેવા. જેમ કષાયાત્મા અને યોગાત્માનો સંબંધ કહ્યો. તેમ કપાયાત્મા અને વીયત્મિાનો સંબંધ કહેવો. . . એ પ્રમાણે જેમ કપાયાત્માની વકતવ્યતા કહી તેમ ઉપરના સાથે તેનો સંબંધ કહેવો. જે પ્રમાણે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે ઉપયોગાત્માની વકતવ્યા પણ આગળના ચાર આત્મા સાથે કહેવી. જેને જ્ઞાનાત્મા હોય, તેને દર્શનાત્મા નિયમો હોય છે, જેને દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્માની ભજના છે. -- જેને જ્ઞાનાત્મા છે, તેને ચાસ્ત્રિાત્મા કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞનામાં નિયમ હોય છે. * * જ્ઞાનાત્મા, વીત્મા બંને પરસ્પર ભજનાથી હોય છે. જેને દર્શનાત્મા છે, તેને ઉપરના બંને ભજનાઓ હોય છે. પણ જેને તે બંને હોય તેને દર્શનાત્મા નિયમથી હોય. જેને ચાસ્ત્રિાત્મા છે, તેને વીત્મા નિયમથી હોય, જેને વીત્મા હોય, તેને ચા»િાત્મા કદાચ હોય, કદાચ ન હોય. ભગવના આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવતુ નીયત્મિામાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડા ચાઆિત્મા છે, જ્ઞાનાત્મા તેનાથી અનંતકુણા છે, કષાયાત્મા અનંતગુણ, યોગાત્મા વિશેષાધિક છે, વીયત્મિા પણ વિશેષાધિક છે. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ત્રણે તુલ્ય છે અને વિશેષાધિક છે. [561] ભગવન! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? ગૌતમ ! આત્મા કદાચિત જ્ઞાનરૂપ, કદાચિત અજ્ઞાનરૂપ છે, જ્ઞાન તો નિયમથી આત્મરૂપ જ છે. ભગવનું ! નરયિકોની આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ ? ગૌતમ નૈરયિકોની આત્મા કથંચિત જ્ઞાનરૂપ, કથંચિત અજ્ઞાનરૂપ છે. પણ તેમનું જ્ઞાન નિયમથી આત્મરૂપ છે. એ પ્રમાણે સ્તનીતકુમાર પર્યન્ત જાણવું. પૃdીકાયિકનો આત્મા નિયમથી અજ્ઞાનરૂપ છે, જ્ઞાન પણ નિયમ જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. બે-ત્રણ ઈન્દ્રિયથી વૈમાનિક સુધી નૈરયિકવત્ કહેતું. ભગવાન ! આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમાં આત્મા નિયમાં દનિરય છે, દર્શન પણ નિયામાં આત્મારૂપ છે. ભગવન નૈરયિકોની આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! નૈરયિક જીવોની આત્મા નિયમથી દર્શનરૂપ છે, તેમનું દર્શન પણ નિયમા આત્મરૂપ છે. * * આ પ્રમાણે યાવત વૈમાનિક સુધી ચોવીશે દંડકમાં જાણવું વિવેચન-પ૬૦,૫૬૧ - શ્રાવ-માત - જુદા જુદા સ્વ-પર પર્યાયોમાં સતત જાય છે તેને આત્મા કહે છે અથવા અત્ ધાતુ ગમનાર્થત્વથી જ્ઞાનાર્થત્વથી સંતત જાય છે. આ આત્મા ઉપયોગલક્ષણવથી છે. આ ઉપયોગ લક્ષણપણાથી સામાન્યથી એકવિધત્વથી ઉપાધિ ભેદથી આઠ ભેદ છે. તેમાં દ્રવ્યાત્મા - દ્રવ્ય એટલે ત્રિકાલાનુગામી ઉપસર્જની કૃત કપાયાદિ પર્યાય, તે રૂ૫ આત્મા તે દ્રવ્યાત્મા બધાં જીવોનો છે. વસાયાભા - ક્રોધાદિ કષાય વિશિષ્ટ આત્મા, અનુપશાંત કપાયોનું અક્ષણપણું
Page #115
--------------------------------------------------------------------------
