Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar
Catalog link: https://jainqq.org/explore/005618/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચિર તંજ માં (લેખ-સંગ્રહ) *H [ 2.શ્રી અતુલ શાહ ઉ (હાલ મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ 14 ૭ રાંપાદક છ શ્રી અમૃત સમ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય. હૉલું ઉંધુ ઘાલીને દુઃખના દરિયામાં ડૂબવા દોડી રહેલી દુનિયાને ફિરતો રાચો રાહ બતાવવા લાંઝડી લઈને આવ્યો છે. ! ઘણા વાંચનક મનન, ચિંતન બાદ ઉદ્ભવેલી વેદનાનું આ મૂર્તરવરૂપ છે. ભોગનાં વ્યરાનની ચોદી બનેલી-ડાંગને ગણકાર્યા વિના દૂધ પીવામાં મશગૂલ બિલાડાં જેવી - આ માનવ જાત જો આ સાદ સાંભળશે તો સુખનો રસાગર તેના આંગણે હિલોળા લેશે નહિ તો.... For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ T પ્રભુ શાસનની સામે આવતાં કોઈપણ આક્રમણમાં | સિંહના સંતાન તરીકે સિંહબાળની જેમ ઝઝૂમવાનાં અમને અરમાન છે- અને એમ કરતાં જિનશાળના ખેતરમાં અમારા હાડમાંસનું ખાતર કરવું પડે કે લોહીનું પાણી સીંચવું પડે તો અમારી તૈયારી છે. આ - મુનિ બી હિતરુર્ચિ વિજયજી, - વર્ગરગુરુવરના ગુણાનુવાદ-મસંગના વકતવ્યમાંથ) વિ. સં. ૨૦૪૭ શ્રાવણ સુદ-૯-રવિવાર-અમદાવાદ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વાનુભૂતિ પછીનું સર્જન જૈનનું જીવન એક એવી રિતાર છે કે જેના ઘરેતાર મનના મંદિરમાં પ્રતિષ્ઠિત જિનદેવી રામ. દિનરા એવું જ સંગીત ઝણઝઘવતાં રહે છે, શિર તુજ આણ જૈન ભલે અજ્ઞાનતાના ઓવારે ઊભો હોય કે સાર્વજ્ઞતાના શિખરને આંબવાની તૈયારીમાં હોય છે અને નવકાર પણ ન આવંડતો હોય કે ચૌદપૂર્વનો પારગામી હોય ! પરંતુ આવા પણ જૈનમાત્રની ભાવના-રટણા એક જ હોય કે, શિર તુજ આણ શિર તુજ આણ વહું” આ શબ્દોને જરા વિગતથી વિચારીએ : શિર એરંલે. મસ્તક ! તુજ શબ્દ અહીં જિનેશ્વર દેવના અર્થમાં અભિપ્રેત હોવાથી તુજ એટલે જિનેશ્વર ભગવાન !આણ એટલે આu ! અને વહું એટલે ધારણ કરે ! ટૂંકમાં જે શબ્દોને આ પ્રકાશને પોતાના નામ તરીકે પાને પાને પ્રતિષ્ઠિત કર્યા છે, એનો અર્થ એવો થાય છે કે, ભગવાન ! હું આપની આજ્ઞાને પરતક ઉપ૨ ધારણ કરું છું. અજ્ઞાને મરતક ઉપર ધારણ કરવી એટલે શું ? શું માત્ર આગમ-ગ્રંથોને મરતક ઉપર મૂકવા એટલો જ અર્થ “શિર - તેજ આણ વધુંમાંથી તારવી શકાય ? ના. આનો અર્થ તો એવો થાય છે કે, પ્રભુ ! *આપની આજ્ઞા મુજબ જીવન જીવવાનો પુરુષાર્થ કરે. પુરુષાર્થના પગલાં ઉઠાવવાની કદાચ શક્તિ ન હોય, તો આશાં મુર્જાનું જીવન જીવવાની ભાવનાના ગીત તો. રા દિવરાં ગાયા : જ કરું. કેમ કે આવી ભક્તિમાં જ એવી તાકાત રહેલી છે કે, જેથી આજ્ઞા મુજબ જીવન જીતતાની શક્તિ ની -મો. ડી પેદા થા નિ‘ ર ! 'શિ' , " igી . શરીરનો અર્થ ધ્વનિત કરે છે. ‘આ’ શબ્દ આચાર-વિચારનો ધોતક છે અને 'વહુ' શબ્દ જીવન જીવવાનો વિશાળ અર્થ ધરાવે છે. ભગવઆપની આજ્ઞાને હું મારા જીવન જીવનારો બનું, આ ટૂંક અનેિ જેટલો વિસ્તારવો હોય, એટલો વિરતારી કાય.. - જિનની આપણને પ્રdણી અને જીવનની શાન બનાવવી હોય, તો પહેલા આનું - જ્ઞાન હોવું જોઈએ કે, જિનેશ્વર ભગવાન શું ફરમાવી ગયા છે ? આવું જ્ઞાન મળે, એ ' પછી જ જૈનમાંથી જિન તરફનું પ્રયાણ શરુ થાય. જૈનમાંથી જિન બનવું, જો કે ખૂબ જ કઠિન રાધના છે. એથી નિત્વની ઝલક મેળવવા જે.આજ્ઞાઓનું પાલન અનિવાર્ય ન ગણાય. એ આજ્ઞાઓ રહેલી તો ક્યાંથી હોય? પરંતુ જનમાંથી જૈન બનવું, એ પણ રાલ્ટ સાધન નથી. તે માટેની આજ્ઞાઓ પણ અઘરી છે. જો કે જિનત્વ તરફના For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ યાણ માટે અનિવાર્ય શરત ગણાતી આaઓ કરી, જનને જેન બનાવતી. આજ્ઞાઓ રહેલી છે. છતાં એનું સ્વરૂપ જનને અઘરું લાગે એવું તો છે જ. * “શિર તુજ આણ વહું' માં આંવી પ્રાથમિક કક્ષાની આણનું જ્ઞાન આપવાનો પ્રયાસ. બહુ જ રારી શૈલીમાં થવા પામ્યો છે. “અતુલ શાહનું મુનિશ્રી હિતરુચિવિજયજી તરીકે નામાંતર/રૂપાંતર થતાં આજે એમનું વ્યક્તિત્વ, એમનું જીવન તો ખૂબ જ ગજાહેર બની જવા પામ્યું છે. પણ એમનું કૃતિત્વ, એમનું કવન હજી એટલું બધું જાહેર નથી બન્યું. આને જાહેરમાં લાવવા દ્વારા જૈનને જૈનત્વ જ્વલંત બનાવવાની હાકલ આ પ્રકાશનના માંધ્યથી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે પ્રારાંગિક ગણાશે. ' આજે બીજાની ઓળખાણ કરવા જતાં પોતાના જ પરિચયથી અજ્ઞ રહેવાની વૃત્તિપ્રવૃત્તિ વધતી જાય છે, જૈને પણ ઠીકઠીક પ્રમાણમાં જૈનત્વને વિસરી ગયો છે. આ વિસ્મરણનો પડદો. હઠાવી દૃઈને જૈનને ઝગારા મારતું જૈનત્વ દર્શાવવાનો પ્રયાસ આ પ્રકાશનના માધ્યમે જે રીતે થયો છે એનો થોડોક રિસંક્ષેપ આવો છે : " | ઉપાશ્રય તો જૈન સામ્રાજ્યની રાજધાની છે. એથી એના બાંધકામમાં આધુનિકતાને આંધળો પ્રવેશ અપાવવાની ધૂન રાત્રે તજી જ દેવી જોઈએ અને શિયાળામાં ઠારે, ઉનાળામાં બાળે અને ચોમારા ચૂવે.એવી આધુનિક બાંધકામપદ્ધતિને દેશવટો આપીને જેથી જયણા, ને Porદયાનું પાલન શો બને, એનું પ્રાચીન પદ્ધતિ બાંધકા૫ અપનાવવું જોઈએ.. . ' વાડાગને દેખીતા ઝાકઝમાળમાં અંજાઈ જઈને આપણે અનેકવિધ આઈઓ મોરી છે. એમાંથી ઇંગરવાનાં એકમાત્ર ઉપાય તરીક-ભવિત’ પુરત તોખા-l આ વિરારા લા કર્તવ્યને પુનઃ અમલી બનાવવું જ જોઈએ.' શરીર ધર્મનું આધસાધન ગણાય છે. એથી અનારોગ્યમાંથી આરોગ્ય મેંળવવા માટે પણ ધમનેિ ધકકો ન જ પહોંચાડવો જોઈએ. આરોગ્ય મેળવવા માટે એલોપથી તો હિંસ કળતરીકે કુખ્યાત છે જ. પણ લોકો માને છે, તેવી હોમિયોપથીની દવાઓ પણ નિદોષઅહિંરકે નથી જ. માટે સૌથી ઓછા દોષવાળી આયુર્વેદ પદ્ધતિને આરોગ્ય મેળવવા માટે અપનાવવી જોઈએ. . . - જિદ્રવ્ય, સાધારણ દ્રવ્ય આદિની વૃદ્ધિ શ્રાવકસંઘનું કર્તવ્ય હોવા છતાં આ જાતની વૃદ્ધિ માટે ગમે તેવો માર્ગ અપનાવાયીઆઇની ઉપેક્ષા પૂર્વક વધારતું ધર્મદ્રવ્ય પણ રાંરવારની વૃદ્ધિનો હેત બને છે. માટે ધમદિમડીનું રોકાણ કરતાં પણ ખૂબ જ સાવધ રહેવું જોઈએ. અભક્ષ્યઅતંકાનો વિષય યુગમાં એટલો બધો ઝીણવટથી વિચારવા જેવો બન્યો છે કે, ઈંડાઆમલેટ જ નહિ, અભયાહારના ત્યાગીને માટે નિર્દોષ ' જેવા જણાવા. બિરુકીટ આદિ પણ ખાદ્ય નથી રહ્યા. એથી અભક્ષ્યથી આવા રહેવા બિટિ • ! For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છનારે આજે તો સો ગળણે ગળીને પાણી પીવા જેવી જાગૃતિ કેળવવી જોઈએ. - આપણી પ્રચીન-પ્રણાલિકાઓ ખૂબ જ ઉપારી-ઉપયોગી અને અનેક દ્રષ્ટિએ કાકાઈ હતી. આર્થિક-રામાજિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ એ પ્રણાલિકાઓનું પાલન ખૂબ જ ઉપકારકું હતું. આની સામે આધુનિક::૫દ્ધતિઓ..ખચળિ...