Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 24
________________ 1 : વંત સો પાડી. “બાની છે શ્રમણ ભગવંતોના પઠનપાઠન માટે શું કરવું ? સેંકડો વર્ષો.રાધી હાથે લખેલા આગમો : અને પંચાગીના ધારે પઠન-પાઠનની વિચ્છિન્ન પરંપરા ચાલેલ, તે જ રીતે આજે.::::: પણ તે પરંપરા આગળ વધારવી અત્યંત સુશક્ય છે. સંવંહિતચિંતકં શ્રમણ-ભગવંતો -... તથા આગેવાન ગૃહસ્થો જો આ બાબત ધ્યાન પર. લે. તો-આજે પણ સેંકડો વર્ષ ચાલે તેના ટકાઉ કાગળ પર, તેવી જ ટકાઉ, uથે બાવેલી શાહી વડે લહિયાઓ પારો મોતીના દાણા જેવા યુવાશ-રાડ સારો નડે મૂળ ગર: શુ રાખી શકાય તેમ છે. સાધુ-રાધ્વીજી ભગવંતો કે શ્રાવક શ્રાવિકાઓ પણ પૂર્વ કાળની જે અગપદિ ગ્રંથો લખીને ‘પુત્યય લિહણનું કર્તવ્ય બજાવી શકે અને તે પણ ન બની દાંડે, તો જ્ઞાનદ્રવ્ય કે શ્રાવક સંઘના અંગત દ્રવ્ય વડે પણ વ્યાપક બેકારીના આજના યુગમાં સારા અક્ષરવાળી કોઈ જૈનેતર વ્યક્તિ પારો ધંધાદારી રીતે લખાવવું પણ જરાય મુશ્કેલ નથી. ગામેગામના શ્રી સંઘોના જ્ઞાનખાતાની સ્કમોનો આવા સુંદર કાર્ય માટે ઉપયોગ થાય અને પૂજનીય શ્રમણ-શ્રમણી ભગવંતો હાથે લખેલું જ વાંચવાની ભાવના ધરાવતા થાય, તો છેલ્લા ૫૦-૧૦૦ વર્ષોમાં પ્રભુશાસનને અનેકવિધ હાનિ પહોંચાડનાર “મુરાદ્દારીને ‘સંઘવટો આપવાનું સ્વપ્ન પણ આપણે ચરિતાર્ય કરી શકીએ. , . શબ્દ-માત્ર જ ‘ગણિપિટક' રૂપે રહી ગયેલા આગમોને વાસ્તવિક રીતે ‘ગણિપિટક' બનાવવાના ઉજળા આદર્શને મેલની ધરતી પર ઉતારવા આપણે રાહુ રાંકલ કરીએ કે, ', ' . . : (૧) ૪૫ આગમ પ્રમુખ રામ્યકકૃત છપાવવું કે ઝેરોકરા કરાવવું નહિ. (૨) શ્રી રાંઘમાં જ્ઞાનદ્રાણી કે વ્યકિતગત દ્રવ્યો ઉપયોગ ઉપર બતાવ્યા મુજબ ' છપાવવામાં ન કરતાં લખાવવા અાદિમાં જ કરવો. (૩) સૌ પોતપોતાની શક્તિ-સંયોગ અનુરદાર નાનું મોટું થોડુંક શ્રુત લખે-લખાવે ' ' તથા સુયોગ્ય અધિકારી અભ્યાસીને પહોંચાડે. (આવી રીતે લખવા-લખાવવાની ભાવના, ધરાવનારનું કામ કાગળ-શાહી કલમ આદિની માહિતીના અભાવે કે આર્થિક સગવડના અાવે અટકતું હોય, તો સંપર્ક કરવાથી યોગ્ય રીતે સઘળી માહિતી-રાગવડસાધન પૂરાં પાડવામાં આવશે.). (૪) ક્યાંયથી પણ લખેલું રnહત્ય મળી શકતું હોય, ત્યાં સુધી તે જ વાંચવાનો આગ્રહ રાખવો તથા લખેલ ગ્રંથો ન મળી શકે, તે લખી કે લખાવણવીને પણ તે જ વાંચવા યોગ્ય પ્રયત્ન કરવો. - શ્રી જિનશાસનની રક્ષા-ભક્તિ માટે આજીવને જોખ ધરનાર એક સૂust સ્વર્ગસ્થ વિદ્વાનના શબ્દોમાં કહીએ તો “જનનીને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં નચાવવા ° જેવી" આગમાદિ ગ્રંથોના મુદ્રણ દ્વારા અવિચારી પ્રચારની આ પ્રવૃત્તિની અનર્થકારકતા - સહૃદયી શ્રુતભક્તોને બહરખ્ય પ્રમાણોથી રામજાવી શકાય તેમ છે. પરંતુ કેવળ શુભ ઈરાદાથી આવી પ્રવૃત્તિને ઉપાદેય માનનારા વિદ્વાનોને વિચાર ભાથું પૂરું પાડવા આટલું :: ‘આંગળી ચીંધણું બસ હોવાનું ધારી અનાવશ્યક લંબાણથી વિરમું છું. - શિર તુજ આણ વહું..... * ૧૨ For Personal & Private Use Only Jain Education Interational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104