________________ ૧/-/પ/પ૪૨,૫૪૩ 15 માનસૂચક શબ્દો છે. માથા - સામાન્ય નામ છે, ઉપધિ આદિ તેના ભેદો છે. તેમાં 38 - કોઈને ઠગવા માટે તેની પાસે જઈને દુભવ કરવો. નિયડિ - નિત્ય કરણ કે નિકૃતિ. આદર કરીને બીજાને ઠગવા, પૂર્વકૃત માયાને ઢાંકવા બીજી માયા કરવી. વૈત - જે ભાવથી વલય માફક-વકવચન ચેટામાં પ્રવર્તે તે ભાવવલય. આન - બીજાને વ્યામોહ માટે જે વચન જાળ છે. ગુણ * બીજને ઠગવા નિમ્નતાથી કે નિષ્ણસ્થાનનો આશ્રય કવો. છે. ધર્મ - હિંસાદિપ પાપ, તે નિમિતે જે ઠગવાનો અભિપ્રાય. વવ . જે રીતે રૂપ કસિત થાય, તે રીતે વિમોહ પમાડે, ભાંડાદિ કર્મ માયા વિશેષ. નિમાં - બીજાને ઠગવાના અભિપ્રાયથી ક્રિયામાં મંદતાનું આલંબન કરે. વિશ્વન - માયા વિશેષથી જન્માંતરે કે અહીં કિબિષ થાય, માયરાય - માયાચારથી કોઈનો આદર કરવો - સામે જવું, બીજાને ઠગવા માટે વિવિધ ક્રિયા આચરણ, પૂન * સ્વરૂપને ગોપવવું, ઈવન - બીજાને ઠગવા તર્કવાયા - સરળતાથી પ્રવૃતના વચનનું ખંડન. માનો - અવિશ્વાસ. યુક્ત સંબંધ, ઉત્કૃષ્ટ દ્રવ્ય સાથે નિકૃષ્ટ દ્રવ્યનો સંયોગ કરવો. આ બધી માયા છે. અથવા માયાદિ શબ્દો એકાઈક છે. - લોભ - સામાન્ય ભેદ, ઈચ્છાદિ તેનો વિશેષ ભેદ. તેમાં છ - અભિલાષા માગ, પુછ - સંરક્ષણાનુબંધ, ક્ષક્ષ - અપાધ્વાર્થની આશંસા, દિ * ગૃદ્ધિ, પાતામાં આસક્તિ, તપ - પ્રાપ્ત પદાર્થનો વ્યય ન થાય તે ઈચ્છા fમન - વિષયોનું ધ્યાન, ifમા - ભિધા સદેશ ભાવાંતર, તેમાં અર્દઢ અભિનિવેશ, ચિત ચંચળતા, માલામાલ - આશંસા, મારા પુત્ર કે શિષ્યને આવું, આવું થાઓ, ઈત્યાદિ રૂપ આશા, પત્થUTય - પ્રાર્થના, બીજા પાસે અર્થની યાંછા, તાનપ્પાય - પ્રાર્થના માટે જ વારંવાર બોલવું ITH - શબ્દરૂપ પ્રાપ્તિ સંભાવના, ITન - ગંધાદિ પ્રાપ્તિ સંભાવના, નીવિતાન - જીવિતવ્ય પ્રાપ્તિ સંભાવના, નર UIIT - કોઈ અવસ્થામાં મરણ પ્રાપ્તિની ઈચ્છા કરવી, નેવિતા * વિધમાન સમૃદ્ધ વસ્તુ પરત્વે હર્ષ કે મમવ ભાવ, જૈન * પ્રેમ, પુત્રાદિ વિષય સ્નેહ, વોન - અપ્રીતિ, વન€ - પ્રેમ, હાસ્યાદિ વશ ઉત્પન્ન વાયુદ્ધ. યાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - અભ્યાખ્યાન, વૈશુન્ય, અરતિરતિ, પપરિવાદ, માયામૃષા. હવે ઉક્ત અઢાર પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનોથી વિપરીત-તેના સ્વરૂપને જણાવવા કહે છે - અચર - વધ આદિ વિરમણો જીવઉપયોગ સ્વપ અને મૂર્ત-અમૂર્તત્વથી જીવ ઉપયોગ છે, તેના-વધાદિ વિરમણોનું અમૂર્તત્વ છે, તેથી અવણદિપણું છે. જીવના રૂપ વિશેષને આશ્રીને કહે છે - જેનું પ્રયોજન ઉત્પત્તિ જ છે, તે ઔત્પાતિકી. (શંકા) ક્ષયોપશમ એ તેનો હેતુ નથી? સત્ય છે, તે અંતરંગપણાથી સર્વ બુદ્ધિ સાધારણ છે, માટે વિવક્ષા કરી નથી, તે અન્ય શાસ્ત્રાદિકમભ્યાસાદિની અપેક્ષા રાખતી નથી, માટે ઔત્પાતિકી, વેપાઘ - વિનય અર્થાતુ ગુરુ શુશ્રષા, તે જેનું કારણ છે, તેનાથી પ્રધાન તે વૈકયિકી. મય - આચાર્ય હિત તે કર્મ, આચાર્યસહિત 196 