Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 291
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૮૦. એથી વ્રતને સ્વીકારતી વખતે સર્વવિરતિવાદી તે દેશવિરતિ અને સર્વવિરતિ એ ઉભયથી ભ્રષ્ટ થાય છે. કારણ કે જેની પ્રતિજ્ઞા કરી છે તેનું પાલન કરતો નથી. (૩૧૧) उक्तमानुषङ्गिकं । प्रकृतं प्रस्तुमः । इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमिति तानाहमणवयणकायदुप्पणिहाणं सामाइयम्मि वज्जिज्जा । सइअकरणयं अणवट्ठियस्स तह करणयं चेव ॥ ३१२ ॥ [मनोवाक्कायदुःप्रणिधानं सामायिके वर्जयेत् । स्मृत्यकरणतां अनवस्थितस्य तथा करणं चैव ॥ ३१२ ॥] मनोवाक्कायदुःप्रणिधानं मनोदुष्टचिन्तनादि सामायिके कृते सति वर्जयेत् स्मृत्यकरणतां अनवस्थितस्य तथा करणं चैव वर्जयेत् । तत्र स्मृत्यकरणं नाम सामायिकविषया या स्मृतिस्तस्या अनासेवनमिति। एतदुक्तं भवति प्रबलप्रमादान्नैव स्मरत्यस्यां वेलायां सामायिकं कर्तव्यं कृतं न कृतमिति वा । स्मृतिमूलं च मोक्षसाधनानुष्ठानमिति । सामायिकस्यानवस्थितस्य करणं अनवस्थितमल्पकालं करणानन्तरमेव त्यजति यथाकथञ्चिद्वानवस्थितं करोतीति ॥ ३१२ ॥ આનુષંગિક કહ્યું. હવે પ્રસ્તુત શરૂ કરીએ છીએ. સામાયિક શિક્ષાપદ વ્રત પણ નિરતિચાર પાળવું જોઇએ. આથી અતિચારોને કહે છે ગાથાર્થ– સામાયિકમાં મન-વચન-કાયાનું દુપ્રણિધાન, સ્મૃતિઅકરણ અને અનવસ્થિત-કરણનો ત્યાગ કરે. ટીકાર્થ– સામાયિક કર્યો છતે મનમાં દુષ્ટ ચિતવવું, એ મનો દુપ્પણિધાન છે. વચનથી પાપવચન બોલવું એ વચન દુપ્રણિધાન છે. કાયાથી પાપ કરવું એ કાયદુપ્રણિધાન છે. સ્મૃતિ-અકરણ– સામાયિકને યાદ ન કરવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે– અતિશય પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનું છે, મેં સામાયિક કર્યું કે નહિ વગેરે ભૂલી જાય. મોક્ષસાધનાના અનુષ્ઠાનોનું મૂળ સ્મૃતિ છે. (જે અનુષ્ઠાન યાદ જ ન હોય તેનું આચરણ શી રીતે થાય ?) અનવસ્થિત-કરણ– અનવસ્થિત સામાયિક કરે, અનવસ્થિત એટલે

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370