અનુપકારીને . અનપયોગી હોવાથી જેમ બને એમ તજવા જેવી છે. અને નવા'ના આક્રમણથી આજે એવો તો વિનાશ વેરાયો છે કે, “જૂનું એ સોનું” આ કહેવત એકવાર આંખ મીંચીને અપનાવી લેવામાં જ મજા છે. પાપબુદ્ધિથી પાપ થાય, તો એમાંથી હજી જલદી છૂટકારો મેંળવી શકાય છે. પણ જે પાપ ધર્મબુદ્ધિથી થાય. ધર્મમાં ધર્મના નામે જે અધૂમને પ્રવેશ અપાય, એuપી વજલેપ જેવા બની જતા હોવાથી એમાંથી છૂટવું હો ખૂબ જ કઠિન બની રહે છે. આજે ધોિત્રમા.. અનેક પ્રદેશોમાં આવા પાપોને પ્રવેશ અપાઈ રહ્યો છે, એથી આજે તો વાતેવાતે અને સમયે રામયે સાવધાની રાખવી જ રહી." શ્રી જિનેશ્વર ભગવાનની આણને શિર પર વહેવા માટે જરૂરી પાયો ઊભો કરવા પ્રસ્તુત કાશનમાં ચા અને આવી અનેક બાબતો તરફ જૈન સંઘોનું ધ્યાન દોરવાનો પુણ્યપ્રયાસ થયો છે. અંધાનુકરણનો આ યુગ હોવાથી આમાં રજૂ થયેલી ઘણી બાબતો અશક્ય અને અરાંભવિત પણ લાગે, આમ છતાં “શિર તુજ આણ વહું ભાવનાગીત જો અંતર રામા ગુંજવા લાગે તો એ અશક્ય અરાંભવિત શk ને સંભવિત બની જતૂ I પળની ય વાર ન લાગે. - આજે આપણા જીવનમાં અને આપણા સંઘમાં ઘણી ઘણી બાબતો એની પેસ ગઈ છે કે, એને દૂર કરવી અને ત્યાં શાસ્ત્રીયતાની સ્થાપના કરવી ખૂબ જ કઠિન ન હોવા છતાં એની જાણકારીનો અભાવ હોવાથી જ ત્યાં શાસ્ત્રીયતની પ્રતિષ્ઠા થઈ શકતી નથી. આવી ઘણી ઘણી બાબતોની જાણકારી આ પુસ્તકમાંથી મળી શકે એમ છે. ' જિને ઘર વેગવાનની સtણ સમજવામાં આવે અને જીવનમાં એની પ્રતિષ્ઠા કરીને પછી એની પ્રતિષ્ઠા કાજે અન્યને પણ પુણ્ય પ્રેરણા કરવામાં આવે, તો આજે પણ આમાં રાફળતા પામી શકાય છે ! આ સત્યની સ્વાનુભૂતિ પછીના રાર્જ રોu આ પુસ્તકનું વાચન-મનન જિન ભગવાનની આણને ઘર ઘર અને ઘટ ઘટમાં પ્રતિષ્ઠિત કરવામાં અને, એ પ્રતિષ્ઠાની વધામણી કે એવી પ્રતિષ્ઠાની વિનવણી વ્યકત કરવા માટે એવું સમૂહરાંગીત રેલાવવામાં અવશ્ય સફળ સાબિત થશે કે “શિશ તુજ પણ વહુ આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ - દ| શ્રાવણ વદ અષ્ટમી, વિ. સં. ૨૫૧૮ લિં) પાલીતાણા 0 For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આણ પાલે સાહિતા'તૂસે..... જગતના જીવ માત્ર પ્રત્યેની કરૂણા જેના હૈયે વસે તે તીર્થકર બને. એવા તીર્થકરો જીવોને જે જે કરવાનું કહે અને જે જે ના કરવાનું કહે, તે વિધાન અને નિષેધ બંને પ્રકારની આજ્ઞા પાછળ પ્રેરક બળ તો જીવો પ્રત્યેની કરૂણ બુદ્ધિ જ છે, હિતકારક દ્રષ્ટિ જ છે. | . આવા કરૂણનિધાન પ્રભુની સેવા કરવાનું કોને મન ન હોય ? પણ એ પ્રભુની સેવા કરતાં પહેલાં એક કાર્ય કરવાનું હોય છે. અને એ છે આજ્ઞાપાલનની તૈયારીનું.. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા:આ વાત બહુ સુંદર શબ્દોમાં મૂકી છે. તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી રોવ રે... " . . પહેલાં તારી આજ્ઞા શિરરાવંઘ કરું. મસ્તકે ચઢાવું, પછી તારી રોવા કરે. આપણે ત્યાંની પ્રણાલિકા પણ કેટલી અર્થગ છે !પuતા-lી પૂજા કરવા જતાં પહેલાં ભાલસ્થલમાં આજ્ઞાચક્રમાં તિલક કરવાનું હોય છે, પછી જ દર્શન, વંદન ને પૂજમાં પ્રવૃત્ત : થવાનું હોય છે. ' સુખી થવાનો પર ઉપાય જ આ છે. તેમણે કહેલું કરે સુખો જ થાય, કારણ આવા ખંડ: એ જ દુઃખનું કારણ છે.' પ્રભુના શારાનમાં ઝીણામાં ઝીણી બાબતો વિચારણા કરામાં આવી છે. સંસારલક્ષી પ્રવૃત્તિઓની આજ્ઞાભિષેધાત્મક હોય છે અને આતાલી. પ્રવૃત્તિઓની આજ્ઞા વિધેયાત્મક હોય છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે મો પુરુષાર્ધમાં વિધેયાતક આજ્ઞા અને અર્થ-કામ પુરૂષાર્થમાં નિષેધાત્મક આંજ્ઞા હોય છે. પુરૂષાર્થની ગંગા ભગવાન ૧૫મદેવથી શરૂ થયેલી છે. તે કિનારા છે. આ તરફનો કિનારો ધ પુરુષાર્થ છે. અને સામો કિનારો મોકા પુરૂષાર્થ છે, જ્યારે વચમાં પાણીના પ્રવાહ રૂપે બાકીના બે, અર્થ અને કામ પુરુષાર્થ છે. ધર્મથી અર્થ અને કામ નીપજે છે. જેમ નદીના કિનારે ગમે તેટલો સમય બેરી શકાય, ઘર પણ બાંધી શકાય પણ નદીના પ્રવાહમાં, જળમાં ઝાઝું રહી નિકાયા જેટલો સમય વિતાવીને ફરી પાછા કિનારે આવી જવાનું હોય છે, તેમ અર્થ-કામ જરૂર પુરતાં (ધર્મને બાંધક ન બને તેટલાં) સેવીને વળી ધર્મમાં સ્થિર થવાનું છે. આમ, વિધેયાત્મક અને નિષેધાત્મક બંને સ્વરૂપે આજ્ઞા પાળવાની છે. અહીં આ પુસ્તકમાં, ભાઈ અતુલકુમારે (હાલ મુનિ હિતરુચિવિજયજી) પ્રભુ આજ્ઞાને કેન્દ્રમાં રાખીને કેટલીક મહત્ત્વની વિચારણા રજૂ કરી છે.." . - આપણી ચાલ પ્રવૃત્તિઓ અંગે હવે પાયાથી પુનઃ વિચારણા કરવાનો આવી ગયો છે, પાછા ફરવાની મુદત પકી ગઈ છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-લેખન માટેના મુદ્દે !. ફુલશ્કેય ચોપડામાં ઈન્વયેન અથવા બોલપેનથી લખી શકશે , ર. ફુલય ચોપડાની ઉપષ્ટ હાથબનાવટના કાગળનું સફેદ રંગનું હું ચઢાવવું. ૩. ચોયડાની અંદર પ્રથમ પાના ઉયર લખનાર વ્યક્તિનું નામ-સરનામું | લખવું જરૂરી છે. ૪. આ પુસ્તક લખનાર વ્યક્તિના અક્ષરો સુવાચ્ય હોવા જરૂરી છે. અતિ સુંદર ન હય તો પણ લખી શકાશે. પ. પુસ્તક પરિવારના અન્ય વ્યકિતઓ લખી શક્શ, ક. પુસ્તક પહેલા પાનથી શરૂ કરીને છેલ્લા પાના સુવાસર લખવાનું છે. 5. પુસ્તક નિયમિત રીતે રોજ ઓછામાં ઓછા પગ પાના લખાય તે રીતે નિત્યક્રમ જળવાય તો ઉત્તમ છે. ૮. આ પુસ્તકની શૈક્ષ કરાવીને અન્ય વ્યઆિને લઅવા માટે આપી શકાશે ૯. આ પુસ્તક પૂરેપૂરું લબાઈ જ્ય પછી મૂળ નક્ક અને લખેલી નકલ બંને ચેના નામે પરત સ્વો નચ ભલામણ છે. ‘શ બાબુલાલ શાહ ૪. ચેતનગર સીસાયરી,સનરાઈઝ પર્ક સા, શાહીબાગ, અમદાવાદ, ફીન ને કય૨૭, જ આ પુસ્તક લખ્યા પછી આપના આગ્રાચી તથા શાસન રક્ષા | માટે આય શું કરી શકો તેમ છો તે પણ લેખનમાં મોકલી આપશોજી. * * For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ " કે "મા", આ પુસ્તક લખીને પૂર્ણ કરવા માટેની કોઈ સમય અવધિ નથી, પરંતુ ષ્ઠિાપૂર્વક ઉચિત સમયેમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન શો, આ પુસ્તક લઆવવા પાછળ સ્વ-થરનું હિત સાધી શકાય તે જ એક બિહામ આશય છે. - - For Personal & Private Use Only www jainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ લિ. સાંકળીયું) ૧/૬ -- ( ૭/૯ ૧૦/૧૨ ૧૩/૧૬ ૧૭/૧૮ ૧૯૨૨ ૧૨/૨૪ ૨૫/૩૧ ૩૨/૩૩ ૩૪૩૭ ૩૮૩૯ આધુનિક ઉપાશ્રયો : પુત્યય સિંહણ- એક વિરારાવેલું કર્તવ્ય આગમ ગુણ દેખીતો લામ, સરવાળે ગેરલાભ ૦ હોમિયોપથીની દવાઓ માનીએ તેવી નિર્દોષ નથી ? કાયમી તિથિની યોજનાઓ અનર્થ પરંપરાને ઉત્તેજના ધમદિા મુડીનું રોકાણ-વિકલ્પોની વિચારણા ઇંડાના ત્યાગવાળા માટે આઈસ્ક્રીમબિસ્કીટ પણ અખાદ્ય છે . પાત્રા રંગવા વપરાતા ઝેરી રંગોનો નિર્દોષ વિકલ્પ અપનાવીએ હિંને રાજ્યાશ્રય-એક કમનસીબ ઘટના : નર્મદા, હેન્ડમાં ધદ્રવ્યનું રોકાણ એટલે ઘોર હિંસામાં સીધી ભાગીદારી વીસમી સદીના અમેરિકામાં પણ આવું જીવી શકાય છે . ' ઓઇલ મિલોને બદલે બળદઘાણીનું તેલ વાપરી મહારંભના અનુમોદન જેવા અનેક દોષોમાંથી બચીએ ધાર્મિક ઉત્રાવો : ધનનો ધૂમાડો ? પણ પ્રાશક પ્રાચીન પતિ ડીક દીક્ષાર્થીને અનુમોદન પત્ર | દેરારારે રાધારણના ખરીનો સુંદર વિકલ્પ વાસ્તુ વિવાહ અને લગ્નપત્રિકાઓ કેવી હોવી જોઈએ ? જૈન સંઘના બંધારણ અંગે કંઈક “D . | પર્યુષણ- સંદેશ-અહિંસાદેવીની હૃદયમંદિરમાં પ્રતિ નિરામય દિનચર્યા ભણી : ઘડિયાળના કાંટા પાછા શું ફેરવવા? Fઆદર્શ ઘર કેવું હોવું જોઈએ ? કેટલીક ટૂંકનોંધો અપૂિણ. ટૂંકોંધો . ૪૦/૪૪ ૪૫/૪૬ ૪૭/૪ ૫૫ ૫૬/૫૭ ૫૮/૬૧ ૬૨/૬૮૧ ૬૯૭૪ * ૭૫ ૦૬/૮૧ ૮૨/૮૬ ૮૮/૧ 1 6 શિર તુજ આણ વધુ છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ - આજ્ઞાની સંમુખ રહેલું