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તે લાપ અથવા કર્મ અને શિલા એ નિત્ય વ્યવહાર છે. તે કર્મથી જન્મેલ તે કમજા. forfમય-ર - ચોતરફથી નમવું તે, રિઝTE - સુદીર્ધકાલ પૂવપિરાથી અવલોકનાદિજન્ય આત્મધર્મ, તે જેનું કારણ છે તે પરિણામિડી બુદ્ધિ. જીવધર્મવથી, અમૂર્ત હોવાથી અવણદિ છે. જીવધર્મ અધિકારથી અવગ્રહાદિ ણ અને કમદિસૂત્ર. અમૂર્ત અધિકારથી અવકાશાંતર સૂણ. અમૂર્તત્વના વિપરીતપણાથી તનુવાત આદિ સૂર કહ્યા છે. જેમકે . Bત્ત માં પહેલી, બીજી પૃથ્વીના જે અંતરાલમાં આકાશખંડ, તે પ્રથમ, તેની અપેક્ષાએ સાતમું, સપ્તમીની નીચે, તેની ઉપર સાતમો તનુવાત, તેની ઉપર સાતમો ઘનવાત, તેની ઉપર સાતમો ઘનોદધિ, તેની ઉપર સાતમી પૃથ્વી, તનુવાતાદિના પૌદ્ગલિક મૂdવથી પંચવણિિદવ છે, બાદર પરિણામથી આઠ સ્પર્શત્વ છે. આઠ સ્પર્શ આ છે - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ, મૃદુ, કઠિન, લઘુ, ગુરુ ભેદથી. જંબુદ્વીપમાં - અહીં યાવત્ કરણથી લવણસમુદ્રાદિ પદો કહેવા. ચાવતું વૈમાનિકવાસા. અહીં ચાવત્ કરણથી અસુકુમારાવાસાદિ ગ્રહણ કરવા, તે ભવન, નગર, વિમાન, તિછલોકમાં તે નગરીઓ. વૈક્રિય, તૈજસ શરીરમાં જ બાદર પરિણામ પુદ્ગલરૂપ છે, તેથી બાદરસ્વતી તેમાં નારકોનું અટ સ્પર્શવ છે. કાશ્મણને આશ્રીને સૂક્ષ્મ પરિણામ પુદ્ગલરૂપથી ચાર સ્પર્શ છે તે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, સૂક્ષ છે. ધાWિવા અહીં યાવત્ કરણથી આમ જાણવું - અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આવલિકા, મુહૂર્ત ઈત્યાદિ. - * દ્રવ્ય વેશ્યાવર્ણ, ભાવલેશ્યા-આંતર પરિણામ. અહીં કૃષણલેશ્યાદિથી પરિગ્રહ સંજ્ઞા સુધી વણદિરહિત, જીવપરિણામવથી છે દારિકાદિ ચાર શરીરો પંચવણદિ અને આઠ સ્પર્શી બાદર પરિણામ પુદ્ગલ રૂ૫ત્વથી છે. સર્વત્ર ચાર સ્પર્શવમાં સૂક્ષ્મ પરિણામ કારણથી છે, અને અષ્ટ સ્પર્શત્વ બાદર પરિણામ કારણથી કહેવા. મળળ * ધમસ્તિકાયાદિ, કેટલાંક સર્વદ્રવ્યો પંચવર્ણ ઇત્યાદિ બાદર પુદ્ગલ દ્રવ્યોને આશ્રીને કહ્યા. સર્વ દ્રવ્યો મધ્યે કેટલાંક પંચવણિિદ છે. ‘ચાર સ્પર્શ’ એ અહીં પુદ્ગલ દ્રવ્યોને જ સૂમને આશ્રીને છે. એક ગંધ ઈત્યાદિ પરમાણુ આદિ દ્રવ્યોને આશ્રીને છે. પરમાણુ દ્રવ્યોને આશ્રીને કહે છે - તેનું અંત્ય કારણ સૂમ અને નિત્ય પરમાણુ હોય છે, એકરસ-વર્ણ-ગંધ-બે સ્પર્શ અને કાર્યલિંગ, બે સ્પર્શ સુમસંબંધી છે, ચાર સ્પર્શીમાંના કોઈપણ અવિરુદ્ધ હોય છે. તેથી કહે છે - સ્નિગ્ધ, ઉણ લક્ષણ કે સ્નિગ્ધ શીત લક્ષણ કે સૂક્ષશીતલક્ષણ કે સૂક્ષ ઉણ લક્ષણ, મવUT૦ આદિ, ધમસ્તિકાયાદિ દ્રવ્યોને આશ્રીને કહે છે - દ્રવ્યાશ્રિતપણાથી પ્રદેશ પયયિોના દ્રવ્ય મૂળાંતરથી તે સૂગ છે. તેમાં પ્રદેશ એટલે દ્રવ્યના નિર્વિભાગ શો, પર્યવો એટલે ધર્મો. તે આ પ્રમાણે કહેવા - ભગવન! સર્વ પ્રદેશો વર્ણવી છે ? ગૌતમ! કેટલાંક સર્વ પ્રદેશો પંચવણ ચાવતું આઠ સ્પર્શવાળા છે. અહીં મૂર્ત દ્રવ્યોના પ્રદેશો અને