________________
૨૯
લેાકપ્રવાહમાં તણાતા અને સ'સારને અભિનદનારા ભવાભિન'દી પ્રાકૃત જનેાનું જે લૌકિક પદાથ સંબધી લૌકિક દૃષ્ટિએ એઘન-સામાન્ય દર્શીન તે આઘદષ્ટિ ( Vision of a layman) છે; અને ભવિરક્ત મુમુક્ષુ સમ્યગ્દષ્ટિ યેગીપુરુષનું જે અલૌકિક પદાર્થ સંબધી અલૌકિક દિવ્ય દર્શન તે યોગદષ્ટ (Vision of Yogi) છે. એઘદૃષ્ટિની દર્શનપદ્ધતિ લૌકિક રીતિની, વ્યાવહારિક પ્રવાહપતિત, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ને ભલમાર્ગાનુસારિણી હોય છે; યાગષ્ટિની દર્શનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક,મે ક્ષમાર્ગાનુસારિણીને તત્ત્વત્રાહિણી હેાય છે. ક્ષયાપશમની વિચિત્રતાને કારણે દર્શનભેદ થાય છે, તે બાબત આઘદૃષ્ટિ મિથ્યાર્દષ્ટિ જને પરસ્પર વિવાદ કરે, પણ યાગદૃષ્ટિસ'પન્ન સભ્યદૃષ્ટિ ચે!ગીપુરુષ તે વિવાદ કરતા જ નથી, આવે દર્શનભેદ તે મહાનુભાવાના મનમાં વસતા જ નથી, પ્રાકૃત જતેાની જેમ તેએ મત-દનના આગ્રહમાં તણાઈ જતા નથી. તે સમ્યગ્દૃષ્ટિ મટ્ઠાજના તે એક યેાગમાગને જ દેખે છે, ચેાગદશ નને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં આ સદ'ના વ્યાપ્ત છે, માત્ર ‘ દૃષ્ટિ ' ના જ ભેદ છે, એમ તેએ ખરા અ'ત:કરણથી માને છે. તેઓ ષગ્દર્શનને જિનદર્શનના અંગરૂપ અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખ’ડનમંડનની કડાકૃટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દનને આત્મમ રૂપ જાણી સમ્યગ્દષ્ટિથી આરાધે છે. કારણ કે તેને નયાની–અપેક્ષાવિશેષાની યથાર્થ મર્યાદાનું ભાન હેાય છે, યથાયોગ્ય નવિભાગ તેએ કરી જાણે છે, એટલે આ પમ ઉદાર અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત નિરાગ્રહી સભ્યષ્ટિ પુરુષાને તે તે દર્શીનની મધ્યસ્થ પરીક્ષા કરતાં તે તે દના એક જિનદન અથવા શુદ્ધ આત્મદર્શનરૂપ પુરુષના અગરૂપ જ ભાસે છે.
66
એઠુ;
ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દૃષ્ટિના એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માને તેડુ
23
k
“ જે ગાયા સઘળે એક, સકળ દઈને એ જ વિવેક;
સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણુ પણ ખરી.”—શ્રીમદ્ રાજચ'દ્રજી,
66
'ષડ્ દરિશણુ જિન અંગ ાણીજે, ન્યાસ વડગ જો સાધે રે;
નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ્ દરશન આરાધે રે.”—શ્રી આન'દઘનજી
તેમજ શુદ્ધ આધવત, નિરાગ્રડી. મંત્રી આદિ ભાવનાથી ભાવિતાત્મા અને પરમ ગભીર ઉદાર માશયવાળા આ સમ્યગ્દષ્ટિ સ'તજનાની પ્રવૃત્તિ પણ પરાર્થે હાય છે, એટલે આ અવધૂત ‘નિપ્ક્ષ વિલાએ ' સદનના નય–સદશ ગ્રહે છે, અને ૮ આપ સ્વભાવમાં સદા મગ્ન રહે છે, અને લેાકને કલ્યાણકારી એવે ‘સંજીવનીચાર ન્યાય’ ! ચારો ચરાવી સન્માર્ગે ઉતારવાને નિ`ળ પુરુષા સેવે છે. પેાતાને