જીવન જ શોભે. આપણે જાત નિરીક્ષણ કરીએ કે આપણે રાંમુખ છીએ, વિમુખ છીએ કે પરમુખ છીએ ? અહીં રામસ્યાનું વર્ણન છે, તો તેનો 'ઉકેલ પણ છે. અને એ ઉકેલ જો. આહીતિ પ્રબળ હોય તો અશક્ય પણ નથી. હા ! કદાચ દુ:શક્ય હશે, પણ જેમાં પ્રતિયોગ હોય છે તેમાં ક્યાં આપણે દુઃશક્યો પણ થી આચરતાં ? . - દુરાક્ય લાગતી વાતોનો અમલ કરવાની પણ એક મજા છે. શાસ્ત્રવચન છે , (અશક્યની રાહણ અને શકયની આચરણા એ માર્ગ છે. આ માર્ગ ઉપર ધીમી ગતિએ આગળ ધપતું બળદગાડું હશે તો તે આપણને મંજૂ.. પણ એ માર્ગથી દૂર ઉન્માર્ગે જવા ધરામરાતું બલુન આપણને ન આકર્ષી શકે. આવી. પ્રીતિ આજે કેળવવાની જરૂર છે. કોઈપણ ધપ્રવૃત્તિ કરતી વખતે આમાં આજ્ઞાં શું છે. તે વિચાર્યું નિતાન્ત જરૂરી છે. આ આજ્ઞામાં ઘાતક તત્ત્વોને દૂર રાખી, બાધક તત્ત્વોથી બચીને, સાધક તત્ત્વોને ' રોવવાનાં છે. આપણી પારો આટલી વિવેકદ્રષ્ટિ કેળવાયેલી હોવી ઘટે કે જે તૂર્ત પીછાણી શકે કે આમાં સાધક, બાધક અને ઘાર્તક શું છે ? આવી વિવેકષ્ટિ શાસ્ત, પરંપરા અને પરિણતગુરુગમના ફળ સ્વરૂપ હોય છે. . પ્રાપ્ત શારાનનો પરિરાય કરવાનો છે. અને એ પરિચય કરતાં-કરતાં પ્રીતિ કેળવવાની છે અને તેના પરિણામે શાસનથી પરિણત થવાનું છે એટલે, પ્રાપ્તિ, પરિચય, ધતિ અને પરિણતિ આ ક્રમ થયો ! !:ઘણાંખરાં તો પહેલે પગથિયે અટકેલાં હોય છે. તેથી ઓછા. બીજે પગથિયે; તેથી થોડા ત્રીજે પગથિયે અને ચોથે પગથિયે તો કેટલાક વિરલા જ દેખાય છે. પરિણત થયેલાઁને આજ્ઞાપાલન ખૂબ રાકર લાગે ! એ જ કર્તવ્ય ભાર ! ' આવા ઉત્તમ લક્ષ્ય સાથે જીવનમાં પ્રભુ જ્ઞાયોગને જડી દેવાનો પ્રભુ આજ્ઞાનું. પાલન કરવાથી જ પ્રભુની કૃપાનું અવતરણ આપણામાં થશે. પૂજય ઉપાધ્યાયજી : મહારાજનું વચન છે, ' “આણા પાલે સ્વહિબ નૂરો રાકલ આપદા કાપે." આ પુસ્તકમાં રજૂ થયેલા વિચારોને વાંચી, વિચારી, વાગોળીને તેનો રાઅંશ ગ્રહણ કરી લેવો તેમાં જ શાણપણ છે, પ્રભુઆશા ‘કાલજયી છે તેના સહારે આ દુઃષમ કાળમાં પણ આપણે ઉત્તમ જીવન જીવી જઈશું, એવી શ્રદ્ધા સાથે વિરમું છું. ૦ પં. પ્રદ્યુમ્નવિજયગણી જૈન ઉપાશ્રય. ૩૭, પ્રહલાદ પ્લોટ રાજકોટ . . ૧૧, ૨૦૪૭,- For Personal & Private Use Only Jain Education Interational Page #13 -------------------------------------------------------------------------- ________________ આઘુનિક ઉપાશ્રયોં : શિયાળામાં ઠારે, ઉનાળામાં બાળે અને ચોમાસામાં સૂવે , smita હેલાંના કાળમાં રાખી શકો કેવળ સ્વંદ્રવ્યથી જિનાલ ઉપાશ્રય (પીપધશાળા)વગેરે બાંધીને સંઘને અર્પણ કરતા. આજે પણ ક્યાંક-ક્યાંક ભાગ્યશાળીઓ તેવો લાભ લેતા હોય છે, પરંતુ મોટે ભાગે શ્રી સંઘના ભાઈઓ સાથે હળીને ગામના દેરારાર-ઉપાશ્રય બંધાવે તેવું હવે જોવા મળે છે. તેમાં પણ હજી થોડાંક વર્ષો પહેલાં એક : એવી સુંદર ભાવના જોવામાં આવતી કે, પોતાના ગામનાં ધર્મસ્થાનો માટેનું દ્રવ્ય પાતાના ગામમાંથી જ ઉઘરાવી લેતા અને તે માટે બહારગામ મદદ માંગવા જતું નાનમરૂપ ગણાતું. આજે દુઃખની વાત છે કે, આવી ભાવના પણ ઘટતી જાય છે અને નાના ગામથી માંડીને મોટા નગરના સંદરો પણ પોતાનાં ધર્મસ્થાનો માટે ફાળો ઉઘરાવવા બહારગામ દોડી જાય છે. ગૃહસ્થ જેમ પોતાના ભોજનની કે અંગત વપરાશની શરતુઓની કોઈની પાસે: પ્રાર્થના કરવામાં નાનમ અનુભવે છે, તેવી જ રીતે પોતાની ધમ.રાધના માટેનાં ઉપકરણો, સ્થાન આદિ માટે ગામેગામ માંગણી કરવા જવું તે ગૃહસ્થોચિત જણાતું નથી. દરેક શ્રી રાંઘ પોતપોતાની શક્તિ અનુસાર થિાન બનાવવાનું નકકી કરે, તો તે માટેનું દ્રવ્ય પોતાના રાંઘમાંથી જ મેળવી હોવું અશકય નથી પરંતુ બહારગામ જઈ. પણ દ્રવ્ય માગી આવવાની ભાવનાથી વધુ ખર્ચ ઊભું કરવું તે વિચારણીય છે. ઓછા પર અને રાધારણસ્થિતિ ધરાવતો સંઘ પણ નકકી કરે, તો પોતાના ધર્મસ્થાન માટે ગાર માટીની દીવાલો 1ઊભી કરી ઉપરનળીયાં નાખીને શ્રાવિકા બહેનો દ્વારા જ છાણ વગેરેનું ભોંયતળિયે લીંપણ કરાવી લે તો તદ્દન અલ્પ ખરમાં શ્રી રાંઘ સ્વદ્રવ્યથી ધર્મસ્થાન તૈયાર કરી શકે. પોતાના દ્રવ્યથી અને પોતાની બહેનતથી ઊભું થયેલ ધર્મસ્થાન શ્રી રાંઘનો તેની રાથે એક વિશિષ્ટ આયભાવ ઊભો કરશે, તેની જાળવણી પણ વધુ કાળજીથી થશે અને તેમાં શકય તેટલી વધુ આરાધના કરવાનો પણ ઉમંગ થશે. જે પોતાપણાંની લાગણીને આભારી છે. વગર મહેનતે મળી ગયેલી, મફત મળેલી, દોકડો પણ ખ િવગર પ્રાપ્ત થયેલી વસ્તુ પ્રત્યે તેટલો લગાવ ઉત્પન્ન નથી થતો, તે સર્વવિદિત છે. આમ ગામેગામનાં દવદ્વવ્યાદિ ખાતાઓ ઉપર તથા સુખી શકો ઉપર પરગામથી આવતી આવી ,માંગણીઓ અટેક્તાં તેમનાં નાણાંનો પ્રવાહ વધુ અંશે તીર્થસ્થાનો તરફ વળે, તેથી તીર્થો શિર તુજ આણ વહું........- Dષ્ઠાની હાળા છાન93ી છે ૨૫ વદ ડી. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પણ જીર્ણશીર્ણ બની રહેવાને બદલે નમૂનારૂપ બને જે દેરારારોનું બાંધકામ શિલ્પી-રોમપુરાઓને રોપાય છે, તેમ મોટા ભવ્ય ઉપાશ્રયોનું બાંધકામ શિલ્પ-શાસ્ત્રના જાણકાર સોમપુરાંઓને તથા નાના ગ્રામ્ય ઉપાશ્રયોનું બાંધકામ સ્થાનિક પરંપરાગત કયાઓ વગેરેને જ સોંપવું જોઈએ. વિદેશી || પદ્ધતિનું ભણતર પામેલા ઇજનેરી (આર્કિટેક્ટ) વગેરે જેમ ગૃહસ્થોને રહેવાના મકાનમાં પણ વિદેશી શેલીનું અંધ અનુકરણ કરી, જે તે દેશના વાતાવરણ વગેરેથી તદ્દન વિપરીત •કાનો બનાત છે, તે જ રીતે ઉપાશ્રયમાં ઉપાશ્રયની વિશિષ્ટ જરૂરિયાતોંધી તદ્દન અનભિજ્ઞ રહી ખૂબ જ વિચિત્ર મકાન બનાવે છે. માટે આ કામ તેમને ન સોંપતાં ડારોıરા અથવા પરંપરાગત અનુભવજ્ઞાનનો વારસો ધરાવતા સ્થાનિક કીયા વગેરેને fજ સોંપવું જોઈએ. કિટેકટો આજે ગૃહસ્થોને ઘર તેમજ ઉપાશ્રયોની ઉપર છત અને ચાર બાજ ખ્યાબંધ બારી-બારણાં બનાવે છે, જે આ દેશના વાતાવરણ તથા ઉપાશ્રયની • વિશિષ્ટ જરૂરિયાતોથી તદ્દન વિસંગત છે. હકીકતમાં ઉપાશ્રયનું મકાન ચારેબાજુથી બંધ તથા વચ્ચે ખુલ્લા ચોક (ઓપન ટુ સ્કાય)વાળું હોવું જોઈએ. આમ થવાથી હવા ઉજાસ | પણ ખૂબ પ્રમાણમાં મળી રહેશે અને આજના વિષમ યુગમાં, વડીયો, ટી.વી ના જમાનામાં ચારે બાજું બારી બારણાંનો અભાવ (અલ્પતા) હોવાથી સંયમ શિથિલતાનું એક મોટું નિત્તિ દૂર થઈ જશે. તદુપરાંત આપણી આજુબાજુની (ચારે બાજુની)હવામાનવીઓના પાસોáાસ્તદિ તથા આજના યુગમાં તો મોટરગાડીઓ આદિના ઝેરી ધૂમાડાથી પ્રદુષિત હોય છે. બારીઓ દ્વારા હવાની અવરજવર કરવાની યોજનામાં પ્રદૂષિત હર્ષાની અવરજવર થાય છે. જ્યારે વચ્ચેના ખુલ્લા ચોકમાંથી આકાશની ચોખ્ખી સ્વચ્છ હવા આવે છે. આજકાલ મોટા શહેરોમાં ઉપાશ્રયો ચારેબાજુ ઊંચા ઊંચા મકાનોથી ઘેરાયેલા હોય છે. આ ગીચતાને પરિણામે ગમે તેટલાં બારીબારણાં હોવા છતાં પણ હવાઉજાસ રીકાઈ જાય છે. વચમાં ખુલ્લો રાક હોય છે આ નડતર પણ નડે નહિ. આ ઉપરાંત અવાજના પ્રદૂષણના આજના યુગમાં ગાડીઓ દ્વારા પ્રવેશતો મોટરગાડીઓનો ઘોંઘાટ વ્યાખ્યાન થી માંડીને સ્વાધ્યાયાદિમાં ખલેલ પહોંચાડે છે, તે નડતર પણ દૂર થઈ જાય. વ્યાખ્યાનો રામય દરમિયાન પણ વ્યાખ્યાકાર- મુની રામાંતર રહેલી ખુલ્લી બારીઓમાંથી અવાજ પ્રસરી જતો હોય છે, જેથી ઓછા ઝમે વધુ જિજ્ઞાસ સાંભળી શકે, તેનો લાભ મળતો નથી. આ રીતે અવાજને હણાઈ જતો રોકવા જો બારી બંધ કરવામાં આવે, તો પાછો ઉકળાટનો સવાલ ઊભો થાય છે. ઇલેક્ટ્રીકના આરંભની બાબતમાં નિર્બરા પરિણામ બનેલા આજના યુગમાં આજે ગામેગામ ઉપાશ્રયની બારીમાંથી લાછૂટની ઉગ્નેહી (ઉધોતાદિ) આવવાનો સવાલ ઊભો થાય છે, તે પણ વચ્ચે ખુલ્લો ચોક રાખવાથી રાળતાથી ઉકેલાઈ જાય. ગૃહરપોના ઘરમાં કે ગૃહસ્થો ઉપાશ્રયમાં) શિર તુજ આણ વહેં- - * ૨ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ] (ષ્ટિ પડવાનો પ્રશ્ન પણ હલ થઈ શકે. કાપ કાઢેલાં કપડાંથી માંડીને રંગેલાં પાવા સધી-ની 'અનેકવિધ ચીજો રાઠવવા વગેરે કામમાં આ ખુલ્લા ચોકમાં પડતો તડકો ઉપયોગી બ•ી શકે.