________________
૧૦૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ सं. १६४९ वर्षे फाल्गुनशुक्लद्वादश्यां गुरौ पुण्ययोगे શ્રીસ્ટામપુરે સંતુનાતા.............ઉદ સાદિ શ્રીમક્રવાર સુપ્રધાનપરમાત–શ્રીમલ્લિત છાઘv-મર श्रीजिनसिंहसूरिसंयुतानां। सदा सुप्रसन्नवदनारविन्द महाराजा. fધાન શ્રી...........વિદ્યારિત પુસ્તકમિ જ્ઞાનવૃદ્ધયર્થ ર શ્રીવિત્રામપુર તિ માંડો થવતમ્ શિષ્ય...
[ અમારા સંગ્રહમાં, મૂષકોએ કાપી નાંખેલ પન્નવણ સુત્રમાંથી }
કહેવાય છે કે કોઈક સમયે સૂરિજી મહારાજે જ્યારે શાહી દરબારમાં પ્રવેશ કર્યો. અને બાદશાહ સ્વાગત કરવા સામે આવ્યા, ત્યારે માર્ગના કેઈ નાળામાં એક બકરી રાખેલ હતી. જ્યારે સમ્રાટે સૂરિજીને આગળ વધારવા વિજ્ઞપ્તિ કરી, ત્યારે સૂરિજીએ પોતાના યોગબળ વડે ભૂગર્ભમાં રહેલ બકરીનું સ્વરૂપ જાણી લીધું, એટલે ત્યાં જ અટકી જઈ કહ્યું કે “નાળામાં જવા છે, એને ઉલંધીને ન આવી શકાય” સમ્રાટે પૂછ્યું કે “કેટલા જીવ છે ? સૂરિજીએ કહ્યું “ત્રણ જીવ છે” સમ્રાટ ચકિત થઈ વિચારવા લાગ્યા કે નાળામાં તો એક જ બકરી રાખી છે. ને સૂરિજી ત્રણ જીવ હોવાની વાત કરે છે, એ કેમ બની શકે ? પણ જ્યારે નાળું ખોલી જોયું તે બરાબર ણ જીવ નીક
ળ્યાં, કેમકે બકરી સગર્ભા હતી અને એણે ભૂગર્ભમાંજ બે બચ્ચાને જન્મ આપે હતો. આ આશ્ચર્યજનક ઘટનાથી સમ્રાટના દિલમાં સૂરિજી પરત્વે અત્યંત શ્રદ્ધાભકિત ઉત્પન્ન થયાં ૪
* સં. ૧૭૧૨ આસપાસની લખાયેલ બીકાનેર જ્ઞાન ભંડારની એક પટ્ટાવલીમાં આ ઘટનાને ઉલ્લેખ આ પ્રમાણે છે :
જ્યિાંઉ અતિશય દેખીનઈ પાતિશાહઈ યુગપ્રધાન પદવી દીધી તે અતિશય કહઈ છઈ. એકદા કિયઈ એકે શાહી નઈ કા એહ ગુરૂ જ્ઞાની