________________ 12-10/560,561 215 216 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે. ** યોગાભા - મન વગેરે વ્યાપારી પ્રધાન આત્મા, યોગવાળાને જ યોગાત્મા કહે છે -- ઉપયોગાત્મા - ઉપયોગ સાકાર અને અનાકાર બે ભેદથી છે, તપ્રધાન આત્મા, તે સિદ્ધ, સંસારી સ્વરૂપ સર્વે જીવોને હોય છે અથવા વિવક્ષિત વસ્તુના ઉપયોગની અપેક્ષાએ ઉપયોગાત્મા કહેવાય છે. જ્ઞાનાત્મા - જ્ઞાન વિશેષિત ઉપસર્જની કૃતિ દર્શનાદિ આત્મા સમ્યગૃષ્ટિને જ્ઞાનાત્મા છે. એ પ્રમાણે દર્શનાભાદિ પણ કહેવા. વિશેષ એ કે - સર્વ જીવોને દર્શનાત્મા હોય છે. વિરતોને ચાસ્મિાત્મા હોય છે. વીર્ય-ઉત્થાનાદિ, સર્વે સંસારીને આ આત્મા હોય છે. કહ્યું છે - જીવોને દ્રવ્યાત્મા જાણવો. સકષાયીનો કષાયાભા છે. સયોગીને યોગાત્મા છે. સર્વે જીવોને ઉપયોગાત્મા છે. સમ્યક્ દૈષ્ટિનું દર્શન જ્ઞાન છે, તે સર્વે જીવોનો હોય છે. ચાસ્ત્રિ વિરતોને અને વીર્ય સર્વે સંસારીઓને હોય છે - આ રીતે આઠ પ્રકારે આત્માને પ્રરૂપ્યો. ધે આત્માના ભેદના અન્ય આભ ભેદાંતર થાય છે કે નથી થતાં તેને દર્શાવવા માટે કહે છે - અહીં આઠ પદો સ્થાપીએ છીએ. તેમાં પ્રથમ પદને બાકીના સાત સાથે વિચારીએ છીએ - તેમાં જે જીવને દ્રવ્યાભવ અથતુિ જીવત્વ છે. તેને કષાયાભા સકષાયાવસ્થામાં કદાચ હોય છે, ક્ષીણ ઉપશાંત કષાયાવસ્થામાં કદાચિત હોતો નથી. વળી જેને કષાયાભાં હોય છે, તેને દ્રવ્યાત્મત્વ અર્થાત્ જીવત્વ નિયમથી હોય છે. જીવત્વ વિના કષાયોનો અભાવ છે. જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા હોય છે, યોગવાની જેમ, આ જ પૂર્વસૂત્ર ઉપમાનથી દશવિ છે . “એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા.” તથા જે જીવને દ્રવ્યાત્મા છે, તેને નિયમથી ઉપયોગાત્મા છે, જેને ઉપયોગાત્મા છે, તેને નિયમથી દ્રવ્યાત્મા છે. * - જે જીવને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમકે સમ્યદૈષ્ટિઓને. કોઈકને ન હોય, જેમકે મિથ્યાદેષ્ટિઓને, તેથી અહીં ભજના એમ કહ્યું છે. જેમને જ્ઞાનાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમથી હોય છે, જેમકે સિદ્ધોને. જેમને દ્રવ્યાભા, તેમને દર્શનાત્મા નિયમથી હોય છે. જેમ સિદ્ધોનું કેવલદર્શન. જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો છે જેમ - ચક્ષદર્શનાદિ દર્શનવાળાને જીવવ છે. તથા જેને દ્રવ્યાત્મા છે. તેને ચાસ્મિાત્મા ભજનાએ છે, કેમકે સિદ્ધને કે અવિરતને દ્રવ્યાભવ હોવા છતાં ચારિત્રાત્મા હોતી નથી, વિરતોને હોય છે. તેથી ભજના કહી. જેને ચારિત્રાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમા છે, કેમકે ચારિત્રવાનુને જીવવા અવ્યભિચારિત્વ છે. એ રીતે વીયમિા સાથે પણ છે જેમ દ્રવ્યાત્માની ચારિયામાં સાથે ભજના કહી, નિયમથી વીભના સાથે પણ છે. તેથી કહે છે - જેને દ્વવ્યાત્મા છે, તેને વીર્વાત્મા નથી, જેમ સકરણ વીર્ય અપેક્ષાથી સિદ્ધને, તેનાથી અન્યને હોય છે, તેથી ભજના કહી. વીર્યાત્મનને દ્રવ્યાત્મા હોય જ છે, જેમકે સંસારીને. હવે કષાયાત્મા સાથે બીજા છ પદોને વિચારે છે - જેને કષાયાત્મા છે, તેને યોગાત્મા હોય જ છે, કેમકે સકષાયી અયોગી નથી જ હોતા. જેને યોગાત્મા છે, તેને કષાયાભા હોય કે ન હોય. કેમકે સયોગી સકપાયવાળા અને કષાયવાળા બંને હોય છે, એવો ભાવ છે. જેને કષાયાભા છે, તેને ઉપયોગાત્મા અવશ્ય હોય છે, કેમકે ઉપયોગરહિતને કષાયોનો અભાવ હોય છે. વળી જેને ઉપયોગાત્મા છે, તેને કપાયાભા ભજનાઓ હોય છે, કેમકે ઉપયોગાત્મા હોવા છતાં કપાસીને જ કપાયામા હોય છે, નિકષાયીને તે હોતો નથી, માટે ભજના કહી. કષાયાત્મા અને જ્ઞાનાત્મા પરસ્પર