(આયુર્વેદિક મતે પરા ઘર હવાઉજારા યુક્ત.પરંતુ નિતિ એટલે કે રાસા બારીઓમાંથી ર0ધો પવન ફૂંકાય તેવું હોવું જોઈએ. ખુલ્લો ચોક રા'નાથી ઉપરથી ચોખ્ખી હવા વિપુલ પ્રમાણમાં પ્રવેશે છે અને છતાં પણ સામરામે હવાના રસ્તા ન હોવાથી સ્થળ નિવતિ રહે છે.) વરસાદના પાણીથી મુશ્કેલી ન થાય, તે માટે આ ખુલ્લા ચોકનું તળિયું આજુબાજુ કરતાં એકાદ વેંત જેટલું નીચું રાખવું. રોંકડો વર્ષોથી મોટા શહેરોમાં આ રીતના ઉપાશ્રયોમાં આરાધના થતી આવી છે, પરંતુ નવા આર્કિટેક્ટોને સોંપાયેલા કામમાં તેઓ તેમના અભ્યાસક્રમમાં ભણેલ હોય તે શૈલી જ દાખલ કરી દેતા હોય છે. જેના પરિણામે આજે અનેક બારીબારણાંવાળા ઉપાશ્રયો થઈ ગયા છે. શિયાળામાં અતિ ઠંડી, ઉનાળામાં અતિ ગરમી અને ક્યારેક વંટોળ સાથે અંદર બવતી ધૂળ વગેરે પ્રકારનું વાતાવરણ ધરાવતા આપણા દેશમાં બારીઓને બદલે એ ખુલ્લલા ચોક ધરાવતા ઉપાશ્રયમાં ઉપરનાં. સઘળા કુદરતી પરિબળોની તીવ્રતા ઓછી થઈ જાય છે, તે સલમેરમાં આવેલ પટવો કી હવેલી' અને તેના જેવાં બીજાં સ્થાપત્યોના જેણે અયારા કયોં હોય તેના ખ્યાલમાં હશે.' ઈલેકટ્રીકી ઉત્પત્તિમાં એટલો મોટો આરંભ–રાપાર રહી છે કે, જેને ગૃહરા ઘરમાં પણ તેનો ઉપયોગ અગિત છે, તો પછી પરિણામોની તો વાત જ શી ? પ્રતા આજ્ઞા મુજબ જ નાં કાર્યો કરવાની ભાવના ધરાવતું અને જોવામાં તણાઈ જવાથી દૂર રહેનાર કાર્યવાહકોએ કોઈપણ સંજોગોંમાં ઉપાયમાં ઈલેકટ્રીક , ફીટીંગનું ઘોર પાપ દાખલ ન કરવું જોઈએ. ખાસ કરીને શિથિલાવાર જ્યારે વ્યાપક | બનતો જાય છે, ત્યારે ઉપાશ્રયમાં લાઈટ ફીટીંગની સગવડ હોવાથી શિથિલાચારી રાધુઓ ગૃહરથો પારો આખી રાત લાઈટ ચાલુ રખાવી તેના પરોઠા અજવાળાનો ઉપયોગ કરે છે. આગળ વધીને કેટલાક સ્વયં ઉપયોગ કરતા તથા લોખન- વાંરા આદિ અનેક પ્રવૃત્તિઓ કરતા થઈ ગયા છે. ચારે બાજુની બારીઓમાંથી આવતી લાઈટ અને ઉપાશ્રયમાં જ સાધુ ભગવન્ત પર સીધો પ્રકાશ ના પડે તેવી રીતે ચાલુ રખાવવામાં આવતી લાઈટોને કારણે ઉપાશ્રયમાં સાદ્ર(ગાઢ) અંધકાર તો આજે દુલભ થઈ ગયો છે કે, જે સા (ગાઢ) અંધકાર વાચ્યપ્રદ હોવાનું સાંભળેલ છે. ગૃહસ્થોનાં ઘર જેવું અજવાળું ઉપશ્રયોમાં પણ થઈ જતાં રાત્રે દંડારાનના પૂર્ણ ઉપયોગપૂર્વક જ ચાલવાની વિધિ, સવારે સૂકાશની ઝાંખી થવા લાગે ત્યારે જ પડિલહેણ શક્ય બને વગેરે વિધાનોની પ્રત્યક્ષ પ્રતીતિ પણ. દુલભ થતી જાય છે. લાઇટ ફીટીંગનો તથા ઇલેક્ટ્રીક બીલનો ખર્ચ બચે તે તો નફામાં. ઉપશ્રયમાં જ પેઢી હોય અને ત્યાં રાંઘ મહાજના આગેવાનો અવારનવાર શિર તુજ આણ વહું.--..... ૧ ૨૯ હી. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ મળતા હોય, તો ત્યાં તેટલા ભાગમાં જરૂ મુજબ દેરારાર જેવી હાંડીઓ બંનાવી દેવામાં આવે. રાત્રિના સમયે મહાજન મળે, ત્યાર મોટેભાગે લેખન વાંચનાદિ કરવાનું ન હોતાં પરસ્પર વાતચીત, વિચારોની આપ-લે ધૃત્યાદિ જ કરવાનું હોય. જે.આટલા સૌમ્ય પ્રકાશમાં પણ બધું કાર્ય સ૨ા રીતે થઈ શકે. થોડું ઘણું હિસાબી (લેખનાદિ) કામ કરવું હોય, તો જૂના વખતમાં લોકો જેમ દીવાને સહારે કામ કરતા હતા, તેમ કરી શકાય. જો આટલી મજબૂતી રાખવામાં નહીં આવે, તો બાવાજીની લંગોટીની જેમ એકની પાછળ બીજી વસ્તુ ઘૂસતી જ્શે અને એકવર ઇલેક્ટ્રીકનો તથા તેમાં રહેલ આરંભ -સમારંભનો છોછ ઊડી જતાં તેમજ તેમાંની પાપબુદ્ધિ નીકળી જતાં તેરાપંથી વગેરે સંપ્રદાયોની જેમ > ઉપાશ્રયમાં પંખા (તેની પાછળ માઈક, ડ્રિંીયો વગેરે) ઘૂસી જતાં વાર નહીં લાગે. અને પછી ત્યાં પરિણામ.શું આવશે, તેની કલ્પના જ કરવી રહી. ઇલેક્ટ્રી-નો પ્રકાશ તે ચક્ષુરિન્દ્રિયના વિષયનો અતિયોગ તેમ જ મિથ્યાયોગ હોવાને લીધે તે આરોગ્યને નુકશાનકારક છે, તે તો જાણીતું. જ છે. પરંતુ એ વાતથી ઘણા ઓછા લોકો વાકેફ હશે કે, જ્યારે લાઈટ ચાલુ ન હોય ત્યારે પણ તેમાંથી સતત નીકળતો સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ માનવદેહને નુકશાન કરે છે. માની લો કે સુરાાધુઓ તથા વિરતિધર સુશ્રાવકો લાઈટનો ઉપયોગ કરે-કરાવે નહીં, પણ ઉપાશ્રયમાં કરવામાં આવેલ લાઈટ ફીટીંગમાંથી આઠે પહોર નીકળતાં વિદ્યુત તરંગો તેમના સ્વાસ્થ્યને હાનિ કર્યા સિવાય રહે નહિ. ઉપાશ્રયના બાંધકામમાં સિમેન્ટને બદલે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ. કહેવાય છે કે જે બાંધકામમાં ચૂનો વપરાય છે, ત્યાં વાતાવરણમાં-મકાનમાં ઠંડક રહે છે. તે જ રીતે લાદીને (ટાઈલ્સને) બદલે છાણનું લીંપણ કરવામાં આવે તો તે શિયાળામાં અતિશય ઠરી ન જતાં કે ઉનાળામાં અતિશય તપી ન જતાં, શિયાળામાં હૂંફ ને ઉનાળામાં શીતલતા આપનારું બની રહે છે. ગૃહસ્થો પોતાના ઘરોમાં નર્વસ પરિણામી થઈ પંખા, એરકન્ડીશનર, રુમહીટર વગેરે સાધનો વાપરતા થઈ ગયા હોવાથી અને સર્વે ગૃહસ્થ યોગ્ય કળાઓમાં પશ્ચિમનું અંધાનુકરણ આવી જવાને કારણે મકાનને કુદરતી રીતે જ સમશીતોષ્ણ રાખવાની આવી ઝીણી ઝીણી વિગતોને તદ્દન ઉવેખતા હોય છે, પરંતુ ઉપાશ્રયમાં શ્રાવકો તથા સાધુઓને ઉપરોક્ત અધિકરણો વર્જ્ય હોવાથી આવી કુદરતી વિગતોને લક્ષમાં રાખવી જોઈએ. છાણની દુષ્પ્રાપ્યતાના જમાનામાં પણ ટાઈલ્સ પાછળ જે પર્થ કરવામાં આવે છે, તેના વ્યાજમાંથી.પણ દર વર્ષે લીંપણ થઈ શકે છે તેથી ખર્ચ વધી જવાની દલીલ પણ યોગ્ય નથી. વળી સિમેન્ટ તથા ટાઈલ્સની અપેક્ષાએ ચૂનો તથા લીંપણ વગેરેમાં મારંભ ઓછો હોવાને લીધે કદાચ તેમાં ખર્ચ વધતો પણ હોય તો ખર્ચ વધવા દઈને પણ ઓછા આરંભવાળી પદ્ધતિને અનુરારવું તે જ યોગ્ય છે. જેમ ઉપાશ્રયનું શિર તુ: આણ હું... For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ . બાંધકામ પાણી ગાળીને જ કરવાથી તેનો ખર્ચ રવાભાવિક રીતે જ વધી જાય, તેમ છતાં પર તે જ રીતે કરવાનું વિધાન છે. તેમ બળદ વડે ચૂનો પીસાવીને બાંધકામ કરાવવાથી ‘તે ઓછા આરંભે વધુ મજબૂત થશે અને વધેલા ખર્ચનું સાટું વધેલા કઉપણાથી વળી જશે. ધાબુ પણ આર.સી.સી.નું ભરવાથી તે ખૂબ તપી જતાં ગરમી-ઠંડીનું પ્રમાણ વધી જાય છે, તેને બદલે નળિયાં નખાવવાથી અથવા જૂની પદ્ધતિ મુજબ લાકડાની પાટોથી. ભરાવવાથી વાયુના સમશીતોષ્ણ રહેશે. આવી અનેક ને - મોટી બાબતોમાં જૂના ઉપાશ્રયો-મકાનોનું અવલોકન કરી તથા વૃદ્ધ અનુભવી પુરુષોની રાલાહ લઈને ચાલવાથી - અરાંખ્ય વર્ષોના ચાલી આવતા જ્ઞાનવારસાનો લાભ ઉઠાવી શકાશે. માટે ઝીણવટપૂર્વક * આ બાબતને અનુરારવું હિતાવહ છે. - આજના ઈલેકટ્રીક કે પેટ્રોલાદિના રાહારે ચાલતાં યંત્રો વડે કે કારખાનાઓમાં અત્યારંભ વડે તૈયાર થયેલ વસ્તુઓને બદલે માનવશ્રમથી ઓછા આરંભ વડે તૈયાર . થયેલ વસ્તુઓ (જેવી કે સિમેન્ટને બદલે ચૂનો, ટાઈલ્સને બદલે ચૂનાની ફર્શ કે છાનું લીંપણ, એલ્યુ. વગેરેને બદલે પિત્તળ, કાષ્ઠાદિ, Viાયવુડને બદલે ...