________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસ
હવે દિલ્હીનું નિષ્કંટક રાજ્ય અકબરને હસ્તક આવ્યું. અને તે ખાર વધેર્યાં સુધી યુદ્ધો કરી ભારતના મોટા ભાગના સ્વામી બની સુખપૂર્ણાંક રાજ્ય કરવા લાગ્યા. શતાબ્દીએથી અસહ્ય કષ્ટ વેઢતી ભારતની જનતાને આ સમયે કાંઇક શાંતિ સાંપડી.
ભારતની મધ્યકાલીન રાજનૈતિક પરિસ્થિતિ પર સ`ક્ષિપ્ત પ્રકાશ પાડવામાં આવ્યા છે. રાજનૈતિક અને સામાજિક વિષયને પરસ્પર ગાઢ સબંધ હાવાને કારણે એ સમયની સામાજિક પરિસ્થિતિ પણ ભારે વિકટ બની ગઇ હતી. પેાતાના પૂર્વજોના ગૌરવની રક્ષા કરવાનું તેા એક બાજુ રહ્યું. પર`તુ પોતાના જીવન-નિર્વાહ કરવાનું પણ આાને માટે કપરૂ' થઈ પડ્યું, સાહિત્ય રચનાનુ` કા` તેા મંદ ગતિએ ચાલુંજ રહ્યુ', પરન્તુ આચાર-વિચારની એ પ્રાચીન પવિત્રતા તેા ન રહી શકી. જ્યાં પાતપેાતાના ધન, કુટુમ્બ કે ધર્મની રક્ષા કરવામાંય જે સમર્થ ન રહ્યા, ત્યાં પારસ્પરિક પ્રેમ, સંગઠન, શિક્ષણાિ આવસ્યકીય વસ્તુઓના ડાસ થાય, એ સહજ છે. બાળવિવાહ, પાઁ (ઘટ) આદિ કેટલીક ઘાતક કુરીતિ પણ આ સમયમાંજ પ્રચલિત થઈ, કે જેના પ્રવાહ હજુય અપ્રતિહત ગતિએ ચાલુજ રહ્યો છે !
આ કપરા કાળમાં વાસ્તવિક ધાર્મિકતાના લાપ થઈ ગયા હતા. કષ્ટાની ચાલુ પરપરામાં અધ્યાત્મ-તત્ત્વ-ચિંતન માટે તે અવકાશજ કયાં હતા ? ધર્મની ક્રિકામ ધીઓએ
..
* શ્રીયુત્ મેહનલાલજી દેસાઇ ખી, એ; એલ. એલ. બી; તેમના “ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં આ પ્રકારે લખે છે. એકંદરે દરેક દર્શનમાં–સંપ્રદાયમાં ભાંગતોડ ભિન્નતા–વિચ્છિન્નતા થએલ છે. મુસલમાની કાળ હતા, લાકમાં અનેક જાતના ખળભળાટ` વધુ વધુ થયા કરતા, રાજસ્થિતિ, વ્યાપાર, રહેણીકહેણી વિગેરે બદલાયાં !”