Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 321
________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૫-૧૬૧ આકાંક્ષાના–ઉદ્ભવ થાય છે તેની પૂર્તિ તે પદ્યાજ્ઞાન માત્રથીન થવાથી પરિપૂર્ણ વાકથા આધ થતા નથી. ।।૧૫૮ાા ૨૦ आगमेऽपि तामाह - લૌકિક વાંકથમાં પદાર્થાનિ· નિરૂપણ કર્યા બાદ આગમિકવાકયમાં પણ તેને પ્રગટ કરે છે— 'हंतव्वा नो भूआ सव्वे' इह पायडो च्चिय पयत्थो । मणमा हि पीड सव्वेसिं चैव ण करिज्जा ।। १५९॥ શ્લોકા :- સર્વ જીવા અનુપઘાત યાગ્ય છે. આ વાક્યમાં પદાર્થ પ્રગટ જ છે કે મન વગેરેથી કાઈપણ જીવને પીડા ઉપજાવવી નહિ, ૫૧૫૯ા 'सर्वाणि भूतानि न हन्तव्यानि ' - इह प्रकट एव पदार्थ : 'मनआदिभिर्मनोवाक्कायैः, નીકાં= વાત્રાત્, સર્વેષામેવ=ત્તમતાનામપિ નીવાનામ્, નાં=ન વિધ્યાવિતિ પા તાત્પર્યા :– આગમ શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે ‘સર્વ જીવા (કોઈપણુ જીવ) હણવા ચેાગ્ય નથી.’ આ વાકયના પદાર્થ તેા સ્પષ્ટ જ છે કે કોઈપણ જીવને મનથી કે વચનથી કે કાયાથી લેશમાત્ર પીડા ઉપજાવવી નહિ. ।।૧૫। आवन्नमकरणिज्जं एवं चेइहरलोचकरणाई | इय वक्कत्थो अ महावक्कत्थो पुण इमो एत्थ ॥ १६०॥ શ્લેાકા :- એ રીતે તેા જિનમદિર અને શિરાસુચન પણું અકૃત્ય બની જાય ! આ વાક્યા છે. મહાવાકવા આ પ્રમાણે છેના૧૬૦ના एवं सति चैत्यगृह लो चकरणादिकमकरणीयं साधुश्राद्धानामकर्त्तव्यं आपन्न, तत्रापि परपी - કાનુળમાત્, જ્યેષ વાચાર્યશ્રાના મ્ય:। મહાવિધ્યાર્થ પુનઃત્રાયમ્-IIo ૬૦ | તાત્પર્યા :– જો કોઇપણ જીવને પીડા ન ઉપજાવવી એ કર્તવ્ય હોય તેા શ્રાવકાને માટે જિનમંદિર બંધાવવા ચાગ્ય રહેશે નહિ કારણકે તેમાં ઘણાં ત્રસસ્થાવર જીવાને થનારી પીડા ટાળી શકાય તેમ નથી. તેમ જ સાધુઓ માટે એકબીજાનેા કેશલેાચ કરવાનુ પણુ ઉચિત નહિ લેખાય કારણકે તેમાં પણ બીજાને ગાઢ પીડા ઉપજતી હાય છે. આ એક સંદેહ છે અને તે જ વાકથાર્થરૂપ છે. તેનું જ બીજું નામ ચાલના છે. આ ચાલનાનુ પ્રત્યેવસ્થાન=સમાધાન એ જ મહાવાકથાર્થ છે તે આગળના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે છે. ૫૧૬ના अविहिकरणंमि दोसो तो विहिणा चेव होइ जहअव्वं । अपज्जत्थो पुण आणा धम्मं मि सारोति ॥१६१॥ શ્લેાકા :- અવિધિથી કરવામાં આવે તો દોષ છે માટે વિધિપૂર્વક પ્રત્યન કરવા જોઈએ.’ ઐદ્ર પર્યાર્થ એ છે કે ધર્મના વિષયમાં આજ્ઞા જ સાર છે.' ા૧૬૧૫ अविधिकरणे=ऽनीतिविधाने चैत्यगृह लोचादेः दोषो = हिंसापत्तिर्विधिकरणनान्तरीयकासत्प्रवृत्तिनिवृत्तिपरिणामजनितस्या हिंसा नुबन्धस्य प्रच्यवात्, तत्तस्माद्विधिनैव यतितव्यं भवति चैत्यगृहलोचा

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382