ગ -દેશી લોકડું વગેરે) વાપરવી વધુ ઉચિત છે. રાગ કે દેશી લાકડાંને બદલે પ્લાયવુડ-રાનમાઈકા વગેરેનો વપરાશ વધવાથી તેની ફેક્ટરીઓમાં થતા આરંભના અનુમોદન ઉપરાંત તેમાં જલ્દીથી ઉધઈ વગેરે થતાં જીવવિરાધના થાય છે તે અલગ. જ્ઞાનભંડાર માટે પણ લોખંડના કબાટને બદલે રાગના કબાટ વાપરવાથી તેમાં પ્રતો રહા વધુ સારી રીતે થાય છે. રાનમાઈકા-ફોરમuઈક આદિનો ઉપયોગ તદન અનુચિત છે. રંગરોગાનમાં પણ * ફેક્ટરીઓમાં તૈયાર થયેલા રાસાયણિક રંગોને બદલે વનસ્પતિ-ખનિજોમાંથી બનતા દેશી રંગો (શંખજીરાની ભૂકી વગેરે) વાપરતા વધુ ઉચિત છે : A , ઉપાશ્રયની બાજુમાં માંત્ર પરઠવવા માટે શક્ય તેટલી વિશાળ ખુલ્લી જમીન રાખવી અત્યંત આવશ્યક છે. મોટા શહેરોમાં આવી જગ્યાના અભાવે શિથિલાચારીઓ બાથરૂમ રાંડારાનો ઉપયોગ કરતા થઈ ગયા છે, તો સંયમીઓએ રસ્તા વગેરે પર પરઠવતું પડતું હોવાથી આજના ધર્મવિરોધી શિક્ષણ પામેલા જૈન -અજેનોને રસૂગ થવા દ્વારા શારાનીલનાને આગળ કરતા હોય છે. એથી આ વસ્તુની અવશ્ય કાળજી રાખવી.આવી વિશાળ ખુલ્લી જગ્યા હોય, તો શ્રાવકો પૌષધ આદિ કરી શકે છે અને આજે ઘણે ઠેકાણે આવી અનુકુળતાના અભાવે શ્રાવકોને પૌષધનો નિષેધ કરવો પડે છે, તે ન કરવો પડે. • - પ્રતિક્રમણાદિ હેતુ માટે ઉપાશ્રયે આવતા શ્રાવકો પણ આવી અનુકૂળતા હોય, તો . રાંમૂર્છાિમ આદિની વિરાધનાથી બચી શકે, જગ્યાની કિંમત વધી ગઈ હોવાથી . વહિવટકર્તાઓને આટલી બધી જમીન એમ જ રહેવા દેવી પડે, તે ખૂંચે અને તેની કિંમત શિર તુજ આણ વહું... www.lainelibrary.org For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ નજરે પડે. બીજી બાજુ ખોટી દેખાદેખીઈ કે શોભા ખતર લાઈટ ફીટીંગ, ટાઈલ્સો, ગેલેરીઓ વગેરે પાછળ અઢળક ખર્ચ કરી નાખવામાં આવતો હોય છે. હકીકતમાં આવી શાસ્ત્રીય પ્રણાલીઓ જળવાઈ રહે, તે માટે ગમે તેટલો ખર્ચ ભોગવીને પણ વ્યવસ્થા કરવી જોઈએ અને ખર્ચમાં પહોંચી વળાય તેમ ન હોય, તો અશાત્રીય દેખાદેખી પાછળનો ખર્ચ બંધ થવો જોઈએ. આજે સરકારી નિયમો મુજબ ગમે તેટલી મોંઘી જગ્યામાં પણ જેમ ચારેબાજુ ખુલ્લી જમીન રાખવી પડે છે.તેમ ધાર્મિક આજ્ઞા સમજીને માત્રુ પરઠવવાની ખુલ્લી જગા અચૂક રાખવી જ જોઈએ. આ બધી વાતોનો ટૂંકસાર એ જ છે કે ઉપાશ્રય બાંધતાં આટલો ખ્યાલ તો અવશ્ય રાખવો જોઈએ. (૧) કોઈપણ લાઈટ-ફીટીંગ..તો ન જ હોવું જોઈએ. (૨) સિમેન્ટને બદલે ચૂનાનો ઉપયોગ થાય તો ઘણું સારું. (૩) બારી-બારણાંને બદલે વચ્ચે ચોક રાખવાનું અનિવાર્ય સમજવું જોઈએ. (૪) ટાઈલ્સને.બદલે લીંપણ ચૂનાની અથવા ઇટની ફર્શ કરવી. (૫) અને છેલ્લે સૌથી અગત્યની વાત માત્ર ૫૨ઠવવાની વિશાળ ખુલ્લી જગ્યા રાખવી જોઈઅે. ઉપરના સૂચનો પ્રત્યે આંખ આડાં કાન કરી, કે હી કંઢી લાપરવાહ બનીશું," તો ધર્મ કરવાના અને કર્મ ખપાવવાના સાધનરૂપ ધર્મસ્થાન કવચિત ‘કર્મસ્થાન’ બની જાય તો નવાઈ નહિં, એમ થાય તે જોવાની આપણી સૌની ફરજ છે. શિર તુજ આણ વહું.... For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ " પુWય-લિહi - ચોક વિસરાયેલું કર્તવ્ય .. ગવારjધમસ્વિામીથી શ્રીદેવર્કિંગણિયામાશ્રમણ સુધી અખંડ ચાલેલી શ્રુતકંઠસ્થીકરણનો પરંપરા કાળના પ્રભાવે. કાંઈક હીણ થતાં પૂજ્યપાદ દેવર્ટિગણિક્ષમાશ્રમણજીએ આગમાદિ શ્રતને ગ્રંથારુઢ કર્યું. આંવા મહાન ઋતજ્ઞાનનો જે વારસો આપણા રાક્ભાગ્યે આપણને પ્રાપ્ત થયો છે તેની આરાધના રક્ષા માટે સૌ . પ્રથમ તો, ચતુર્વિધ શ્રી સંઘે પોતપોતાની યોગ્યતા અને શક્તિ અનુરસ્પર ગીતાઈ ગર ભગવંતની નિશ્રામાં શક્ય તેટલા શ્રુતજ્ઞાનને કંઠસ્થ કરી લેવું જોઈએ. પિતાલીશ ‘આગમો (પંચાંગી) પૂવસાયના અન્ય સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો, ગુ જાતી રાવન- રાઝાયાદિ શ્રત કંઠસ્થ કરવાથી અનુપમ કોટિની શ્રુત ભક્તિનો લાભ મળી શકે છે. આમ છતાં પણ કાળના પ્રભાવે રાઘળું કે શ્રુતજ્ઞાન કંઠસ્થ થઈ ન શકે તેવી કંઠસ્થીકરણ ઉપરાંત ચતુર્વિધ શ્રી રાંઘે .તહરતે લખીને યથાશક્તા શ્રુતજ્ઞાનને સંથારુઢ કરી દેતું જોઈએ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજીથી લઈને મહામાત્ય શ્રીવાસ્તુપાળ જેવા રાપર્વ મહાપુરુષોએ પોતાના હાથે લખેલી પ્રતો આજે પણ જોવા મળે છે તે દાખલો પતાય લિહi'•ી જવલંત પ્રેરણા આપનારો છે. કંઠરથીકરણ - હરતે 9થતોખ (ઉપરાંત લહિયાઓ તારા ડાડપત્રો તથા હાથ બનાવટના ટકાઉ કાગળ પર તેવી જ ટર્કાઉ શાહી વડે શકય તેટલું શ્રુતજ્ઞાન લખાવી. તેનું જોઈએ. શારાં - થાનકો પૂના, શ્રાવકોની જેમ રનદ્રાથી નડિયાઓ પારી ગ્રંથો વાખાની જુદા જુદા ૨૧ળે તેને જ્ઞાન ભંડારો રમાપી અથવા છેશક્તિા અટાર તો (ાખાનાની પોતાને 'અરે પણ તે પ્રો. રાઈ થુરાભક્તિનો સ્વભ *ઈ શકે. ગામેગામ તથા ઘરે ઘરે આવી રીતે શ્રુત-રાંગહો થઈ જવાથી ગમે તેવી આપત્તિના રમયે પણ સઘળું શ્રુત નષ્ટ થઈ જવાની રાંભાવનામાંથી બચી જવાય. એક રથળે નાશ પામે તો અન્ય સ્થળેથી પણ તે ઝાંથી મળી જાય. વિવેકી. શ્રાવકો જેમ ગૃહમંદિર બનાવી રાખ્યદર્શન ગુણની તથા ઘરમાં ચારિત્રનાં ઉપકરણો રાખી રામ્યગુ ચારિત્ર ગુણી આરાધના કરે; છે તે રીતે હરતલિખિત પ્રતો રાખી તેના દર્શન-પૂજન, ગુરુનિશ્રાએ અધ્યયન વિગેરે દ્વારા રામ્યગુન ગુણની પણ આરાધના કરી શકે, રિ તુજ પણ હું..... - ૭ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ દરેક ગામના શ્રી સંઘોએ પણ શાલને કો તગેરે જગ્યાએ પડી ન રાખતાં રાધુ-: સાધ્વીજીના યુતાભ્યાસ માટે યોગ્ય રાઘળી રામગ્રી પૂરી પાડવા ઉપરાંત શ્રુત- લેખનના કાર્યમાં વાપરે. પોતપોતાના સંઘમાં હાથે લખેલી પતોનો સુંદર રાંગહ ઊભો કરી દેવો જોઈએ. જેમાં અન્ય શ્રતની ૨uથે સાથે શ્રી કલ્પરત્ર સંબોધિકાં ટીક, શ્રી બારસાસ્ત્ર શ્રી સિરિવાલ કંઇ, શ્રીપાળ રાજાનો રાસ, દિવાળી કહ્યું, નવ મરણ, ગૌતમસ્વામીના રાસ જેવા દર વર્ષે વંચાતાં ગ્રંથો પણ લખાવીને રાખ્યા હોય તો, નૂતન લિપિમાં લખાયેલ | હોવાથી સાધુરાધ્વીજી મહારાજા પણ વ્યાખ્યાન-અધ્યયાદિમાં સરળતાપૂર્વક તેનો યથોચિત ઉપયોગ કરી શકે. . ' છપાવવાની ચાલ વધવાથી અને યંત્રવાદના મહારનો ડર ઘટવાથી હાલેખન, માટેની યોગ્ય સામી વ્યાપક રીતે મૂળતી નથી. પરંતુ શક્તિસંપન્ન શ્રાવકો તથા બંધો | યોગ્ય પ્રયત્નો કરે તો તાડપત્રો તથા કાશ્મીરી કાગળ જેવી દુર્લભ રામરી પણ મેળવવી અશકય નથી. રાજનગર જેવા સ્થળોએ કાગદીઓ દ્વારા હાથ બનાવટના કેમિકલ્સ વિનાના કાગળો બન્નતા, તેવા કાગળો આજે પણ કેટલાક રઘળોએ બને છે, જેનો ઉપયોગ ન કરીને કેટલાક વિવેકી સંઘો તથા શાવકો આજે પણ લખી-લખાવી રહ્યા છે. તેવી જ રીતે તલનાં શુદ્ધ તેલનું કાજળ (મેશ)"uડીને (જેટલું કાજળ તેટલો ગોળ. તેથી બમણો ગુંદર ': ઘોળ'મા નિયમ મુજબ) તેમાં કાજળમાં વજન જેટલો ગોખો હીરાબોળ અને કાજળના વજાથી બમણો બાવળનો ગુંદર નાખી લંબાના વારાણમાં ત્રણેય વરતાને લાકડામાં ચૂંટા વડે ઘૂંટીને ટકાઉ શાહી બનાવી તેના દ્વારા આજે પણ લખાવાઈ રહ્યું છે. ! ': ': પહેલાં તો રોજિંદા જીવન વ્યવહારમાં પણ આવી જ ચીજવસ્તુઓનો વપરાશ થતો. તેથી જ્ઞાનપંચમી જેવા પર્વના દિવસોમાં પણ આવી જ ચીજો અર્પણ, થતી. પરંતુ • પોતાના રોજિંદા જીવન વ્યવહારમાં પણ જયણાનો ખપ અને આરંભની. ડર ઓછો થતો ગયો તેમ બજારમાં પણ તેવી વસ્તુઓ મળતી બંધ થતી ગઈ અને નોટબુક પેન્સિલ જેવી • શ્રુતરાના ખારા ઉપયોગમાં આવતી વસ્તુઓ ધરવાનું શરૂ થયું. આ સંજોગોમાં પાપીરુ શ્રાવાએ તો પોતાના જીવન વ્યવહારમાંથી પણ આવી મહારાથી બનતી વસ્તુઓ ત્યજવી જોઈએ. તે ન બની શકે તો છેવટે જ્ઞાનપાંચમ જેવા પર્વ દિવસોએ જો શ્રીલંકા-કાફીરના તાડપત્રો, હાથ બનાવટના ટકાઉ કાગળ, તેવી જ શાહી, ઉત્તમ જાતિની બરી કલમો, ભેજ-ગરમી-ઠંડી-ઉધઈ આદિથી શ્રતનું રક્ષણ કરતા રોગ-સીસમ જેવા કાષ્ઠા દાબડા તથા કબાટો, હાથ બનાવટના કાગળોને ઘૂંટવા માટે વપરાતા અકીકના ઘૂંટા, સળ પાડવા (લીટીઓ દોરવા) માટે વપરાતું ઓળિયું કે ફાંટિયું (“ઓળિયા પ્રત્યે પગ લાગ્યો ચૂંક લાગ્યુંમાં જેનો ઉલ્લેખ આવે છે તે), હાથવણાટના મજબૂત શિર તાજ બાણ વધ્યું...... For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કપડાના બંધ, કળી, પિત્તળાદિના ખડિયા, સાપડા, પાટીઓ, ઉધઈથી રસાણ માટે . ઘોડાન- લીમડાનાં પા-૧, રોકડ નાણું વિગેરે અનેકવિધ ઉચિતા ઉકરો અહણ કરાય તો તે દ્વારા પણ શ્રુતજ્ઞાનના વારસાને બીજા સેંકડો બકે હજારો વર્ષ સુધી રાશિત કરી શાંગી સુરભી કરી શ4. " આવી રીતે તાડપત્ર-કાગળ પર લખાયેલી પ્રતિી જૈનશારાનની માલિંકીની હોવાથી શ્રણDાધાન ચતુર્વિધ શ્રી સંઘના રાંચાલ ચે જ રહેવી જોઈએ. ગામેગામમાં સ્થાનિક શ્રી સંઘોએ પણ પોuની પારોની આ4. પરંપરા પ્રાપ્ત તથા નવી લખાયેલી પ્રતો ભક્તિબહુમાનપૂર્વક રાચતવી જોઈએ અને આજની ધષિી રાંરકારની રાહાય વડે ચાલતી અને તેનો સીધો કે આડકતરો ટેકો ધરાવતી રસ્થાઓ પારો ન ચાલી જાય તેનું લકા • રાખવું જોઈએ. શ્રી સંઘના સીધા સંચાલનની બહારુ ચાલી જવાના પરિણામે છે અનધિકારીઓ દ્વારા તેના દુરપયોગ થવાની શક્યતા રહેલ હોવાથી જાળવણીની પોતાની : શક્તિના અભાવે ભજીકના મોટા શક્તિરપન શહેરોના ભંડારમાં સોંપી શકાય પરંતુ , રાંઘનિરપેક્ષ આધુનિક સંસ્થાઓમાં ન જાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. શિર તુજ આણ વહું....... For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આગમ-મુદ્રણ. દેખતો લાભ, સરવાળે ગેરલાભ . [ પ * * || * ક વિત્ર શ્રીશ્રુતજ્ઞાનની વર્તમન અંતિમ પરાકાષ્ઠારૂપ શ્રીપિસ્તાળીશ આગમોને ‘ગણિપિટક તરીકે વર્ણવવામાં આવેલ છે. આગમો એ ગણિ એટલે કે ગણાધીશની મૂડી મિલ્કત ખજાનો છે. પૂવચાય તરફથી રક્ષણ તથા સમુચિત ઉપયોગ માટે પાયેલ થાપણ ૨કરંડિયો છે. એ-આગમોમાં પ્રભુ-શાસનના એવાં અદ્દભૂત રહસ્યો છૂપાયેલ એ છે કે, શારાન, માટે મરી ફીટવાની તમન્ના ધરાવનાર બહુશ્રુત શ્રાવકને તો નહિ, પરંતુ યોગોદહન કર્યા સિવાયના સાધુ ભગવંતોને પણ તે વાંચવાનો અધિકાર નથી. ધન, સત્તા, રૂપ કે શસ્ત્રમાં પણ જેમ એક પ્રકારની શક્તિ રહેલી છે, અને તેથી જ જેમ તેમાંની એક પણ વસ્તુ અયોગ્ય વ્યક્તિના હાથમાં જાય, તે ઈચ્છનીય ગણા ૧થી, તેમ જગતના સર્વશ્રષ્ઠ એવા આ ૪૫ આગમના જ્ઞાનમાં પણ અજોડ-શક્તિ રહેલી છે અને તેથી જ તે જ્ઞાન અયોગ્ય-વ્યક્તિના હાથમાં જાય, તે જોવાની તકેદારી પૂવાચાર્યોએ અનેક નુકશાનો વેઠીને પણ રાખી છે, આવા પવિત્ર આ આગમો છUવને જંગતના ચોકમાં મૂકવાનો પ્રયારા કેટલાક જમાનાની અસર તળે આવીને પ્રચારની ધૂનમાં કરતાં હોય છે. • તો કેટલાક પાપાઠનને શુભ ઈરાદાથી. પણ આવા કામમાં પs ( હોય છે. પરંતુ ઊંડાણથી વિચારતાં આ પ્રયાસ જગત તથા જૈન-શાસન બંનેને હાનિકર નીવડે, તેવી . પૂરી રાંભાવના હોવાથી શહેરના ધોરી ગીતા આચાર્ય ભગવંતો તથા પ્રેમી ગૃહરશ-આગેવાનોએ તે બાબતે ગંભીરતાથી ફેર-વિચારણા કરવાની તાતી જરૂર છે. . આગમ હિત્ય નષ્ટ ન થાય, તેવા ઈરાદાથી છપાવનાર કે ઝેરોકર આદિ કરાવનારની સામે આર્ય શ્રી સ્થૂલભદ્રજીનું દ્રષ્ટાંત દીવાદાંડી. રામું છે. ચોયીિ ચોવીશી રાધી જેનું નામ લોકજીભે રમતું રહેવાનું છે તેવા કામવિજેતા શ્રી ચૂલિભદ્રજીમાં પણ નાનકડી અયોગ્યતા જણાઈ, તો ચૌદ પૂર્વધર મહર્ષિ ભદ્રબાહુ સ્વામીએ છેલ્લા ચાર પૂર્વનું અર્થu આ અવર પિણી પૂરતું રાંઘને માટે નષ્ટ થઈ જવા દીધું, પરંતુ રવાના બહાના નીચે તેઓશ્રીને યોગ્ય ન જણાયેલ મહાપુરુષને પણ આપ્યું નહિ. આવો અણમોલ વારસો નષ્ટ કે વિલીન થઈ જાય, તે તો આપણને કોઈનેય ઈષ્ટ ન હોય અને તેથી જ રાયોગ્ય પાસ દ્વારા રાગિત રીતે તેની જાળવણી થાય, તેમ તો આપણે જરૂર ઈચ્છીએ. પરંતુ કોઈ વાર એવા સંયોગો ઊભા થાય, તો અને ત્યારે આ વારસો અયોગ્ય હાથોમાં જઈ કાળો કેર વતાવે, તેના કરતાં તો તે કાળના ગર્ભમાં વિલીન થઈ જાય, તે નાનું અનિષ્ટ શિર ડ" આણ વહું... ૧૦ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ * પ્રાયઃ પૂજ્યપાદ આચાર્યદિવ શ્રીમદ્દવિજેતરોનરસૂરીશ્વરજી મહારાજા રામમાં શ્રીજગમાલ ત્રાષિને તેઓ અયોગ્ય જણાયાથી તેમના ગુરુએ પોથી ન આપતાં તેમણે તે બાબતની ફરિયાદ છેક મોંગ દરબાર સુધી પહોંચાડી તેમ છતાં પણ તેમના ગુરુ -મચક ન આપતાં આ નારાને અયોગ્યના હાથમાં જતો અટકાવેલ..." * કોઈ. કદાચ એમ દલીલ કરે કે, આપણે આવી કોઈ અયોગ્ય વ્યક્તિને આગમો ન આપતાં છપાવીને આવા જ્ઞાનભંડારોમાં જ તે મૂકી દઈએ તો કેમ ? પરંતુ આપણે જાણીએ છીએ તેમ છપાયેલું રાહિત્ય કોઈ પણને માટે મેળવવું અત્યંત સરળ બની. જતું હોવાથી “મેં મારા હાથે કોઈ અયોગ્ય વ્યક્તિને નથી આપ્યું” તેવો કોરો આત્મસંતોષ તો કેવળ આત્મવંચનામાં જ પરિણમશે. અપાવો રારળતાથી મેળેવી, શકે તેવી વ્યવસ્થા છપાવવા દ્વારા કરીને પછી “મરિવંયે અપાત્રોને આપેલ નથી. તેમનાને વસ્તુસ્થિતિ સામે આંખો મીંચી દેવી, તે કેવળ આતાપુતારા જ બની રહે! આંખ ખુલ્લા કરી દેવાયેલા આગમો વગેરે જની કે યુરોપના દેશોની રાંશોધન રસ્થાઓ સુધી પહોંચ્યા હોય, તેમાં વર્ણતલા અણુ-પરમાણમાં સૂક્ષ્મ વિશ્લેષણને આધારે કદારે આજના ભયાનક અણુશસ્ત્રો શોધાયા હોય અને માંનવ-રાંહારનું તાંડવ ચાલતું હોય, તો તેનો દોષ તે ગ્રંથો છપાવીને | સુલભ કરનારને લાગે છે કે, તે શાંતિથી વિચારણીય છે ! જે આગમો શ્રાવક-શ્રાવિકા - કે રાવીજી ભગવંતો તો શું પરંતુ યોગોદ્ધહન સિવાયના સાધુ ભગવંતોને પણ વાંચવાનો અધિકાર નથી, તે એ કન્ડિશન્ડ ચેમ્બરમાં ખુરશી ઉપર બે 0 ટેબલ ઉપર પગ ચડાવી. સિગારેટના ધૂમાડા કાઢતા કે બીયરની બોટલા સંગે વાંચી શકાય તેવી વ્યવસ્થા કે અનુકૂળતા કરી આપવાનું પરિણામ શું આવે ? અને આપણે જાણીએ છીએ કે આવી ઉદાર (?) પતિને પરિણામે આજે ૨જરનલાપણામાં રહેલી રીટાઈ કરતી બહેનો પણ આ * વાંચીને રીરાને રા િરસ્થાપિત સિદ્ધાંતોની ઠઠ્ઠા કરી વડાલી થઈ ગયેલી જોવા. મળો છે. , ‘આપણે એ છdવીએ તો પણ પહેલાં છપાઈ ગયેલાં હોવાથી તથા બીજા લોકો છપાવવાના જ હોવાથી આ નુકશાનો તો થવાના જ છે. તો પછી આપણે છપાતીએ તેમાં શું વાંધો ?' તેમ કહેવું પણ રાયે યોગ્ય નથી. હકીકતમાં તો પ્રજ્ઞાશીલ વ્યક્તિઓએ | કોઈ પણ ઉપાયે પવિત્રાસ્ત્રોની આવી રીતે બીજાઓ દ્વારા થતી આશાતના પણ. અટકાવવી જોઈએ-અને-કદાચ તેવી તાકાત ન હોય, તો તેવી આશાતનામાં પોતે સહાગી થવામાંથી તો બચી જ જવું જોઈએ. : એક પ્રશ્ન કદાચ એ પણ ઉઠશે કે જો છપાવીએ નહિ તો પછી રાયોગ્ય અધિકારી શિર તુજ આણ વહું........ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ 1 : વંત સો પાડી. “બાની છે શ્રમણ ભગવંતોના પઠનપાઠન માટે શું કરવું ? સેંકડો વર્ષો.રાધી હાથે લખેલા આગમો : અને પંચાગીના ધારે પઠન-પાઠનની વિચ્છિન્ન પરંપરા ચાલેલ, તે જ રીતે આજે.::::: પણ તે પરંપરા આગળ વધારવી અત્યંત સુશક્ય છે. સંવંહિતચિંતકં શ્રમણ-ભગવંતો -... તથા આગેવાન ગૃહસ્થો જો આ બાબત ધ્યાન પર. લે. તો-આજે પણ સેંકડો વર્ષ ચાલે તેના ટકાઉ કાગળ પર, તેવી જ ટકાઉ, uથે બાવેલી શાહી વડે લહિયાઓ પારો મોતીના દાણા જેવા યુવાશ-રાડ સારો નડે મૂળ ગર: શુ રાખી શકાય તેમ છે. સાધુ-રાધ્વીજી ભગવંતો કે શ્રાવક શ્રાવિકાઓ પણ પૂર્વ કાળની જે અગપદિ ગ્રંથો લખીને ‘પુત્યય લિહણનું કર્તવ્ય બજાવી શકે અને તે પણ ન બની દાંડે, તો જ્ઞાનદ્રવ્ય કે શ્રાવક સંઘના અંગત દ્રવ્ય વડે પણ વ્યાપક બેકારીના આજના યુગમાં સારા અક્ષરવાળી કોઈ જૈનેતર વ્યક્તિ પારો ધંધાદારી રીતે લખાવવું પણ જરાય મુશ્કેલ નથી. ગામેગામના શ્રી સંઘોના જ્ઞાનખાતાની સ્કમોનો આવા સુંદર કાર્ય માટે ઉપયોગ થાય અને પૂજનીય શ્રમણ-શ્રમણી ભગવંતો હાથે લખેલું જ વાંચવાની ભાવના ધરાવતા થાય, તો છેલ્લા ૫૦-૧૦૦ વર્ષોમાં પ્રભુશાસનને અનેકવિધ હાનિ પહોંચાડનાર “મુરાદ્દારીને ‘સંઘવટો આપવાનું સ્વપ્ન પણ આપણે ચરિતાર્ય કરી શકીએ. , . શબ્દ-માત્ર જ ‘ગણિપિટક' રૂપે રહી ગયેલા આગમોને વાસ્તવિક રીતે ‘ગણિપિટક' બનાવવાના ઉજળા આદર્શને મેલની ધરતી પર ઉતારવા આપણે રાહુ રાંકલ કરીએ કે, ', ' . . : (૧) ૪૫ આગમ પ્રમુખ રામ્યકકૃત છપાવવું કે ઝેરોકરા કરાવવું નહિ. (૨) શ્રી રાંઘમાં જ્ઞાનદ્રાણી કે વ્યકિતગત દ્રવ્યો ઉપયોગ ઉપર બતાવ્યા મુજબ ' છપાવવામાં ન કરતાં લખાવવા અાદિમાં જ કરવો. (૩) સૌ પોતપોતાની શક્તિ-સંયોગ અનુરદાર નાનું મોટું થોડુંક શ્રુત લખે-લખાવે ' ' તથા સુયોગ્ય અધિકારી અભ્યાસીને પહોંચાડે. (આવી રીતે લખવા-લખાવવાની ભાવના, ધરાવનારનું કામ કાગળ-શાહી કલમ આદિની માહિતીના અભાવે કે આર્થિક સગવડના અાવે અટકતું હોય, તો સંપર્ક કરવાથી યોગ્ય રીતે સઘળી માહિતી-રાગવડસાધન પૂરાં પાડવામાં આવશે.). (૪) ક્યાંયથી પણ લખેલું રnહત્ય મળી શકતું હોય, ત્યાં સુધી તે જ વાંચવાનો આગ્રહ રાખવો તથા લખેલ ગ્રંથો ન મળી શકે, તે લખી કે લખાવણવીને પણ તે જ વાંચવા યોગ્ય પ્રયત્ન કરવો. - શ્રી જિનશાસનની રક્ષા-ભક્તિ માટે આજીવને જોખ ધરનાર એક સૂust સ્વર્ગસ્થ વિદ્વાનના શબ્દોમાં કહીએ તો “જનનીને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં નચાવવા ° જેવી" આગમાદિ ગ્રંથોના મુદ્રણ દ્વારા અવિચારી પ્રચારની આ પ્રવૃત્તિની અનર્થકારકતા - સહૃદયી શ્રુતભક્તોને બહરખ્ય પ્રમાણોથી રામજાવી શકાય તેમ છે. પરંતુ કેવળ શુભ ઈરાદાથી આવી પ્રવૃત્તિને ઉપાદેય માનનારા વિદ્વાનોને વિચાર ભાથું પૂરું પાડવા આટલું :: ‘આંગળી ચીંધણું બસ હોવાનું ધારી અનાવશ્યક લંબાણથી વિરમું છું. - શિર તુજ આણ વહું..... * ૧૨ For Personal & Private Use Only Jain Education Interational Page #25 -------------------------------------------------------------------------- ________________ હોમિયોપથીની દવાઓ : - ' માનીએ તેવી નિર્દોષ નથી . Roma ધુનિક યુગની એક મોટી તકલીફ એ છે કે દિ ઊગ્યે રારી-નરરી અનેક પ્રકારની વસ્તુઓ એવી રસીકૃતથી પ્રચારમાં મૂકવાંમાં આવે છે કે જેણે ઊંડાણથી અભ્યારા ન કર્યો હોય તેવો રામાન્ય માણસ તો આ પ્રચારની શ્રેમજાળમાં સપડાયા વગર રહે જ નહિ. કૂતારાને બકરું અને બકરાને કૂતરું બનાવવાની કળામાં પહેરંગત આ જમાનામાં સૌથી પહેલાં તો એલોપથીનાં ગુણગાન ઢોલ વગાડીને ગાવામાં આવતાં હતાં અને એવો દાવો કરવામાં આવતો હતો કે માનવજાત દુનિયાના તમામ રોગો સામે ચપટી વગાડતામાં વિજય મેળવી લેશે. પરંતુ થોડાક જા દાયકામાં આ કહેવાતી ક્રાંતિકારી દવાઓએ પોતાનું પોત પ્રકાશ્ય અને જૂના રોગો ઘટયા તો ડોનું રાટું વાળવા હૃદયરોગ અને કેન્સરથી લઈને એઈડ્રરા રાધીના અનેક રોગોએ જગતને ભરડામાં લીધું. એલોપથીની આડઅરારોથી અસેલા લોકોએ રાદીઓ જૂની રાોના જેવી, આયુર્વેદની ઔષધિઓનું શરણું સ્વીકાર્યું પરંતુ ચાલ્ટરનેટિન મોડેરિના પ્રચારમાં ભોળવાઈ કેટલાક હોમિયોપથીને પણ આયુર્વેદ જેવી જ અહિંરાક -નિદૉષ ચિકિત્રા-પદ્ધતિ રામજી તેને અપનાવી બેઠા. તેને એ હાલ રહ્યો કે હોમિયોપથીની રાંખ્યાબંધ દવાઓ (પછી તે અલગ અલગ ‘પોટન્ટ'-ી પિલ્ટા હોય કે ધર ટીચર હોય) અત્યંત ક્રૂરતાપૂર્વક મેળવાયેલ સ્વીજ પદાર્થોમાંથી બનેલી હોય છે. આ . એ તો રાવવિદિત છે કે આલ્કોહોલનો રામાવેશ મધપાન-મદિરામાં કરવામાં આવતો હોવાથી ૨ મહાવિગઈમાં તેની ગણતરી માંસાહાર'રાથે કરવામાં અાવી છે . એટલું જ •ાહ રામહા વ્યરાનોમાં પણ તેની ગણના કરી તેને રમતાં હેય માનવામાં આવેલ છે. હોમિયોપથીની પ્રત્યેક દવામાં 'પ્રિઝર્વેટીવ' તરીકે આલ્કોહોલ વપરાય છે તેથી મદિરાદ3-આલ્કોહોલના ત્યાગવાળ માટે હોમિયોપથીની બધી જ દવાઓ અભક્ષ્ય બની જાય છે. વાત માત્ર આટલેથી અટકતી નથી. મોટાભાગના લોકો એવા ઊમમાં હોય છે કે હોમિયોપથી, દવાઓમાં (એલોપથી દવાઓમાં વપરાય છે તે રીતો) કોઈ જ પ્રકારના પ્રાણીજ પદાર્થો વપરાતાં નથી. પરંતુ હકીકત કાંઈક જુદી જ છે. એલોપથીની જેમ જ હોમિયોપથીની કેટલીક દવાઓમાં જે જુગુપuજનક વીતે શિઃ તુંજ આણ વહુ..... - ૧૩ . . For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવજંતુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે જાણ્યા પછી જૈન જ મુહિ. અહિંસામાં માનનાર કોઈ પણ વ્યક્તિ હોમિયોપથીની દવાઓનો સ્પર્શ સુદ્ધાં નહિ કરે. થોડાક. ઉદાહરણો આપું તો ‘વા (આર્યરાઈટિસ)ના દર્દી માટે ચગદાઈ ગયેલી જીવરી કીડીનો તથા દમ (અસ્થમા) માટે વાંદાનો ઉપયોગ કરવામાં આવે છે. આંખ નીચે ભરાયેલી કોથળીઓ દૂર કરી હલનચલનમાં સ્થિરતા ન હોય તો સ્થિરતા, લાવવા ફાડાઈ ગયેલી મધમાખીનો ઉપયોગ કરાય છે. હોમિયોપથિક મટિરિયા મેડિકામાં જણાવ્યા અનુસાર માથાના જોરદાર દુઃખાવા માટે અકસીર ગણાતી ‘uઈમેકરા’ નામની હોમિયોપથિક દવા માંકડમાંથી બનાવાય છે.. તો ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે જીવતી કીડીઓને છૂંદીને બનાવાતી ફૉરમાઈકા-રફા આર્થરાઈટિસ, ગાઉટ, આર્ટિક્યુલર રૂમેટિઝમ તથા વર્કિંગો માટે વપરાય છે. ભારતીય વાંદામાંથી બનતી બ્લાટ્ટા ઓરીએ-ટાલિસદમ (અસ્થમા) માટે અને અમેરિકી વાંદામાંથી બનતી બ્લાટ્ટા અમેરિકામાં જલોદર અને કમળામાં વપરાય છે. માસિકની અનિયમિતતા. તથા મારિક પૂર્વે પેડુમાં બંતા જોરદાર દુખાવા માટે વપરાતી‘સેપેયા નામની ઘેરા બદામી. 