SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧/૪૫ થી ૪૯૮ ૧૧૩ (૧૪,૧૫) ભગવન ! તે જીવોના શરીરો કેટલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળ હોય, જીવ સ્વય વર્ણ, ગંધ, સ, સ્પર્શ રહિત છે. (૧૬) ભગવન તે જીવો ઉચ્છવાસ નિઃશ્વાસ યુકત છે કે ઉચ્છવાસનિઃશાસ રહિત છે ? ગૌતમાં ૧-ઉચ્છવાસક, ર-નિઃશાસક, ૩-ઉચ્છવાસનિઃશ્વાસરોહિત, ૪-ઉચ્છવાસકો, ૬-નિઃશ્વાસકો, ૬-ઉચ્છવાસકો નિઃશ્વાસકો, - અથવા - ઉચ્છવાસક અને નિઃશ્વાસક-ચાર ભંગ, અથવા ઉચ્છવાસ - અથવા - ઉચ્છવાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-ચાર ભંગ, અથવા - નિઃશાસક અને અનુચ્છનાસકનિઃશાસક ચાર ભંગ, અથવા ઉચ્છવાસક અને નિઃશ્વાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-આઠ ભંગ. (૧૭) તે જીવો ભગવન ! હાક છે કે અનાહારક? ગૌતમ આસાહારક નથી. આહાક કે અણાહારક એ પ્રમાણે આઠ અંગો છે. (૧૮) ભગવન ! તે જીવો વિરત છે, અવિસ્ત છે, વિરતાવિરત છે ? ગૌતમ વિરત કે વિરતાવિરત નથી, અવિરત કે અવિરતો છે. (૧૯) ભગવન! તે જીવો સક્રિય છે કે -ક્રિય ? ગૌતમ તેઓ અક્રિય નથી, સ-ક્રિય કે સક્યિો છે. (૨૦) ભગવન ! તે જીવો સતવિધબંધક છે કે અષ્ટવિહાબંધક ગૌતમ સપ્તવિદાબંધક કે અષ્ટવિધલંકાદિ આઠ ભંગ (૨૧) ભગવાન ! તે જીવો આહારસંજ્ઞોયુક્ત છે કે ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! અહારસંજ્ઞોપયુતાદિ ૮૦ ભંગ. () ભગવન ! તે જીવો ક્રોધકષાયી છે, માનકષાયી છે, માયાકષાયી છે કે લોભકષાયી ? ગૌતમ. (ક્રોધકષાયી દિ) ૮૦ ભંગ. (૩) ભગવાન ! તે જીવો મી-પુરુષ કે નપુંસકવેદક છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષવેદક નથી. નપુંસકવેદક કે નપુંસકવેદકો છે. (૨૪) ભગવાન ! તે જીવો રુરીવેદ-પુરુષવેદ કે - નપુંસક વેદ બંધક છે ? ગૌતમ ! સ્ત્રી-પુરુષ-નપુંસક છેદ તબંધકના ૨૬ ભંગ (૨૫) ભગવાન ! તે જીવો સંજ્ઞી કે સંજ્ઞી ? ગૌતમાં તે સંsી નથી, સંજ્ઞી કે અસંજ્ઞીઓ છે. (૨૬) ભગવન તે જીવો સ-ઈન્દ્રિય છે કે અનિનિદ્રય ગૌતમ ! અનિન્દ્રિય નથી, સ-ઈન્દ્રિય કે સ-ઈન્દ્રિયો છે. () ભગવન તે ઉત્પલ જીત, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. (૨૮) ભગવન! તે ઉત્પલ જીવ, પૃપીજીવમાં જઈ ફરી ઉત્પલજીવ કેટલા કાળે થાય ? કેટલા કાળે ગતિગતિ કરે ? ગૌતમ! ભવાદેશે જઘન્યથી બે ૧૧૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભવગ્રહણ કરે, ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવગ્રહણ કરે કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્વ-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિઆગતિ કરે. -- ભગવતુ ! તે ઉત્પલ જીવ અપ્રાય જીવ થઈને એ પ્રમાણે પૃટની જીવમાં કહ્યા મુજબ કહેવું, ચાવત વાયુજીવમાં પણ કહેવું. ભગવન ! તે ઉત્પલ જીવ, વનસ્પતિ અવરૂપે થઈ, ફરી ઉત્પલ જીવરૂપે કેટલો કાળ રહે, કેટલા કાળે ગતિ-ગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ-ઉત્કૃષ્ટ અનંત ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-તાકાળ. આટલો કાળ રહે, આટલા કાળે ગતિઆગતિ કરે છે.. ભગવન ! તે ઉ૫લ જીવ, બેઈન્દ્રિય જીવમાં જઈ ફરી ઉત્પલ જીવ રૂપે કેટલો કાળ રહે ? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટ સંધ્યાત-ભવગ્રહણ, કાલ આદેશાથી જઘન્ય બે અંતમહd, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. એ પ્રમાણે વેઈન્દ્રિય જીવ, ચતુરિન્દ્રિય જીવમાં જાણતું. ભગવાન ! ઉત્પલજીવ પંચેન્દ્રિય તિય યોનિકમાં જઈને ફરી ઉત્પલજીવમાં ? પૃચ્છા. ગૌતમાં ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૂવકોડ પૃથકત્વ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણતું યાવતું આટલો કાળ ગતિ આગતિ કરે. (૨૯) ભગવન્! તે જીવો શેનો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, એ પ્રમાણે જેમ આહારોદ્દેશકમાં વનસ્પતિકાચિકનો આહાર કહ્યો તેમજ યાવત સત્મના આહાર કરે છે. વિશેષ-નિયમાં છ દિશાથી આહાર કરે. બાકી પૂર્વવત (૩૦) ભગવન! તે જીવોની કેટલી કાલ સ્થિતિ છે ? ગૌતમ ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ (૩૧) ભગવાન ! તે જીવ ઉત્કર્તાને તુરંત ક્યાં જાય છે, કયાં ઉત્પન્ન થાય છે ? તેઓ શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચયોનિકમાં આદિ ? એ પ્રમાણે જેમ “સુકાંતિ”માં ઉદ્ધતનામાં વનસ્પતિકાચિક માફક કહેવું. • • • ભગવન્! હવે (છે કે ) સર્વે પ્રાણો-ભૂતો-જીવોસવો શું ઉતાની મૂળકંદ-નાળ-પત્ર-કેસર-કર્ણિકા-સિબુકના રૂપમાં પૂર્વે ઉત્પન્ન થયા છે ? ગૌતમ! અનેકવાર કે અનંતવાર થયા છે. ભગવા તે એમજ છે, એમજ છે. • વિવેચન-૪૫ થી ૪૯૮ - તેમાં પહેલાં ઉદ્દેશકમાં દ્વાર સંગ્રહગાથા વાયનાંતરમાં દેખાય છે, તે અહીં નોંધી છે. આ ગાથાના અર્થો ઉદ્દેશકાર્ય વડે જાણવા. ઉત્પલ-નીલોપલાદિ એક પાન છે જેમાં તે એકઝક, અથવા એક એવું તે પત્ર તે એકપત્ર, એક પત્રકપણે અહીં કિશલયાવસ્થાની ઉપર કહેવું. જ્યારે એક
SR No.009002
Book TitleAgam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy