________________ 12-//551 ર૦૫ * વિવેચન-૫૫૧ - નYIYU - તરકવાસ પૃવીકાયિકપણે. સરું - અનેકવાર, દુર્વ - અથવા, ઉમwતgત્તો - અનંતવાર, અસંખ્યાત પૃવીકાયિકાવાસોમાં, આટલા જ સિદ્ધ થાય, જો લાખનું ગ્રહણ કરાય, તેથી તેમાં અતિબદુત્વને બતાવવા કહ્યું છે. વિશેષ આ કે - તેઈન્દ્રિયાદિ સૂત્રોમાં, બેઈન્દ્રિયસૂચી તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય ઈત્યાદિ વડે જ વિશેષ છે. નો વેવ વત્તા - ઈશાનાંત સુધી જ દેવ સ્થાનોમાં દેવી ઉપજે છે, સનકુમારમાં ઉત્પન્ન થતી નથી, તેથી દેવીનો નિષેધ કર્યો છે. નો વેવ દેવા ના અનુત્તર વિમાનોમાં દેવો અનંતવાર ઉત્પન્ન થતાં નથી, દેવી સર્વથા ઉત્પન્ન થતી નથી, માટે આમ કહ્યું છે અવિના - સામાન્યથી શત્રુભાવથી, વેરવતા - વૈરિક, શત્રુભાવ અનુબંધ યુક્તતાથી, ઘાયTRાણ - માકપણે, વત્તા - લધકપણે, તાડનારપણે. પfromયાણ - પ્રત્યનીકપમે, કાર્યોપઘાતકપણે, વામિત્તરાણ - મુના સહાયક રૂપે, વાસTTU - ગૃહદાસીના પુત્રપણે, સત્તા - પેપ્યપણે, ભયપાત્તાપ - મૃતકપણે, દુષ્કાળાદિમાં પોષિતપણે, બાWITL - ખેતી આદિ લાભના ભાગગ્રાહકવથી, કોકાપુરાણ * બીજા વડે ઉપાર્જિત અર્થના ભોગીકારી નપણે, સત્તા - શિક્ષણીયપણે, થયTIL - હેયપણે. 206 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 અંત કરે. * વિવેચન-પપર : forીરે• જેના બે શરીરો છે, તેમાં. જે માગશરીરને તજીને મનુષ્યશરીર પામીને સિદ્ધ થાય. ના - સર્પ કે હાચીમાં. તO - નાગ જન્મમાં, જે ક્ષેત્રમાં જન્મે. દવા આદિ - અહીં અચિત, અંદનાદિ વડે, સ્તુતિ વડે વંદિત, પુષ્પાદિ વડે પૂજિત, વઆદિથી સકારિત, પ્રતિપત્તિ વિશેષથી સન્માનિત, - પ્રધાન, - સ્વપ્નાદિ પ્રકારે, તેના ઉપદેશના અવિતપણાથી સત્ય. વ્યોવા - સત્યાવપાત, ફળ સહિત. * x * સન્નવ પાકિદેર - સન્નિહિત એટલે નીકટ, પ્રાતિહાર્ય એટલે પૂર્વ સંગતિકાદિ દેવતાકૃત પ્રતિહાકર્મ જેનું છે તે. મfiY - પૃથ્વીકાયના વિકારોમાં, ના કોથતિ * લાઈય એટલે છાણ આદિ વડે ભૂમિકાનું સંમૃષ્ટિકરણ, સોડ્ય - ચુના વડે ભીંતોને શેત કરવી. આ બંને વડે પૂજાયેલ છે, જે તે તથા, આ વિશેષણ વૃક્ષની પીઠ અપેક્ષાએ જાણવા. વિશિષ્ટ વૃક્ષો જ બદ્ધપીઠ હોય છે. * સૂગ-પપ૩ : ભગવન ! જે વાનર વૃષભ, કુફુટવૃષભ, મંડુક્કવૃષભ, આ બધાં નિ:શીલ, નિર્વત, નિપુણ, નિમયદિ, નિuત્યાખ્યાન પૌષધઉપવાસી કાળમાસે કાળ કરીને આ રનપભા પૃdીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિક નરકમાં નૈરવિકપણે ઉત્પન્ન થાય ? શ્રમણ ભગવંત મહાવીર કહે છે - “ઉત્પન્ન થતો એવો ઉત્પન્ન થયો” એવું કહી શકાય. ભગવાન ! સીંë, વાઘ ચાવ4 પરાસર જેમ ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કહl છે. આ બધાં નિઃશીલ આદિ પૂર્વવત ચાવત્ કહેતું. ભગવન્! ઢક, કંક, બિલક, મેંઢક, મોર બધાં નિ:શીલ ઈત્યાદિ બધું પૂર્વવત્ ચાવતું કહેવું. ભગવાન ! તે એમ જ છે . x * * વિવેચન-૫૫૩ : જોનારાન - વાંદરા મધ્યે મહાન, તે જ વિદભ - ચતુરબુદ્ધિ વાનર, વૃષભ શબ્દ મહાતુ અર્થમાં છે, વર્કવૃત્તજ - મહા કુકડો આદિ. નિર્ણન - સમાધાનરહિત, નિવવ - અણુવતરહિત, નિપુન - ગુણવ્રત કે ક્ષમાદિથી હિત. “નૈરયિકપણે ઉપજે" એ પ્રશ્ન. તેના અસંભવ-આશંક માનસના પરિહાર માટે સુબમાં સમf e ત્યાદિ કહ્યું. સંજય - તે આ, જે સમયમાં વાનર આદિ ન હતા, તે સમયમાં નાકોરૂપે ન હતા, તો તે નારકપણે કેમ ઉત્પન્ન થયા ? અહીં કહે છે - શ્રમણ ભગવંત મહાવીર, જમાલી આદિ નહીં, તેનો ઉત્તર આપે છે ‘ઉત્પન્ન થતો તે ઉત્પન્ન' એમ કહેવું જોઈએ. કેમકે કિયાકાળ અને નિષ્ઠાકાળ અભેદ છે. તેથી તે વાનર આદિ નારકપણે ઉત્પન્ન થવા ઈચ્છતા નારકો જ છે, એમ કહેવાય. - X - છે શતક-૧૨, ઉદ્દેશ-૮-“નામ” છે - X - X - X - X - X - X - o ઉદ્દેશા-માં જીવોની ઉત્પત્તિ વિચારી, આઠમામાં પણ તે બીજા ભંગથી વિચારાય છે, એ સંબંધે આવેલ આ ઉદ્દેશો છે. * સૂગ-૫૫૨ : - તે કાળે, તે સમયે યાવત આ પ્રમાણે કહ્યું - ભગવાન ! મહદ્ધિક યાવતું મહાસભ્ય દેવ ઔવીને અનંતર દ્વિશરીરી નાગોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ! થાય. * * શું તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, સત્ય, સત્યાવાત, સંનિહિત પ્રાતિહારિક પણ થાય ? હા, થાય. - - ભગવાન ! તે ત્યાંથી ઉદ્ધત પામીને અનંતરભવે સિદ્ધ, બુદ્ધ ચાવ4 અંતકર થાય ? હા, ચાવત્ થાય. ભગવના મહાદ્ધિક દેવ, એ રીતે ચાવત દ્વિશરીરી મણીમાં ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ “નામ'માં કહ્યું તેમ જાણવું. ભગવદ્ ! મહર્વિક દેવ યાવત્ દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય ? હા, થાય. એ પ્રમાણે જ કહેવું. વિશેષ એ કે વિવિધતા લાવતું સંનિહિત પ્રાતિહારીક હોય છે. લાઉંલ્લોચિત પૂજિત થાય છે ? હા, થાય છે. બાકી પૂવવવ યાવત્