________________ 12-/5/542,543 193 ભગવના ઔઘતિકી, વૈનાયિકી, કાર્મિકી, પરિણામિકી ચારે કેટલાં વણદિથી છે ? પૂર્વવત રાવત કહેવા. ભગવાન ! અવાહ, ઇહા, અપાય, ધારણા એ ચારે કેટલા વણદિવાળા છે? એ પ્રમાણે પૂર્વવત ચાવતુ અસ્પર્શ કહ્યા છે. ભગવતા ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, સુરક્ષાકર પરાક્રમ આ બધાં કેટલા વણદિવાળા છે તે પ્રમાણે પૂર્વવત્ યાવત્ અલ્પ છે. ભગવાન ! સાતમું અવકાશાંતર કેટલા વણદિવાળા છે ? એ પ્રમાણે ચાવતું અwell છે. * - ભગવાન ! સાતમો તનુવાત કેટલા વર્ષ આદિથી છે ? પ્રાણાતિપાત મુજબ છે, વિશેષ આ - આઠ પશવાળો કહ્યો છે. જેમ સાતમો dyવાત છે, તેમ સાતમો નિવાતઘનોદધિ, પૃdી કહેa. છઠ્ઠો અવકાશાંતર વણદિ રહિત છે. તેનુવાત યાવત છઠ્ઠી પૃથવી એ આઠ સ્પર્શવાળા છે. એ પ્રમાણે સાતમી પૃવીની વકતવ્યd માફક ચાવતુ પહેલી પૃની કહેવા. * - જંબૂદ્વીપથી લઈને સ્વયંભૂરમણાસમુદ્ર, સૌધર્મકભ ચાવતું પત્તપમારા પૃથ્વી, નૈરચિકવાસ ચાવતુ વૈમાનિકવાસ આ બધાં જ આઠ સ્પરવાળા છે. ભગવાન ! નૈરાયિકો કેટલા વર્ષ ચાવતું પરવાળ છે? ગૌતમ! વૈક્રિય અને તૈજસની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ સ્ટ, બે ગંધ, આઠ વાળા છે, કામણને આશ્ચીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર પવિાળા છે. જીવની અપેક્ષાએ વર્ણ યાવત સ્પર્શથી રહિત છે. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણતું. - - - પૃવીકાચિકની પૃચ્છા. ઔદાકિ અને સૈજસની અપેક્ષાઓ પાંચ વર્ષ ચાવત આઠ પશવાળા છે, કામણને આશ્રીને, નૈરયિકવત, જીવને આશ્રીને પૂર્વવતુ, એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય જાણવા. વિશેષ આ * વાયુકાયિક જીવોને ઔદારિક, વૈક્રિય, વૈજસને આwીને પાંચ વર્ષ ચાવતું આઠ સ્પર્શ કહેવા, બાકીના જીવો નૈરયિકવ4 જાણવા. પંચેન્દ્રિય તિચિયોનિકો વાયુકાયિકવત જાણવા. મનુષ્ય વિષયક પૃછા. ઔદાકિ, વૈક્રિય, આહારક, તૈજસને આશ્રીને પાંચ વર્ષ ચાવત આઠ સ્પર્શે છે. કામણ અને જીવને આશ્રીને નૈરયિકવતુ કહેવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકવત કહેવા. ધમસ્તિકાય યાવતું પુદગલ, આ બધાં વણદિરહિત છે. વિશેષ એ કે યુગલો પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે. જ્ઞાનાવરણીય યાવતું અંતરાય, એ બધાં ચાર પવિાળ છે. ભગવત્ ! કૃewા કેટલા વાદિથી છે ? દ્રવ્યવેસ્થાને આપીને પાંચ વર્ણ યાવતુ આઠ સ્પર્શે છે. ભાવલેશ્યાને આશ્રીને અવણિિદ છે. એ પ્રમાણે શુકલતેશ્યા પર્યના જણવું. સખ્યાદિ ત્રણ, ચક્ષુદર્શનાદિચાર, અભિનિભોધિક જ્ઞાન યાવત્ [11/13] 194 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વિર્ભાગજ્ઞાન, હાસંજ્ઞા