________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક દર્શનકારએ અનેક ગ્રંથમાં ભિન્ન ભિન્ન લક્ષણે વર્ણવ્યાં છે, તે મોક્ષમાર્ગમાં યથાર્થ ઘટે છે કે નહિ ? સદુસાચા એટલે બનાવટી અથવા બેટી કલ્પના કરેલા ન હોય એવા તે સદાચરે-સામાન્ય વા વિશેષ જ્ઞાને. (ઈદ્રિયે અને મન વડે શુભ વા શુદ્ધ ક્રિયા કરનાર આત્મા નેચર-જ્ઞાનનું ઉપાદાન કારણ છે, અને ઇન્દ્રિ અને મન નિમિત્ત કારણ છે. તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોને ક્ષે પશમ ભાવ તે ઉપાદાન કારણ જાણવું. હવે ઇઢિયે વડે ધારણ કરાતા વિષયને નિશ્ચય થાય છે. તે માટે અહિં આચાર્યશ્રી સચર એટલે આગમાદિક સૂત્ર જ્ઞાનને બાહામાં ઇદ્રિ વડે પ્રવૃત્તિ કરતા વિષયના શુભાશુભ ભાવ વિપાક વડે વિષય ઉપરથી રાગ ઉઠી જવા રૂપ સચર રૂપ અનુભવ મય જે વૈરાગ્ય) તે વડે સંશુદ્ધ-સારી રીતે શુદ્ધ. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહ, રાગ, દ્વેષ, મેહ અને માયાને ત્યાગ કરી ઈદ્રિયને દમીને મન વચન કાયાની ચપલતાને ત્યાગ કરી, મનને સ્થિર કરી, પાપ રહિત એટલે યાગ યજ્ઞાદિક જે હિંસામય છે તેવા પાપમય અનુષ્ઠાને મોક્ષના હેતુભૂત ન થતા હોવાથી તેને ત્યાગ કરવા પૂર્વક, આમાનું હિત ઈચ્છનારા વિવેકી મુમુક્ષુઓએ કર્યો એગ મેક્ષ માટે હેતુ થાય તેમ છે તે અવશ્ય વિચારવું જોઈએ. કારણકે મોક્ષમાર્ગની પ્રાપ્તિ સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર વડેજ થાય છે. તેથી સમ્યગદર્શન કેવું હોય ? આત્માને કેવી શ્રદ્ધા મેક્ષ માટે કારણભૂત થાય ? તે વિચારવાનું રહે છે. જે માણસે સગ શોધવામાં વંચાયેલા–ઠગાએલા હોય છે, તેઓ સર્વ સત્ય પુરૂષાર્થથી પણ વંચિત રહે છે. અને જેઓ પુરૂષાર્થથી
For Private And Personal Use Only