Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ અથ શ્રી રાવરરિ-વિચિત श्री संबोधसत्तरि नमिऊण तिलोयगुरुं, लोआलोअप्पयासयं वीरं । संबोहसत्तरिमहं, रएमि उद्धारगाहाहिं ॥१॥ અર્થ -સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેકના ગુરુ અને કાલેકના પ્રકાશક એવા શ્રી વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રોમાંથી ગાથાઓ ઉદ્ધરીને હું આ સંબંધસત્તરિ નામને ગ્રંથ રચું છું. (૧) સમતાનું મહત્વ सेयंबरो य आस-बरो य बढोय अडव अनो वा। समभावभाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥२॥ અથ:-ચાહે વેતાંબર પક્ષને હોય, અથવા દિગંબર હય, બૌદ્ધ હોય અથવા અન્ય કેઈપણ પક્ષને રાગી હોય, પરંતુ જેને આત્મા સમભાવથી ભાવિત હય, રાગશ્રેષથી મુક્ત હય, તે મેક્ષ પામે જ, એ નિઃસંદેહ છે.(૨)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 122