Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 103
________________ * આજે કેટલાક ભોળા. રાવળ, રાહૃદય ભuઓ મદ્યપાનધિ , અફીણ-ગાંજાના વ્યસનમાંથી મુક્તિ જેવા લોકકલ્યાણના કામો માટે ઝુંબેશો ચલાવી મહેનત કરતા જણાય છે.દંરૂ વગેરે ખરાબ છે તેમાં કોઈ શંકા નથી પરંતુ તેની રાંપૂરી નાબૂદી શક્ય લાગતી. •ાથી કેમકે પરાપૂર્વથી નીચેના રતરના લોકો તેનો ઉપયોગ કૅરેજું છે તેને બદલે ચો, રિાગારેટ, ટીવી, રેડિયો, છાપાં, ઠંડાં પીણાં જેવી અગણિત ખોટી વસ્તુઓ-ખરાબીઓ (જે ઈતિહારના પટ પર ક્યારેય નહોતી તે) ઘૂસી ગઈ છે. તેનો વધુ વિરોધ થવો જોઈએ. દારૂ વગરનું જનજીવન સંપૂર્ણપણે) આપણે આવા પડતા કાળમાં જાણ્યું નથી તેથી તે વ્યવહારથી શક્ય છે કે કેમ તે વિચારવું. પરંતુ ઉપરોક્ત આધુનિક દૂષણો વગરનું જીવન તો પ્રજા યુગોથી જીવતી હતી તે દૂષણોના મૂળિયાં હજી બરાબર જામ્યા પણ ન હોય તો તે દૂષણોને દૂર કરવાં વધુ સશક્ય નથી? તે માટે પ્રયત્ન વધુ ઉચિત નથી.?... * | ઘરે સુવાવડ થતી ત્યારે સવાના પાણીની કે ગોળના પાણીની (કેમધની)ગળથૂથી સંતાનને સૌ પ્રથમ અપાતી. આજે હોસ્પિટલોમાં સૌપ્રથમ ગળથૂથીજ અભય અપાય. * . વિજય-વિજયાની મહત્તા બ્રાહ્મચર્ય કરતાં યે વિશેષ તો વ્રતપાલનની દ્રઢતા માટે. વહાચર્ય તો સાધુ-સાધ્વીજી પણ પાળે છે.પરંતુ આ તો વિષયેચ્છાથી લગ્ન કરેલ.ભૂલથી ડત લીધેલ છતાંય પાલન દ્રઢતાં. - | 'ભયાસ્ત્ર વિચાર વ્યાયામવાળાઓ, અખાડાઓ અને તંદુરસ્તીને નામે હોહા વેજીટેબલ જેવા આરોગ્ય-ાશક તત્ત્વ સામે લંકારો પણ નહિ ? વેજીટેબલ જેવું બધટી ઘી મળવાથી ઘીની જોઈએ તેંની અછત ઊભી ન થવાથી પશુઓના સંહાર તરફ લોકોનું લક્ષ્ય ગયું નહિ. વેજીટેબલ નામ પણ ખૂબીથી રાખેલ છે નહીંતર તેનું ધી રાખવાથી ચાલી શકત.. *. | કહેવાય છે કે ડાહ્યા માણસો પહેલાં પોતાની આબરૂનો અંદાજ બાંધે છે અને પછી તે આવકની મર્યાદામાં રહીને કેટલો ખર્ચ કરવો તે નકકી કરે છે. મી.ઢાંચામાં ઢળાયેલી આપણી રાજવ્યવસ્થાનું નાણાં ખાતું સંભાળતા પ્રધાન દર વર્ષે કેટલો પાર્ચ કરવો તે પહેલાં નકકી કરે છે અને પછી તે ખરીને પહોંચી વળવા જેલી આવક ઊભી કરવા. પ્રજાને કરના બોજથી લાદતા જાય છે. *. પ્રદુષિત હતું અને રાયણયુક્ત પાણી છોડતા યંત્ર આધારિત ઉદ્યોગોને સરકાર , જે ઝડપી પ્રોત્રdહ આપી રહી છે તે જોતાં તો એવું લાગે છે હવે તો ઝરણું ગટર બનું જ નામ વિકાસ નિદી, સ્નાનને યોગ્ય ન રહે તેનું જ નામ પ્રગતિ ! હવા ઝેરી આવક વધે છે. મોટા શહેરોમાં હરવા ફરવા માટે પણ મારો ઓકરાનું રિલિન્ડર સાથે લઈને નીકળવું પડશે કે શું ? * I E શિવજ શાણ વહે છે. છે આ ૯૦ Jain Education Interational For Personal & Private Use Only www jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104