Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 329
________________ એ ઉપદેશ ૩૯-પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન कुत एतदित्यत आह - एवं सम्मन्नाण दिठेहविरोहनाणविरहेण । अण्णयरगमा कासइ सुअमिहरा कासइ अनाणं ॥१७२॥ શ્લોકાથી - એ રીતે સમ્યગૃજ્ઞાનનો ઉદય થાય છે. અન્યથા ગમે તે એક ગમ-માર્ગને આશ્રયીને દષ્ટ-ઈષ્ટ વિજ્ઞાનના અભાવથી કેઈકને માત્ર શ્રુતજ્ઞાન થાય છે તે કઈકને અજ્ઞાન થાય છે. ૧૭૨ ____ एवं प्रतिसूत्र मुक्तक्रमेण व्याख्याने, सम्यग्ज्ञान व्युत्पन्नस्य निराकांक्षप्रतीतिरूपं स्यात् । इत्थमेव खल्वेतत् श्रुतचिन्ताभावनात्मकत्वेन परिपूर्णतामास्कन्दति । तल्लक्षणं चेदम्-पोडशके-११] "वाक्यार्थ मात्रविषय कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ॥७॥ यत्त महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुविसर्पि चिन्तामयं तत् स्यात् ।८। ऐदम्पर्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः। एतच्च भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ।९।” इति । ___ इतरथा एवं व्याख्यानाभावे, अन्यतरगमादेकतरमर्थमार्गमनन्तगमश्रुतमध्यपतितमाश्रित्य कस्यचिद्विपरीताभिनिवेशरहितस्य श्रोतुः दृप्टेष्टविरोधज्ञानविरहेण शास्त्रेतरमान-शास्त्रान्यतरविरुद्धत्वज्ञानाभावेन श्रुत अप्रामाण्यज्ञानानास्कन्दितश्रुतज्ञानमात्र भवति, न तु चिन्ताभावनाभ्यां परिपूर्णम् । कस्यचित्त विपरीताभिनिवेशवतः श्रोतुः अज्ञानं, विरुद्धत्वेनाऽप्रामाण्यज्ञानास्कन्दितत्वात्तत्त्वतोऽज्ञानमेव तत् स्यात् ॥१७२॥ તાત્પર્યાથ - પદાર્થ આદિના ક્રમથી સૂવની વ્યાખ્યા કરવામાં આવે તે વ્યુત્પન્ન= પરિષ્કૃત મતિવાળા પુરુષને તેનાથી સમ્યફપ્રકારે બંધ થાય છે કારણ કે તે રીતની વ્યાખ્યામાં અધૂરાપણું ન રહેવાથી કેઈ આકાંક્ષા શેષ રહી જતી નથી. જ્ઞાનની પરિપૂર્ણતા ત્યારે કહેવાય કે જ્યારે તે જ્ઞાન શ્રુત-ચિંતા અને ભાવના ત્રિતયાત્મક હોય અને આ ત્રિતયસ્વરૂપતાનું સંપાદન ત્યારે જ થાય કે જ્યારે પદાર્થાદિ ચાર પ્રકારે સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે. શ્રતજ્ઞાન-ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન આ ત્રણનું સ્વરૂપ પડશક શાસ્ત્રમાં (૧૧/૭-૮-૯) આ પ્રમાણે જણાવ્યું છે – કઠામાં પડેલા બીજ જેવું માત્ર વાક્યર્થ વિષયકજ્ઞાન શ્રતમયજ્ઞાન જાણવું. અત્યંત મિથ્યાભિનિવેશને આ જ્ઞાનમાં સ્થાન નથી.મહાવાક્યાર્થથી ઉદ્ભવતું અતિસૂક્ષમ સયુક્તિઓની વિચારણાથી ગર્ભિતજ્ઞાન-ચિંતામયજ્ઞાન છે. જેમ પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તેમ આ ચિંતામયજ્ઞાન અ૬૫માત્રામાં હોવા છતાં અનેક વિષયોમાં પ્રસરતું હોય છે. તાત્પર્યસ્પર્શી તેમ જ વિધિ આદિમાં અત્યંત પ્રયત્નવાળું જે જ્ઞાન છે તે ભાવનામયજ્ઞાન છે. આ જ્ઞાન મલિન હોવા છતાં પણ શુકનવંતા રત્નની પ્રભા સમાન છે.” જે પદાર્થોદિ ક્રમથી વ્યાખ્યા કરવામાં ન આવે તે આગમસૂત્ર સંબંધી અર્થ ધના પ્રકારો અનંત હોવાથી તેમાંથી કેઈ એક અર્થબોધપ્રકારને આશ્રયીને જ જ્ઞાન સંપન્ન

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382