________________
ઉપઘાત ઓળખાવે છે. એ નિર્ગખ્યશિરોમણિને અગિયાર બ્રાહાણ શિષ્ય હતા. એ દરેક શિષ્યરત્ન ગણધર કહેવાય છે. એ પ્રત્યેક મનીષી મુનિયે ન શાસ્ત્રોનાં મૂળરૂપ બાર અંગે અદ્ધમાગણી (સં. અર્ધમાગધી) ભાષામાં રહ્યાં છે, અને એમાંથી કેવળ પાંચમા ગણધરની જ રચના એ છેવત્તે અંશે આજે મળે છે એમ મનાય છે. આ પાંચમા ગણધરનું નામ સુધર્મન્ છે. એમને આ પુસ્તકમાં સુધર્માસ્વામી તરીકે નિર્દેશ છે. આ પુસ્તકમાં અનેક સ્થળે (દા. ત. પૃ ૨૨૬માં) એમણે દ્વાદશાંગી શા માટે રચી છે તે બાબત વિચારાઈ છે, અને તેમ કરતી વેળા નીચે મુજબનાં ત્રણ કારણે રજૂ કરાયાં છે –
(૧) ભવ્ય જીના ઉપકારને માટે. (૨) શાસનની પ્રવૃત્તિને માટે. (૩) મોક્ષને માર્ગ દુનિયા સાધી શકે તે માટે.
ખરી રીતે બે જ કારણ છે, કેમકે પહેલા અને ત્રીજા કારણમાં કંઈ ખાસ ભેદ નથી.
જૈન આગમાં બાર અંગરૂપ ગણિપિટક- દ્વાદશાંગી અગ્ર સ્થાન ભેગવે છે. એના પ્રણેતા ગણધર હવા વિષે બે મન નથી. આ બાર અંગમાંનું ત્રીજું અંગ તે ઠાણ (સં. સ્થાન) છે. એને સંસ્કૃતમાં સ્થાનાંગ, પાઈયમાં કાણુગ અને ગુજરાતીમાં ઠાણાંગ” કહે છે. આ એક સુયખંધ (શ્રુતસ્કંધ)રૂપ આગમન ઘણે ખરો ભાગ ગદ્યમાં છે. એના એકંદર દસ વિભાગે છે. એ દરેકને “અઝયણ” (સં. અધ્યયન) તેમજ કાણું (સં. સ્થાન) પણ કહે છે. આ પૈકી કેટલાંકના પિટાવિભાગ છે. એને “ઉસગ (સં. ઉદેશક) કહે છે. ગુજરાતીમાં એને “ઉ” કહેવામાં આવે છે. પ્રસ્તુત વ્યાખ્યાનને સંબંધ પાંચમા અજઝયણ સાથે