________________
ઉપદેશ-૩૧ ધ્વળ વ્યહિંસા પાકારક નથી
૨૯ ૪૫ “pવ વસમિણ સમોવણિ સદેવ સર ર | बन्धाबन्धविसेसो ण तुरलबन्धा य जे बन्धी ॥"
એ જ રીતે પથમિક ક્ષાપશમિક અને ક્ષાયિકભાવમાં પણ બંધ–અખંધમાં તફાવત છે. વળી, કર્મોને બંધ કરનાર છે પણ તુલ્ય બંધક નથી પણ પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશને આશ્રયીને અન્ય ભિન્ન ભિન્ન પ્રકારના કર્મબંધ કરનારાં છે. ૩૪૧
४६“अहिगरणं पुव्वुत्त चउन्विहं तं समासओ दुविह। णिव्वत्तणयाए अ संजोगे चेव णेगविहं ॥"
અધિકરણના પ્રકારે નિર્વનાદિ] પૂર્વે કલ્પભાષ્યના પહેલા ઉદ્દેશામાં નિર્વર્તના–નિક્ષેપણું સજના અને વિસર્જના આમ ચાર ભેદે અધિકરણ કહ્યું છે. સંક્ષેપથી તેના બે પ્રકાર છે-નિર્વતૈના અને સજના. વળી બન્નેના અનેક પ્રકારે છે. ૩૯૪રા
४७एगो करेइ परसु णिवत्तेइ णखछेदणं अवरो ।
कुंतकणगे य वेज्झे आरिय सूई अ अवरो उ ॥" નિર્વતના–એક લુહાર કુઠાર બનાવે છે. બીજો નરેણુ (નખકાપણી) બનાવે છે તથા એક ભાલ કે કનક–એક જાતનું બાણ કે પછી શક્તિ-શૂળ વગેરે અન્ય શરીર વેધક (પ્રાણઘાતક) હથિયારે બનાવે છે, તે બીજે આરી કે સચ બનાવે છે. આ બેમાં કુઠાર-ભાલે. વગેરે બનાવનાર તીવ્ર કર્મબંધ કરે છે જ્યારે નરેણી વગેરે બનાવનારાને કર્મબંધ અલ્પ થાય છે. ૧૩૯૪૩ાા
૪૮ “હું પિ વિસે ધરમૂહુ સિવીલું - ૨ - . संगामिय परियाणिअ एमेव य जाणमाईसु ॥"
સોયમાં પણ તફાવત છે. એક કારણ સૂચિ અને બીજી બાની સૂચિ (સેય) તેમાં જે નખના મૂળ વગેરેમાં ખોસીને બીજાને મારી નાખવાના ઉદ્દેશથી બનાવાય છે તે કારણ સૂચિ કહેવાય છે. તે બનાવવામાં કર્મબંધ ઘણે થાય છે વસ્ત્ર સીવવા માટે બનાવાતી સાં કર્મબંધ અલ્પ થાય છે એ જ રીતે યાન વગેરેમાં પણ જાણવું. કેઈક યુદ્ધ માટે વાહન બનાવે છે જેના પર આરૂઢ થઈને યુદ્ધ કરી શકાય. બીજે ગમનાગમન માટે વાહન બનાવે છે. પહેલાંને કર્મબંધ ઘણો છે બીજાને અ૫ છે. ૧૩૯
४६ "कारगकरें तमाएं अहिगरणं चेव तं तहा कुमई ।
जह परिणामविसेसो संजायति तेसु वत्थूलु ।। ४५ एवमेवौपशमिके क्षायोपशमिके तथैव क्षायिके च । बन्धाधन्धविशेषो न तुल्यबन्धकाश्च ये वन्धितः ॥ ४६ अधिकरण पूर्वोक्त चतुर्विधं (पूर्व प्रथमोद्देशके यथा निवर्तना १ निक्षेपणा २ संयोजना ३ निसर्जना ४
भेदाच्चतुर्विधमुक्त तथैव ज्ञातव्यं नवर') तत्समासतो द्विविधम् । निर्वर्तनायां च सयोंगे चबानेकविधम ।। ४७ एकः करोति परशु निर्वर्तयलि नखच्छेदनमपरः । कुन्तकणको चवीनी आरिक सूचिश्वापरस्तु ॥ ४८ सूचीवपि विशेषः कारणसूचीषु सीवनीषु च । सांग्रामिक पारियानिकमेवमेव च यानादिषु ॥ ४९ कारककुर्वतोरधिकरण चैव तत्तथा करोति । यथा परिणामविशेषरस जायते तेषु वस्तुषु