બંને ભજનાએ હોય છે. કઈ રીતે? જેને કપાયાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, કદાચ ન હોય, કેમકે કષાયી સમ્યગુર્દષ્ટિને જ્ઞાનાત્મા હોય છે, મિથ્યાર્દષ્ટિને તે નથી હોતો માટે ભજના કહી છે. તથા જેને જ્ઞાનાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન પણ હોય. જ્ઞાનીને કષાયભાવથી, તેના અભાવથી ભજના છે. - જેમ કપાયાત્મા અને ઉપયોગાત્મા કહ્યો, તેમ કપાયાત્મા અને દર્શનાભા કહેવો એ અતિદેશ છે. તેથી આમ થાય છે - જેને કષાયામા તેને દર્શનાત્મા નિયમો હોય છે. કેમકે દર્શનરહિત ઘટાદિને કષાયાત્માનો અભાવ હોય છે. વળી જેને દર્શનાત્મા છે, તેને કપાયાત્મા કદાચ હોય કદાચ ન હોય. કેમકે દર્શનવાનને કષાયનો સદ્ભાવ કે અભાવ હોય છે. કપાયાભા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનામાં છે. તે આ રીતે - જેને કપાયાત્મા છે, તેને ચારિત્રાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? કપાયવાળાને ચારિત્રના સદ્ભાવથી પ્રમત યતીની માફક. તેના અભાવે અસંયતોની માફક છે તથા જેને ચારિત્રાત્મા છે, તેને કપાયાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? સામાયિકાદિ ચારિત્રીને કપાય હોય છે, યયાખ્યાત ચાસ્ત્રિીને કષાયનો અભાવ હોય છે. જેમ કપાયામા અને યોગાત્મા છે, તેમ કપાયામાં અને વીર્વાત્મા કહેવો. * x - જેને કષાયાભા, તેને વીત્મા નિયમા છે, કષાયવાળો વીર્યરહિત છે. વળી જેને વીયત્મિા છે, તેને કક્ષાયાત્મા ભજનાએ છે. કેમકે વીર્યવાનું સકષાયી પણ હોય, જેમકે-સંવત. અકષાયી પણ હોય, જેમકે કેવલી. હવે યોગાત્માની સાથે આગળના પાંચ પદોની વિચારણા કરે છે - તેમાં લાઘવાર્થે અતિદેશ કર્યો છે - જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી તેમ યોગાત્માને ઉપના પદો સાથે કહેવો - તે આ રીતે - જેને યોગાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમી છે, જેમ સયોગીને, વળી જેને ઉપયોગાત્મા છે, તેને યોગાત્મા હોય છે જેમકે : સયોગીને કદાચ ન હોય, જેમકે અયોગીને અને સિદ્ધોને. તથા જેને યોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યમ્ દષ્ટિની જેમ. કદાચ ન હોય -
Page #116
--------------------------------------------------------------------------
________________ 12-10/560,561 મિથ્યાદૃષ્ટિની જેમ. જેને જ્ઞાનાત્મા છે, તેને યોગાત્મા કદાય હોય, સયોગીની જેમ. કદાય ન હોય, અયોગીની જેમ, તથા જેને યોગાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ છે. યોગીની જેમ. જેને દર્શનામાં છે, તેને યોગાત્મા કદાચ હોય, યોગવાળાની જેમ. કદાય ના હોય, અયોગીની જેમ. તથા જેને યોગાત્મા છે, તેને ચાસ્મિાત્મા હોય છે, વિરતોની જેમ. કદાચ ન હોય, અવિરતિ માફક. જેને ચારિત્રાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, સયોગીચાસ્ત્રિી માફક, કદાચ ન હોય, અયોગીની જેમ. વાચનાંતરમાં આમ દેખાય છે - જેને ચારિત્રાત્મા છે, તેને યોગાત્મા નિયમા છે. તેમાં ચાસ્ત્રિના પ્રત્યુપેક્ષણાદિ વ્યાપાર રૂપના વિવક્ષિતત્વથી અને યોગ અવિનાભાવિવથી. જેને ચાસ્મિાત્મા તેને યોગાત્મા નિયમથી હોય છે, જેને યોગાત્મા તેને વીર્વાત્મા હોય જ, કેમકે યોગના સદભાવમાં વીર્યનો અવશ્ય ભાવ છે. જેને વીર્યાત્મા તેને યોગાભા ભજનાએ હોય કેમકે વીર્યવિશેષવાનું સયોગી