________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ઉપાદાન કારણને જાગ્રત કરવામાં પુષ્ટ કારણ થાય છે, તેથી અનેક જુદી ક્રિયાઓ હોવા છતાં પણ મેક્ષના ઉપાદાન કારણ રૂપ સમાધિધ્યાન એક સ્વરૂપનું હોવાથી તે ધ્યાનથી મક્ષ રૂપ સાધ્ય એક રૂપજ છે, અને તે મેક્ષ રૂપ સાધ્યમાં અભેદ છે તેથી ભાષાભેદ, ક્રિયાદ હેવા છતાં પણ મોક્ષ રૂપ સાધ્યમાં ભેદનું કારણ થતા નથી. જેમકે દેવરાજના ઇંદ્ર, પુરંદર, શક, વા, શચિપતિ નામમાં ભેદ હોવા છતાં, તેમજ અર્થને ભેદ હોવા છતાં પણ અભિધેયને ભેદ પડતું નથી, તેમ કિયા વા ભાષાના ભેદથી પણ સાધ્યને ભેદ થત નથી. ૩
અહીં હવે જે વિશેષ કહેવા ગ્ય છે તે જણાવે છે – मोक्षहेतुत्वमेवास्य, किन्तु यत्नेन धीधनैः। सद्गोचरादिसंशुद्धं, मृग्यं स्वहितकांक्षिभिः॥४॥
અર્થ –આત્મકલ્યાણ ઈચછનાર બુદ્ધિશાળીઓએ આ જેનું વ્યાખ્યાન કરવામાં આવે છે તે યોગનું સ્વરૂપ, બુદ્ધિ રૂપ બેચરાદિથી શુદ્ધ થયું છતું મેક્ષમાં હેતુપણું થાય છે કે નહિ તે પણ શોધવું જોઈએ. ૪
વિવેચનઃ—આ જે યે કહેવાય છે તે મેલના હેતુ થાય છે કે કેમ તે જોવું જોઈએ. કહ્યું છે કે “નોરણે
વા વાળો” મોક્ષની સાથે જે સંબંધ કરાવે તે રોગ કહેવાય. આ પ્રમાણે મોક્ષના ઉપાદાન કારણ રૂપ રોગનું લક્ષણ આક્ત પુરૂષોએ જણાવ્યું છે, માટે પરમ બુદ્ધિશાલીએએ યેગનું સ્વરૂપ અવશ્ય વિચારવું જોઈએ. તે સ્વરૂપ કેવું છે? તે લક્ષણગમાં ઘટે છે કે નહિ? યોગના વિષયમાં
For Private And Personal Use Only