યાવત પરિગ્રહ સંજ્ઞા અવિણદિ છે. ઔદારિક શરીર ચાવત તૈજસ શરીર, એ બધાં આઠ સ્પર્શ વાળા છે, કામણશરીર ચાર સ્પર્શવાળ છે. મનોયોગ, વચનયોગ ચાર સ્પર્શવાળા છે, કાયયોગ આઠ સ્પરવાળો છે. સકારોપયોગ, અનાડાપયોગ વણliદરહિત છે.. * * ભગવાન ! સર્વે દ્રવ્યો કેટલા વણદિવાા છે? ગૌતમ ! કેટલા સભ્યો પાંચ વર્ષ ચાવતું આઠ સ્પર્શવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો પાંચવણ યાવ4 ચાર પશવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો એક ગંધ એક વર્ણ, એક રસ, બે સાવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો વર્ણ ચાવત સ્પર્શ આદિ રહિત છે. એ પ્રમાણે સર્વે પ્રદેશો, સર્વ પચયિો, અતીતકાળ અવર્ણ યાવત સ્પર્શ છે. એ પ્રમાણે અનાગતકાળ, સર્વકાળ પણ જાણવો. * વિવેચન-૫૪૨,૫૪૩ : પ્રાણાતિપાતજનિત કે તદજનક ચારિ મોહનીય કમોંપવાસ્થી પ્રાણાતિપાત જ લેવું. એ પ્રમાણે આગળ પણ જાણવું. તેના પુદ્ગલરૂપત્વથી વર્ણાદિ થાય છે, તેથી, કહ્યું છે કે - પાંચ વર્ણ ઈત્યાદિ. કહ્યું છે કે - પાંચ સ, પાંચ વર્ષથી પરિણત, બે ગંધ, ચાર સ્પર્શવાળા અનંતપ્રદેશ દ્રવ્યો, સિદ્ધો કરતાં અનંગુણહીન છે. ચાર સ્પર્શ તે - સ્નિગ્ધ, રૃક્ષ, શીત, ઉષ્ણ, સ્પર્શી સૂક્ષ્મ પરિણામ પરિણત પુદ્ગલોના હોય છે, સૂમ પરિણામત તે કર્મ. ક્રોધ-ક્રોધ પરિણામ જનક કર્મ, તેમાં ક્રોધ એ સામાન્ય નામ છે. કોપ આદિ તેના વિશેષ નામ છે. તેમાં પ - ક્રોધોદય સ્વભાવથી ચલન માગ. રણ * ક્રોધનો જ અનુબંધ, કોણ * આત્માને કે બીજાને દૂષણરૂપ. આ ક્રોધના કાર્ય છે. શ્રેપ - પીતિ મગ, અક્ષHI - બીજાએ કરેલ અપરાધને ન સહેવો છે. એજનન - ધીમે ધીમે ક્રોધાગ્નિ વડે જ્વલન, વનઇ - મોટા શબ્દોથી અન્યોન્ય અસમંજસ ભાષણ, આ ક્રોધ કાર્ય છે. વાડિવી - રૌદ્રાકારકરણ, આ પણ ક્રોધ કાર્ય જ છે. પાન - દંડાદિથી યુદ્ધ, વિવા૨ * વિપતિપત્તિથી ઉદ્ભવેલ વચનો. આ બધાં તેના કાર્યો છે. અથવા આ શબ્દો એકાર્યક છે. ભાગ * માન પરિણામ જનક કર્મ, તેમાં માન એ સામાન્ય નામ છે, મદ આદિ વિશેષ નામ છે. તેમાં 5 - હર્ષમાત્ર, ઈ - દૈતતા, સંપ - નમતા, કાર્ય - શૌડીયે, અTrોન * પોતા કે બીજા પ્રત્યે ગુણની ઉત્કૃષ્ટતા કહેવી. પરંપરિવાર્ - બીજા વિશે હલકું બોલવું અથવા ગુણોથી પરિપાતન. કોષ - પોતાના કે પારકાના થોડી ક્રિયા વડે ઉત્કૃષ્ટતા કરવી તે અથવા ઉકાશન-અભિમાનથી સ્વકીય સમૃદ્ધિ આદિનું પ્રકાશન. નવદHIR - અપકર્ષણ કે અવકર્ષણ-અભિમાનથી પોતાની કે બીજાની ક્રિયાના આરંભ વડે કંઈ પણ વ્યાવર્તન કે અભિમાનથી ન પ્રકાશવું તે. 3UT - નમનરહિત, નમનના અભિમાનથી ઉatd. અથવા નયહિત કેનયાભાવ. 3UTE - મદ અનુપવેશથી ઉન્નમન. સુત્રા - મદથી દુષ્ટ નમન કરવું. આ ખંભાદિ માનના કાર્યો છે અથવા