________________
૧૧/-/૧૨/પ૨૫ થી ૫૨૮
૧૬૭
ચૈત્ય હતું - વર્ણન. તે અલબિકા નગરીમાં ઋષિભદ્ધપુત્ર પ્રમુખ ઘણાં શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ આદ્ય યાવત્ અભૂિત હતા. જીવાજીવના જ્ઞાતા હતા, યાવતું વિચારતા હતા.
ત્યારે તે શ્રાવકો અન્ય કોઈ દિવસે એક સાથે એકત્રિત થઈ બેઠેલા, તે શ્રાવકોમાં પરસ્પર આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો. હે આય! દેવલોકમાં દેવોની સ્થિતિ કેટલાં કાળની કહી છે?
ત્યારે તે ઋષિભદ્ધ શ્રમણોપાસક દેવસ્થિતિનો જ્ઞાતા હતો, તેણે તે શ્રાવકોને આમ કહ્યું - હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક, દ્વિસમયાધિક યાવત દશ સમયાધિક, સંખ્યાત સમયાધિક, અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ સ્થિતિ કહી, તેના પછી દેવ, દેવલોક નથી.
ત્યારે તે શ્રાવકો ઋષિભદ્ધપુત્ર શ્રાવકના આ પ્રમાણે આખ્યાનથી સાવત્ આ અરૂપાથી, આ અર્થની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. આ આની અદ્ધા કરતા, પ્રીતિ કરતા, અરુચિ કરતા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
[પર૬] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવત્ પધાર્યા યાવતું uષદા પાસે છે. ત્યારે તે શ્રાવકો આ વૃત્તાંત જાણીને હર્ષિત તુષ્ટિત આદિ, જેમ ‘તુંગિકા’ ઉદેશમાં છે. તેમ જાણવું યાવતુ પર્યાપાસે છે. • - ત્યારે શ્રમણ ભગવત મહાવીરે તે શ્રાવકોને અને તે મોટી પદાને ધમકથા કહી ચાવતું આજ્ઞાના આરાધક થયા.
ત્યારે તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત-ષ્ટિત થઈ ઉત્થાનથી ઉડ્યા, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું (પૂયું-).
ભગવના એ પ્રમાણે ઋષિભદ્રપુત્ર શ્રાવકે અમને એમ કહ્યું યાવત્ પરયું કે - હે આયોં દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,ooo વર્ષ છે, તેના પછી સમયાધિક ચાવતુ પછી દેવ, દેવલોક નથી, હે ભગવન્! આમ કઈ રીતે હોય? આર્યોને આમંઝીને શ્રમણ ભગવન મહાવીરે તે શ્રાવકોને આમ કહ્યું - હે આયોં જે ઋષિભદ્રપુત્ર શ્રાવકે તમને આ પ્રમાણે કહ્યું છે ચાવતું પ્રરૂપેલ છે - હે આ દેવલોકમાં દેવોની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ કહી છે, તેના પછી સમયાધિક યાવત તેના પછી દેવો, દેવલોક નથી, આ અર્થ સત્ય છે. હું પણ હે આર્યો! આમ જ કહું છું ચાવતુ પા૫ છું - હે આયોr દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ આદિ પૂર્વવત, તેના પછી દેવ, દેવલોક નથી, સત્ય છે.
ત્યારપછી તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ અર્તિ સાંભળીને,
૧૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ અવધારીને ભગવર્નને વંદન-નમન કરીને જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક હતો ત્યાં ગયા, જઈને ઋષિભદ્ધપુત્ર શ્રાવકને વંદન-નમસ્કાર કરીને આ અર્થને સારી રીતે વિનયથી વારંવાર ખમાવે છે.
ત્યારપછી શ્રાવકોએ (ભગવંતને) પ્રશ્નો પૂછ્યા, તેના અથ ગ્રહણ કયાં, કરીને ભગવત મહાવીરને વંદન-નમસ્કાર કયી, પછી જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
પિર ભગવન એ રીતે આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવનું મહાવીરને વાંદી-નમીને આમ પૂછયું - હે ભગવાન ! ઋષિભદ્ર પાવક આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારિક પ્રવજ્યા તેવા સમર્થ છે ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ ઋષિભદ્રપુત્ર શ્રાવક ઘણાં શીલ-તૃત-ગુણ-dd-વેરમણપ્રત્યાખ્યાન-પૌષધોપવાસ-યથાપરિગૃહિત તપોકમથી આત્માને ભાવિત કરતાં, ઘણાં વર્ષોનો શ્રાવકાયય પાળશે. પાછળીને માસિકી સંલેખના વડે આત્માને ઝોષીત કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભકતોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પામીન, કાળ માસે કાળ કરી, સૌધમકામાં અરુણાભવિમાને દેવપણે ઉપજશે, ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે.
ભગવાન ! તે ઋષિભદ્ધપુત્ર દેવ તે દેવલોકથી અાયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં યાવતું જ્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! તે મહાવિદેહ હોમમાં સિદ્ધ થશે યાવતું અંત કરશે.
ભગવન / તે એમ જ છે, એમ જ છે, એમ કહીને ગૌતમ સ્વામી રાવતું આત્માને ભાવિત કરતાં વિચરે છે.
પિર૮] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે આલભીર નગરીના શંખવન ચૈત્યથી નીકળે છે, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરે છે.
તે કાળે, તે સમયે અલભિકા નામક નગરી - વર્ણન. ત્યાં શંખવનચૈત્ય હતું - વર્ણન. તે શખવનચૈત્યથી દૂર નહીં - નીકટ નહીં, (તેવા સ્થાને) પગલા નામે પતિાજક રહેતો હતો. તે ઋવેદ, યજુર્વેદ, સાવ4 નયોમાં સુપરિનિષ્ઠિત હતો. નિરંતર છઠ્ઠ છના તપોકર્મ વડે, ઉd હાથ રાખી યાવતુ આતાપના લેતા વિચરે છે.
ત્યારે તે યુગલને છä-છäની તપથી પાવતુ આતાપની લેતા, પ્રકૃતિભાદ્ધકતાથી શિવરાજર્ષિની જેમ ચાવત વિભંગ નામે આજ્ઞાન સમુત્પન્ન થયું, તે તે સમુત્પન્ન વિર્ભાગજ્ઞાનથી બહાલોક કલામાં રહેલ દેવોની સ્થિતિને જાણે છે