પણ હોય. જેમ સયોગી કેવલી આદિ, અયોગી પણ હોય, જેમ-અયોગી કેવલી. હવે ઉપયોગાત્મા સાથે આગળના ચાર વિચારે છે - તેમાં અતિદેશ કરતા કહે છે . જેને ઉપયોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમ સગર્દષ્ટિ, કદાચ ના હોય, જેમ-મિથ્યાદષ્ટિ. જેને જ્ઞાનાત્મા છે તેને અવશ્ય ઉપયોગાત્મા હોય, સિદ્ધોની માફક. જેને ઉપયોગાત્મા છે. તેને દર્શનાત્મા અવશ્ય હોય, જેને દર્શનાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ * સિદ્ધાદિ. જેને ઉપયોગાત્મા છે, તેને ચાસ્મિાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેમ સંયતોને અને અસંયતોને. જેને ચારિત્રાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ સંયતોને. જેને ઉપયોગાત્મા છે, તેને વીયમાં કદાચ હોય, સંસારીની જેમ, કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વીર્વાત્મા હોય, તેને ઉપયોગાત્મા હોય જ, સંસારીની માફક. હવે જ્ઞાનાત્મા સાથે આગળના ત્રણનો સંબંધ વિચારે છે - જેને જ્ઞાનાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ, સમ્યગ્દષ્ટિની જેમ. જેને દર્શનાત્મા છે, તેને જ્ઞાનાભા કદાચ હોય, સમ્યગ્દષ્ટિની જેમ. કદાચ ન હોય - મિથ્યાર્દષ્ટિની જેમ. તેથી ભજનાએ એમ કહ્યું છે. જેને જ્ઞાનાત્મા છે, તેને ચામ્રિામા કદાચ હોય, સંયતની જેમ. કદાચ ન હોય, અસંયતની જેમ. વળી જેને ચારિત્રાત્મા છે, તેને જ્ઞાનાત્મા છે, તેને વીર્યાત્મા કદાચ હોય કેવલી આદિની જેમ. કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વયભિા છે તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યગદૈષ્ટિની જેમ. કદાચ ન હોય, મિથ્યાર્દષ્ટિવતું. હવે દર્શનાત્મા સાથે બે આત્માનો સંબંધ વિચારીએ - જેને દર્શનાભા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, સંયતો માફક. કદાચ ન હોય, અસંયતોની જેમ. જેને ચારિત્રાત્મા છે, તેને દર્શનાભા હોય જ, સાધુની જેમ. જેને દર્શનાત્મા છે, તેને વીયત્મિા કદાચ હોય, સંસારીની માફક. કદાય ન હોય, સિદ્ધોની માફક. જેને 218 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વીત્મા છે. તેને દર્શનાત્મા હોય જ. હવે છેલ્લા બે પદની યોજના - જેને ચાસ્મિાત્મા છે, તેને વીર્યાત્મા હોય જ. કેમકે વીર્ય વિના ચાસ્ત્રિનો અભાવ છે. વળી જેને વીર્ધાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, સાધુની જેમ. કદાય ન હોય. - 4 - - હવે આ બધાંનું અલાબદુત્વ કહે છે - ચાીિ સંખ્યાતા હોવાથી તે સૌથી થોડાં છે, જ્ઞાનાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધાદિ અને સમ્યગૃષ્ટિ ચાસ્ત્રિીથી અનંતગુણ છે. કષાયાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધોથી કષાય ઉદયવાળા અનંતગણા છે. યોગાત્મા વિશેષાધિક છે, કષાય ચાલ્યા ગયા પછી યોગવાળા અધિક હોય છે. વીયમા વિશેષાધિક છે, અયોગી વડે અધિક હોવાથી, યોગીના વીર્યત્વથી આમ કહ્યું. