________________
અકબરનું આમન્ત્રણ
૬
પ્રસ્થાન કરી નવમીના રેાજ વિહાર કર્યાં. માર્ગોમાં મળેલા શુભ શકુનથી સમસ્ત સંઘને ભારે આનંદ થયા. સૂરિજી અષાઢ સુદિ ૧૩ ના રોજ અમદાવાદ પધાર્યાં. શ્રીસંઘે ઉત્સવપૂર્ણાંક નગરપ્રવેશ કરાવ્યેા, ઉપાશ્રયમાં આવ્યા બાદ સૂરિજીમહારાજ શ્રીસંઘ સાથે પરામર્શ કરવા લાગ્યા કે ચતુર્માસમાં સાધુ વિહાર કેમ થશે ? એ સમયે વળી એ શાહી ફરમાન આવ્યા, જેમાં મંત્રીશ્વરે આગ્રહપૂર્વક લખેલું કે “આપ વર્ષાકાળ કે લેાકાપવાદની તરફ નજર ન રાખતાં સત્વર લાહાર પધારા, આપની પધરામણીથી અત્રે ધર્મની બહુ મોટી પ્રભાવના થશે” ત્યારે સુરિજીએ સ`ઘની સ'મતિ થતાં ત્યાંથી લાહેાર જવા વિહાર કર્યાં. મેસાણા થઈ સિદ્ધપુર પધાર્યાં, ત્યાં વન્નાશાહે નગરપ્રવેશ કરાવ્યો. અને ખૂબ દ્રવ્ય ખરચી પૂજા પ્રભાવનાદિ કાર્યાં કર્યાં. પાટણના સંઘ પણ ત્યાં સૂરિજીના દર્શને આવ્યેા. ત્યાંથી વિહાર કરી પાલણપુર પધાર્યાં. પાટણના સંઘ હુાણિ આદિ કરી ત્યાંથી પાછા ફર્યાં. ત્યાંથી વિહાર કરી સૂરિજી શિવપુરી ગયા. એમના આગમનથી મહુર તેમજ શિવપુરીના સંઘને ઘણા હર્ષ થયા. સૂરિજીની પાલણપુરમાં પધરામણી થયાના સમાચાર જ્યારે સીરાહીના રાવ સુરતાને × સાંભળ્યા, ત્યારે
* ચાતુર્માસમાં સાધુઓને નિયાજત વિહાર ન કરતાં એકજ સ્થળે રહેવાની જિનાજ્ઞા છે, કિન્તુ વિશેષ ધમપ્રભાવના કે અનિષ્ટકારક સચેગામાં આચાર્ય, ગીતાÉદે મહાનુભાવાને માટે દેશ, કાળ, ભાવને વિચાર કરી વિહાર કરવાતા અપવાદ માર્ગ પણ જિનાજ્ઞામાં છે. પૂર્વકાળમાં પણ આવા સંયોગોમાં વિહાર થયાના કેટલાક પ્રમાણેા ઉપલબ્ધ થાય છે.
× એ રાવ સં. ૧૬૨૮ માં ફ્કત બાર વર્ષની અવસ્થામાં સારાહીતી રાજગાદી પર એઠો હતે. એ મેટા વીર, ઉદાર અને મહારાણા પ્રતાપની