________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
આ ફરમાનેામાંના મુલ્તાનના સૂબાનું ફરમાનાવાઈ જવાથી સ. ૧૯૬૦-૬૧ (તા. ૩૧ ખુરદાદ ઈલાહી સન્ ૪૯)માં એની પુનરાવૃત્તિ કરી ફરીથી એક ફરમાન સમ્રાટે શ્રીજિન સિંહસૂરિજીને આપેલ, જેની નકલ પરિશિષ્ટ(ગ)માં આપેલ, છે.
૯૦
સમ્રાટે અમારિ ક્રમાન પ્રકટ કર્યાં. એથી અન્ય રાજાએ પર ઘણે! સારો પ્રભાવ પડયા. એટલે તેઓએ પણ સમ્રાટનું અનુકરણ કર્યુ અને પોતપાતાના રાજ્યમાં કોઇએ ૧૦ દિવસ, તેા કેાઇએ ૧૫ દિવસ, કેઇએ ૨૦ દિવસ, કેાઇએ ૨૫ દિવસ અને કાઇએ માસ–તેા કેાઇએ બે માસ સુધી તમામ જીવાને
सद्गुरु वाणी सुणी साहि, अकबर परमानंद मनि पाए । हफ्तह रोज अमारि पालणकु, तिणि फुरमाण पठाए ॥ २ ॥ (સમયસુન્દ∞ત જિચન્દ્રસૂરિગીત ) सात दिवस जिणि सब जीवनकी, हिंसा दूर निवारी | देश देशि फुरमाण पठाए, सब जनकु उपगारी ॥ ३ ॥ (ગુણવિનય કૃત જિન ચં. સ્ ગીત )
आठ दिवस आपाढके, अठ्ठाहि निरधारि । सब दुनियामांहि शाश्वती, पलावी अमारि ॥ ८ ॥
(શ્રીસુન્દર કૃત શ્રીજન ચં. સૂ ગીત) गुर्जर मंडल ते बोलाए, संतन मुख सुणी जसु गुणगान । बहुत पडूर सुगुरु पउधारइ, वखत योग लाहोर सुथान ॥ २ ॥ अर्थ विचार पूछि सहु विधविध, रीझे अकबर शाहि सुजान । बहुत बहुत दर्शन मई देखे, को न कहुं या सुगुरु समान ॥ ३ ॥ भाग सेrभाग अधिक या गुरुकौ, सूरति पाक अमृत समवान । पेश करइ अकबर अणमांग्ये, सब दुनियामांहि अभयदान || ४ | (ગુણુવિનય કૃત જિ. ચ. સૂ. ગીત બીજો )