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ગણે તુલ્ય, વિશેષાધિક છે. પરસ્પર અપેક્ષાએ તુલ્ય છે, બધાં સામાન્ય જીવ રૂપવથી કહ્યું. વીર્યાત્માથી ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા વિશેષાધિક છે, કેમકે વીત્મા અને સિદ્ધોના મળવાથી ઉપયોગાદિ આત્મા થાય છે. તે વયત્મિ અને સિદ્ધ રાશિથી અધિક હોય છે. [અહીં ઉક્ત અeઈને જ જણાવતી ત્રણ ગાણા છે, જે અમે નોંધી મનથી.] હવે આત્માનું જ સ્વરૂપ નિરૂપવા કહે છે - આત્મા જ જ્ઞાન છે. આ આમાં અને આ જ્ઞાન એવો ભેદ નથી. હવે આત્માથી અન્ય જ્ઞાન છે એવો પ્રશ્ન છે, ઉત્તર આ છે - આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યકત્વ હોય ત્યારે મત્યાદિજ્ઞાન સ્વભાવવથી, કદાચ અજ્ઞાન છે, મિથ્યાત્વથી તેના મતિ અજ્ઞાનાદિ સ્વભાવથી. જ્ઞાન નિયમથી આત્મા છે, જ્ઞાનના આભ ધર્મત્વને લીધે. કેમકે સર્વથા ધર્મ અને ધર્મનો ભેદ ના થાય. સર્વથા ભેદ કરતાં વિપકૃષ્ટગુણીને ગુણ માત્ર ઉપલબ્ધિમાં પ્રતિનિયત ગુણવિષયે સંશય ન થાય, તેનાથી અન્યમાં પણ તેના ભેદ વિશેષથી કહ્યું. * * * * * સર્વયા ભેદમાં સંશયની ઉત્પત્તિ જ ન થાય. ગુણના ગ્રહણથી ગુણવાનનું પણ ગ્રહણ કરવાથી, કથંચિત ભેદ પાને આશ્રીને વળી જ્ઞાન નિયમથી આત્મા એમ કહેલ છે. અહીં આત્મા જ્ઞાનને વ્યભિચરતું નથી. જ્ઞાન આત્માને વ્યભિચરતું નથી. ખદિર વનસ્પતિવતું. - આ અર્થે જ દંડક નિરૂપવા કહે છે - આત્મા આદિ. નાકોનો આત્મ જ્ઞાન છે કે અજ્ઞાન ? ઉત્તર છે - નારકોનો આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યગ્દર્શનના ભાવથી. કદાચ અજ્ઞાન છે, મિથ્યાદર્શનના ભાવથી. જ્ઞાન જ તે નાક સંબંધી આત્મા છે, તેનાથી વ્યતિરિક્ત નથી. પૃવીકાયિકનો આત્મા અજ્ઞાન છે કે તેનાથી ભિન્ન છે ? ઉત્તર છે - તેના આત્મા અજ્ઞાનરૂપ છે, તેનાથી અન્ય નથી. આ પ્રમાણે દર્શન સૂત્ર પણ છે. વિશેષ એ કે- સમ્યગૃષ્ટિ અને મિથ્યાર્દષ્ટિના દર્શનના અવિશિષ્ટવથી આભા દર્શન છે, દર્શન પણ આત્મા છે, એમ કહેવું. જેમ ધર્મમાં વિપરીતતા નથી, - x* તેમ અહીં દર્શનમાં જ્યાં વિપર્યય છે, તેમાં વ્યભિચાર
Page #117
--------------------------------------------------------------------------
________________ 1/-/10/567,561 રા નિયમથી છે, જેમ જ્ઞાનમાં આત્મા જ્ઞાનરૂપ અને અજ્ઞાનરૂપ છે. એ વ્યભિચાર છે. પણ જ્ઞાન એ નિયમથી આત્મા છે. * સૂત્ર-પ૬૨ * ભગવન્! રતનપભા પૂરની આત્મિય છે કે અન્ય રૂ૫ ? ગૌતમ ! નાપભા કથંચિત્ આત્મરૂપ છે, કલંચિત્ આત્મરૂપ નથી કથંચિત્ અવકતવ્ય છે. * - ભગવન ! આપ કયા કારણથી આમ કહો છો ? : x * ગૌતમ ! પોતાના આદિષ્ટથી આત્મરૂપ છે. બીજાના આદિષ્ટથીનો આત્મરૂપ છે, ઉભયના આદિષ્ટથી અવકતવ્ય છે આથતિ રન પ્રભા પૃedી સવ-અસત રૂપ હોવાથી, એ પ્રમાણે કહ્યું છે - 4 - ભગવાન ! શર્કરાપભા ગૃહની આત્મરૂપ છે? જેમ રનપભા પૃથ્વીમાં કહ્યું, તેમ શર્કરાપભામાં પણ જાણવું. એ પ્રમાણે ચાવતું અધઃસપ્તમી સુધી કહેવું. ભગવાન ! સૌધમકક્ષ આત્મરૂપ છે - પૃચ્છા. ગૌતમ ! સૌધર્મકલ્યુ કાંચિત આત્મરૂપ છે, કથંચિત નોઆત્મરૂપ છે યાવતુ તે અવકતવ્ય છે. ભગવન ! એમ કેમ કહો છો ? ગૌતમ! પોતાને અાશ્રીને તે આત્મરૂપ છે, બીજાને આશીને તે નોઆત્મરૂપ છે, તદુભયને આશ્રીને અવક્તવ્ય છે કેમકે આત્મરૂપ-નોઆત્મરૂપ છે. તેથી એમ કહ્યું છે. * x - એ પ્રમાણે આરસુતકજ પત્તિ કહેવું. ભગવન ! ગેવેજ વિમાન આત્મરૂપ છે, કે તેથી ભિન્ન છે ? જેમ રનપભામાં કહ્યું તેમ અહીં કહેવું, એ પ્રમાણે અનુત્તર વિમાનમાં પણ કહેવું, એ રીતે ઇષપ્રભારામાં પણ કહેવું. ભગવાન ! પરમાણુ યુગલ આત્મરૂપ છે કે તેથી અન્ય છે ? જેમ સૌધર્મકતામાં કહ્યું. તેમ પરમાણુ યુગલમાં પણ કહેવું. ભગવન 1 દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! દ્વિપદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિત નો આત્મા છે, કથચિત અવકતવ્ય છે (કેમકે) આત્મ-નોઆત્મરૂપ છે, કથંચિત્ આત્મરૂપ છે અને નોઆત્મરૂપ છે, કથંચિત આત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવકતવ્ય છે. કાંચિહ્ન નોઆત્મરૂપ છે અને આત્મ-નૌઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. (એમ છ ભંગ છે) ભગવત્ ! આમ કેમ કહ્યું? ગૌતમ (1) પોતાને આશ્રીને આત્મરૂપ છે. () બીજાને આશ્રીને નોઆત્મરૂપ છે, (3) તદુભયને આશ્રીને હિપદેશીસ્કંધ આત્મરૂપ-નોઆત્મરૂપ હોવાથી અવ્યક્ત છે (4) દેશને આશ્રીને રાષ્ટ્રભાવપયયિમાં, દેશને આશ્રીને અસદ્ભાવ પાયયિમાં દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ અને નો આત્મરૂપ છે. (5) દેશને આશ્રીને સદ્ભાવ પાયમાં, દેશને આશીને તદુભય પયયિમાં દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ અને આત્મ- નોભથી આવ્યકતવ્ય છે. (6) દેશને આWીને અસદ્ભાવ પયયિમાં અને બીજા દેશને આશ્ચીને તદુભય પયયિમાં 220 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ દ્વિપદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યક્તવ્ય છે તેથી ઉપર મુજબ કહેલ છે. ભગવાન ! શિપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે તેથી અન્ય ? ગૌતમ ! મિપદેશિક સ્કંધ (1) કથંચિત આત્મરૂપ છે, (ર) કથંચિત્ નોઆત્મરૂપ છે, (3) કથંચિત્ આત્મ-નોઆત્મથી અવકતવ્ય છે, (4) કથંચિત્ આત્મ અને નોઆત્મરૂપ છે, (5) કથંચિત આત્મરૂપ અને નોઆત્માઓ રૂપ છે, (6) કથંચિત આત્માઓ રૂપ અને નોઆત્મરૂપ છે, () કથંચિત્ આત્મારૂપ અને આત્મા-નોઆત્માથી અવકતવ્ય છે, (8) કથંચિત્ આત્મિરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવ્યકતવ્ય છે. (9) કથંચિત આત્માઓરૂપ અને આત્મ-નોઆત્મથી અવકતવ્ય છે. (10) કથંચિત નોઆત્મરૂપ અને આત્મ-નોત્મિથી આવકતવ્ય છે. (11) કથંચિત આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવક્તવ્ય છે. (1) કથંચિત નોઆત્માઓ રૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યક્તtવ્ય છે. (13) કથંચિત આત્મ અનો નોઆત્મ અને અધ્યક્તવ્ય છે. ભગવન ! એમ કેમ કહો. છો કે પ્રાદેશિક સ્કંધ આ પ્રમાણે છે ? ગૌતમ. (1) આત્માદિદથી આત્મરૂપ છે. (2) પાદિષ્ટથી નો આત્મરૂપ છે, (3) દુભયાદિષ્ટથી અવક્તવ્ય છે. (4) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટથી સિદ્ભાવપયયિમાં પદેશિક સ્કંધ આત્મ અને નો આત્મરૂપ છે. (5) દેશાદિષ્ટથી સંભાવપાયિમાં, દેશાદિષ્ટથી અભાવ પર્યાયમાં છપદેશિક કંધ અનેક આત્મ-નોઆત્મ છે. (6) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયમાં, દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં શપદેશિક સ્કંધ આત્મ અને અનેક નોઆત્મરૂપ છે. (1) દેશાદિષ્ટ સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટ તદુભય પયયમાં ત્રિપદેશિક સ્કંધ આત્મ અને અવકતવ્ય છે. (8) દેશાદિષ્ટથી સદ્ભાવ પાયયિમાં દેશાદિષ્ટથી તદુભય પયરયમાં શિપદેશિક અંધ આત્મ અને અનેક વક્તવ્યો રૂમ છે. (9) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટથી તદુભય પયયમાં મિપદેશિક સ્કંધ અનેક આત્મરૂપ અને અવક્તવ્ય છે. (10) આ ત્રણ ભંગો છે. એક દેશ આદેશથી અરભાવ પચયિ, એક દેશ આદેશથી તદુભય પયરય uિદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે. (11) એક દેશ આદેશથી અસદ્ભાવ પયરય, અનેક દેશ આદેશથી તદુભય પચયિ શિપદેશિક સ્કંધ, નોઆત્મા અને અવકતવ્ય છે. (12) અનેક દેશ આદેશથી અસદુભાવ પયય, એક દેશ આદેશથી તદુભય પયય શિપદેશિક સ્કંધ અનેકનોઆત્મરૂપ અને અવકતવ્ય છે. (13) એક દેશ આદેશથી સદભાવ પર્યાય, એક દેશ આદેશથી અસહુ ભાવ પયય, એકદેશ અાદેશથી સદ્ભાવાયયિ, એકદેશ આદેશથી તદુભય પચયિ ગિપદેશિક સ્કંધ આત્મરૂપ
Page #118
--------------------------------------------------------------------------
________________ 12-10/562 અને નોઆત્મરૂપ અને અવકતવ્ય છે. હે ગૌતમ! તેથી આ ઉપર પ્રમાણે કહ્યું છે. ભગવાન ! ચતુઃuદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે હે ગૌતમ! ચતુઃuદેશિક સ્કંધ (1) કથંચિત આત્મરૂપ છે. (2) કથંચિત્ નોઆત્મરૂપ છે, (3) કથંચિત આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે. (4) કથંચિત્ આત્મ અને નોઆત્મા છે, (5 થી 8) કથંચિત આત્મ અને અવકતવ્ય, (9 થી 1) કથંચિત નો આત્મા અને અવકતવ્ય. (13 થી 16) કથંચિત આત્મા, નોઆત્મ અને એક અવક્તવ્ય. (1) કથંચિ4 આત્મ, નોઆત્મા, અનેક અવકતવ્ય, (18) કથંચિતું આત્મા, અનેક નોઆત્મા અને અવકતવ્ય. (19) કથંચિત અનેક આત્મા, નો આત્મા, અવકતવ્ય. ભગવાન ! એમ કેમ કહ્યું કે ચતુ:પદેશિક સ્કંધ આ રીતે છે ? હે ગૌતમાં (1) આત્માદિદથી આત્મરૂપ છે, () પરાદિષ્ટથી નોઆત્મિય છે, (3) ત૬ ભયાદિષ્ટથી અવકતવ્ય છે, (4 થી 16) એક દેશાદિષ્ટથી સદભાવપયયિમાં એકદેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં ચાર ભંગ છે, સદભાવ પર્યાયિથી તદુભય વડે ચાર ભંગ, સદ્ભાવથી તદુભય વડે ચાર ભંગ, એક દેશ આદિષ્ટથી સદભાવપયયમાં, એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં, એક દેશાદિષ્ટ તદુભાયયિમાં ચતુઃuદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અવકતવ્ય, એકદેશાદિષ્ટ સદ્ભાવપયયિમાં એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં, અનેક દેશાદિષ્ટથી તદુભય પયયા ચતુ:ખદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અનેક વક્તવ્ય છે. ' (18) દેશાદિષ્ટથી સદ્ભાવપર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી સદ્ભાવ પયિા, દેશાદિષ્ટથી તદુભય પસયા ચતુઃuદેશિક સ્કંધ આત્મા, અનેક નોઆત્મા, અવકતવ્ય છે. (19) અનેક દેશાદિષ્ટથી સભાવપયયિ, એકદેશાદિષ્ટ અસદુભાવ પાયિ, એક દેશાદિષ્ટ તદુભય પયરય ચતુઃાદેશિક સ્કંધ અનેક આત્મા, નોઆત્મા, વક્તવ્ય છે. તેથી હે ગૌતમ! ચતુઃuદેશિક સ્કંધ ઉપર મુજબ કહેલ છે. ભગવન્! પંચપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! પંચપદેશિક સ્કંધ (1) કથંચિત આત્મરૂપ છે, (2) કથંચિત્ નોઆત્મરૂપ છે, (3) કથંચિત અવકતવ્ય છે, (4) કથંચિત આત્મ, નોઆત્મ, અવકતવ્ય છે. (6 થી 8) નોઆત્મા અને અવકતવ્ય, (6 થી 9) પ્રિકસંયોગી એક ન કહેવો. - - ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ. (1) આત્માદિદથી આત્મરૂપ, (2) પરાદિષ્ટથી નોઆત્મા, (3) દુભયાદિષ્ટથી અવકતવ્ય, (4 થી ) દેશાદિષ્ટથી સદ્ભાવ પસચિ, દેશાદિષ્ટથી આસદ્ભાવ પયાયિ, એ પ્રમાણે દ્વિસંયોગી બધાં ભંગ થાય છે. શિકાંયોગમાં 222 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 એક ભંગ ન કહેવો. છપદેશી સ્કંધમાં બધાં ભંગ થાય છે. જેમ જીuદેશી છે. તેમ યાવત્ અનંતપદેશી કંધ જાણના. - - ભગવન ! એમ જ છે. (2). * વિવેચન-પ૬ર : આમ અધિકારથી રનપ્રભાદિભાવ, અનાત્માદિ ભાવથી કહે છે - આત્મા - અતીત - સતત જાય છે, તે તે પર્યાયમાં, તે આત્મા, તે આત્મરૂપ પૃથ્વી છે. અનાત્મા એટલે અસદુ૫. કદાચ છે - કદાચ નથી. આત્મવથી, અનાત્મવથી વ્યપદેશ કરવો અશક્ય છે, તેથી અવક્તવ્ય. અવક્તવ્ય કઈ રીતે? તે કહે છે. આત્મરૂપ કે નોઆત્મરૂપ તેમ કહેવાને અશક્ય. * * આત્મરૂ૫ રનપ્રભાના જ વણદિ પર્યાયિથી આદેશ કરાતા, તેના વડે વ્યપદિષ્ટ એ અર્થ છે, સ્વપર્યાય અપેક્ષાથી આત્મરૂપ થાય છે. પર - શર્કરાદિ પૃથ્વીના પર્યાયથી આદેશ કરાતા તે વ્યપદીપ્ત થાય તે નોઆત્મા-અનાત્મા થાય છે તે પરરૂપ અપેક્ષાએ છે. સ્વ-પરથી ઉભય, તે જ ઉભય તે તદુભય, તેના પર્યાયથી આદેશ કરાતા અથતિ તદુભય પયય વડે વ્યાદિષ્ટ, અવક્તવ્ય થાય. તેથી જ કહે છે - આ આત્મરૂપ એમ કહેવું શક્ય નથી, પરસ્પર્યાય અપેક્ષાથી અનાત્મવથી, અનાત્મ પણ કહેવું શક્ય નથી. સ્વપર્યાય અપેક્ષાથી તેના આત્મવથી, અવકતવ્યવ - અનામ શબ્દાપેક્ષાથી જ, સર્વથા નહીં, અવકતવ્ય શબ્દ વડે જ તેના કહેવાપણાથી આ પ્રમાણે પરમાણુ સૂગ પણ કહેવું. દ્વિપદેશિક સૂત્રમાં છ અંગો છે, તેમાં પહેલાં ત્રણ સકલ સ્કંધ અપેક્ષાથી પૂર્વોક્ત જ છે, તેનાથી અન્ય ત્રણ દેશાપેક્ષાથી છે. તેમાં વ્યાખ્યાનો આરંભ કરે છે. (1) સ્વ પર્યાય વડે આદેશ કરાતા દ્વિપદેશિક અંઘ આભ છે. (2) એ રીતે અન્ય પર્યાયથી આદેશ કરાતા આત્મ નથી, (3) તદુભય આદિષ્ટથી - X - આ અવકતવ્ય વસ્તુ થાય છે. કઈ રીતે ? આત્મ અને અનામ. (3-4) તથા દ્વિપદેશથી તેના દેશ એક આદિષ્ટ, સદ્ભાવપ્રધાના પર્યવો જેમાં છે તે સભાવ પર્યવ, સ્વપર્યવો વડે, દ્વિતીય તે દેશ આદિષ્ટ અસદુભાવ-પર પર્યાયથી છે. આ પર પર્યાય બીજા દેશ સંબંધી અથવા બીજી વસ્તુ સંબંધી છે. આ દ્વિપદેશિક સ્કંધ ક્રમથી આત્મા અને નોઆમા છે. (5) તથા તેનો દેશાદિષ્ટ સદ્ભાવ પર્યવ અને દેશ-ઉભય પર્યવથી આ આમા અવક્તવ્ય છે. (6) તથા તેનો જ દેશાદિષ્ટ અસદ્ ભાવપર્યવ દેશનો અભયપર્યવથી આ નોઆત્મા અને અવક્તવ્ય છે સાતમો વળી આત્મા અને નોઆત્મા અને અવક્તવ્ય રૂપ છે - 4 - ત્રિપદેશિક સ્કંધમાં 13 ભંગ છે, તેમાં પૂર્વોક્ત સાત, સકલ આદેશથી ત્રણ, તે પ્રમાણે જ, તેનાથી અન્યમાં તો ત્રણમાં ત્રણ-ત્રણ એક વયન, બહુવચન ભેદથી
Page #119
--------------------------------------------------------------------------
________________ 223 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 12-10/562 છે, સાતમું એકવિધ જ છે. ઈત્યાદિ ચતુઃપ્રદેશિકમાં પણ એ પ્રમાણે જ છે, વિશેષ એ કે - 19 ભંગો છે, તેમાં ત્રણ સકલ આદેશવાળા તે પ્રમાણે જ છે, બાકી ચારમાં પ્રત્યેકના ચાર વિકલ્પો છે, - x - ... પંય પ્રદેશિક સ્કંધમાં 22 વિકલ્પ છે, તેમાં પહેલા ત્રણ પર્વવત છે, ઉત્તરમાં બણમાં પ્રત્યેકમાં ચાર વિકલ્પો તે પ્રમાણે જ છે. સાતમામાં સાત ભંગ છે, તેમાં મિક સંયોગમાં આઠ ભંગો છે, તેમાં અહીં સાત જ ગ્રહણ કરવા. એકનો તેમાં સંભવ નથી. - - - છ પ્રદેશિકમાં ૨૩-ભેદ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ " ભાગ-૧૧-મો પૂર્ણ ક
Page #120
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.