'રંગની દવા માછલીમાંથી બનાવાય છે, જ્યારે ચહેરા પરની કરચલીધી લઈને ઘામાં પરુ, ઝેરી કે રuદાં ગુમડાં જેવી તકલીફોમાં માખીમાંથી બનતી પુલાઈટીટર્સ’ સૂચવાય છે. તદ્દન uદા ઘરગથ્થુ દેશી આયુર્વેદિક ઉપાયોથી મટી જાય તેવી તકલીફોમાં આવી. : હિંરાક દવાઓને નિર્દોષ ગણીને વિના ખચકાટ વાપરનારાઓનું અજ્ઞાન તેમને જ મુબાંરેક ! • રાઈકબાઈટીર, સટ્રીકટાઈ, કોલોરોઈઓ, પોરટીટીસ, રેલ કોલીક અને બીજા 'riણા રોગો તથા ખારા કરી માર્ગની બળતારા રીિ પેશાબ રાંબંધી તકતીફો દૂર કરવા પિરાતી કેથરિશ સ્પેનિશ માખીમાંથી બને છે.' '. રાપના તો કલ્પી ન શકાય તેટલા ઉપયોગ હોમિયોપથીમાં કરવામાં આવે છે. હેમરેજની ટેડ-રીને અંકુશમાં રાખી વિખૂટા પડેલા પટકો પાછા એક થવાની તાકાત ખોઈ બેરો તેવા લોહીના કિસ્સામાં ઝડપથી ખરતા અને બિહામણા સાપ નાગમાંથી બનતી ‘ક્રોટેલસ હોરીડસની અને ઘેરા રક્તાસાવ ખારા ડરીને ગઈશયના કેન્સરમાં ઘઝિલનાં પરવાળાના પ્રદેશના રાપની ભલામણ થાય છે. દક્ષિણ અમેરિકામાં સુરક uપમાંથી બનતી ‘લેચેસીસ'દવા માથાના જાતજાતના દુખાવા, ડિપ્રેરિયા, લેરિન્જાઈટીસ અને પેરીટોનીસીસ જેવા રોગો તથા હૃદયના વિકારોમાં ગુણકારી ગણૉય છે. તો ભારતના નાગમાંથી બનેલી દવાઓ પણ હાઈપરટ્રોફીરા ને હૃદયના વાલ્વના રોગો. રૂમેટિક કંઈટિરા એસોફેજાઈટિશ જેવા રોગોમાં લેવાય છે. * * 'શિર જ આણ વહું............... ' . ' For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ' કોઈ દિવસ કંલાના પણ ન કરી હોય તેવી જુગુપ્સાજનક હકીકતો વંચી તેલ - વિવારનીયતા વિશે શંકા કરવાની કોઈ જરૂર નથી. આ બધી હકીકતો હોમિયોપથીના. જ એક જાણીતા તબીબ કુરમ અવાલે ૨૮-૧-૯૦નાં ‘જન્મભૂમિ પ્રવારમાં ટાંકી છે. મોટાભાગનાને માટે તો આટલી હકીકતો જ સૂગ - ચીતરી અને ઉબકામાં પરિણમશે ? પરંતુ હજી આગળ વોચવાન-જાણવાની ધીરજ ટકી હોય તો જાણી લો કે મિટિરીયા, કોરી અને પક્ષાઘાત માટે કરોળિયામાંથી બનતી ‘તારહીટા' તથા વર્કિંગ અને અવાજ પ્રત્યે વધુ રસંવેદનશીલતા જેવી જ્ઞાનતંતુ રાંબંધી ફરિયાદો દૂર કરવા વેસ્ટ ઈન્ડિયાના કરોળિયાની ભલામણ થાય છે. હતાશા તથા મરિક પૂર્વે કબજિયાત જેવી ફરિયાદોને દૂર કરવા ડંખ મારતી મરીમાંથી છાતી પેરેડીઓન’ વપરાય છે. - પરમાત્મા 28ષભદેવે રાવરાંગત્યાગ પૂર્વેની ગૃહસ્થાવસ્થામાં તિ, શ્રત અને અવધિજ્ઞાનના નિર્મળ ઉજારામાં અલ્પતમ દોષ વડે રાજા થવાનું શાસ્ત્ર આયુર્વેદના રૂપમાં બતાવી. આરોગ્યરક્ષાના વિષયમાં આપણને રાવથા ચિંતામુક્ત કરેલ હોવા છતાં, જ્ઞાનના અગાધ મહાસાગરના કિનારે છબછબિયાં માત્ર કરતા જર્મન ડૉક્ટરોએ કેટલાક સૈકા પહેલાં શોધેલી હોમિયોપથી ચિકિત્ર દ્વારા આરોગ્ય પ્રાપ્તિના હતાતિયાં મારવામાં કર્યું ડહાપણ છે તે વિચારવા જેવું છે, આયુર્વેદ એ માત્ર રોગની દવા કરનારી ચિકિત્સા પદ્ધતિ જ નથી પરંતુ આહાર-વિહાર અને મનોવ્યાપારનાં કોત્રમાં તતદ્ કથાનુરૂપ મોક્ષમાર્ગને - સાનુકળ જીવનપદ્ધતિની દિશામાં આંગળી ચીંધણું કરતો આયવિતનો એક અજોડ વારસો છે. હિંd અને અલ્પજ્ઞાનું પાયા પર ઊભી થયેલી એલોપથી કે હોમિયોપશી જેવી ચિકિત્સા પદ્ધતિઓના ખતરાય અખતરા કરવાને બદલે આયુર્વેદે ઉપદેશેલ રાંયમી જીવન જીવવા દ્વારા શક્ય હોય ત્યાં રાધી વ્યાધિ આવે જ નહિ તેવો અને આવે ? તો પણ રાયોગ્ય પથ્યપાલન અને અલ્પતમ દોષયુક્ત આયુર્વેદિક ઔષધોથી જ દૂર કરવાનો આગ્રહ રાખીએ તો કેમ ? હિંસાથી જેનું ચિત્ત થોડું પણ દુભાતું હોય તેણે એલોંપથીની ગંજાવર હૉસ્પિટલો કે હોમિયોપથીના ધમદા દવાખાનામાં દારૂની રાતી પાઈ પણ ન આપતાં દાનનો તે પ્રવાહ. આયુર્વેદની અલ્પદોષવાળી ચિકિત્સા પદ્ધતિના પ્રોત્સાહન માટે વાળવો જોઈએ. ;', છે : હોમિયોપથીની દવાઓની આવી ઘોર હિંમયતા અંગે જેની જેની સાથે વાત કરવાનું થાય છે તેમાંના ર્મોટા ભાગનાનો તે બાબત ખબર જ ન હોવાનો એકરારખો ઉત્તર હોય છે. જાણકારીના અભાવે અત્યાર સુધી આવી હિંસક દવાઓ લીધી હોવાની અને આ જાણ્યા પછી આવી દવાઓનો જીવનમાં સ્પર્શ પણ ન કરવાનો સંકલ્પ કરનાર લોકોની વાત ાંભળ્યા પછી એક પાયાનો પ્રશ્ન ખડો કરવાનું મન થાય છે. આધુનિક શિર તુજ આણ વહુ. ' ૧૫ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જમાનામાં તો રોજ-બરોજ આવાં કાંઈક ને કાંઈક નવાં ગતકડાં ઊભાં કરાતાં હોય છે. તે દરેક બાબતોના ઊંડાણમાં ઊતરવાનું દરેકને માટે શક્ય હોતું નથી. ઊંડાણમાં ઉતયા રિવાય આવી નવી નવી વસ્તુઓને અર્પનાવી લેવાથી તેનાં અંતમાં ફળ તો ભોગવવાં જ પડે છે અને જ્યારે કોઈકના દ્વારા તે તે આધુનિક વસ્તુના અનિષ્ટોની જાણકારી મળે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. વીરામી સદીની આધુનિક શોધો કરનાર વૈજ્ઞાનિકોના જ્ઞાનની સરખામણીમાં વિરાટ એવા ત્રણ નિર્મળ જ્ઞાનના અધિષ્ઠાતા રાજા ઝષ પોતાના જ્ઞાનના અજવાળાને આધારે પ્રજા ઓછામાં ઓછી હિંસાથી જીવી શકે તેવી કલ્યાણમયી ભાવનાથી બતાવેલ પુરુષોની ૭૨ અને સ્ત્રીઓની ૬૪ કળા તથા ૯૯ પ્રકારના શિલ્પોને આધારે જ દુન્યવી જીવન જીવાય અને તેનાથી જુદી પડતી આધુનિક જીવનશૈલીનો શક્યાંશે ત્યાગ કરાય તો તે ડહાપણભર્યું નહિ ગણાય ? આપણી સામે તો જ પસંદગી છે.ઉજ્જવળ અવધિજ્ઞાનના સ્વામી રાજા રાષભ જેવા લોકોત્તર પુરુષોએ બતાવેલ માર્ગના આધારે જીવવું કે જેમની આજની. શીધો આવતી કાલે ઘનિકારક સાબિત થાય છે તેવા વીસમી સદીના કહેવાતા વૈજ્ઞાનિકોની શોધોના આધારે શિરડતુજ ચરણ વહું...... For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ કાયમી તિથિની યોજનાઓ : અનર્થ પરંપરાને ઉત્તેજન - આર. જે કાયમી તિથિઓ તથા કાયમી ફંડોની જે યોજનાઓ ક૨વામાં આવે છે તેની રકમોનું રોકાણ પણ મારંભ, મચ્છીમારી, કતલખાનાં વિગેરેને પ્રોત્સાહન મળે તે રીતે બેંકો, શેરો વિગેરેમાં જ પ્રાયઃ કરવામાં આવે છે તેના દ્વારા વ્યાજ મેળવીને દેવદ્રવ્યના વૃદ્ધિ કરવામાં આવે છે તેમાં હિંરાક ધંધાઓને પ્રોત્સાહન મળતું. હોવાથી 'દ્રવ્યાપ્તતિકા' આદિ શાસ્ત્રાનુરાારે દોષઁના ભાગીદાર થવાય છે. સૂરિપુરંદર આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાએ પણ ‘સંબોધ પ્રકરણ' નામના ગ્રંથમાં ત્યાં સુધી ફરમાવ્યું છે કે :"जिंणवर आणारहियं, वद्धारन्ता वि के वि जिणदव्वं । વુદ્ઘત્તિ ભવસમુદ્ર, મૂઢા મોઢે ગન્નાખી || “જે અજ્ઞાનીઓ જિનેશ્વરની આજ્ઞાથી વિપરીત રીતે જિનદ્રવ્યને વધારે પણ છે તે મોહ વડે મૂઢ લીકો વરસમુદ્રમાં ડૂબે છે." આમ, ધર્મદ્રવ્યનો નાશ ક૨નાર તો અનંતસંસારી થાય જ છે પરંતુ આજ્ઞાથી વિપરીતપણે ધદ્રવ્યને વધારનાર પણ રાંસારસાગરમાં ડૂબી જાય છે. તેથી કોઠારાઝવાળા શાણા વહીવટદારોએ ગીતાર્થ ગુરુભગવંતો પારો પરામર્શ કરીને કાયમી ફંડોનો કોઈ યોગ્ય વિકલ્પ ગોઠવવા દ્વારા અને કાયમી ફંડોની રકોના રોકાણનો વિકલ્પ વિચારવા દ્વારા દોષમાંથી બરાવા જાગરૂક રહેવું જોઈએ. આ દિશામાં અગળ વધતો બે-ત્રણ શક્ય વિકલ્પોનો અંગલિનિર્દેશ કરી પૂર્ણ કરું છું. હાંરો કે કોઈ એક દેરાસરમાં કેરાર, સુખડ પૂજારી વગેરેનો દરરોજની ૧૯૦ રૂપિયાનો,ખર્ચ આવે છે. તે મને પહોંચી નાવા માટે ૧૦૦૦ રૂળિયાની કાળી |||| કરીને તેના વ્યાજમાંથી ૧૦૦ રૂપિયાના ખર્ચને પહોંચી વળવાનો પ્રયત્ન કરવાને બદલે ૧૦૦ રૂપિયાની વાર્ષિક તિથિની જ યોજના કરીને દરેક ઘરદીઠ યથાશક્ત ૧,૨,૫ ૧૦ જેવી તિથિઓ લખાવરાવીને ૩૬૦ તિથિઓ પૂરી કરવાનું વધુ યોગ્ય છે. એક વર્ષ રીતે ૩૬૦ તિથિઓ લખીને પૂછી દર વર્ષે તે જ વ્યક્તિઓને તેટલી તિથિઓ માટે પૂછી લેવાથી (Re-confirmation) મોટે ભાગે તો જ તિથિઓ ચાલુ રહેશે. જૂના લખાવનારમાંથી નવા વર્ષે પાંરા-પચીશ ઓઘ્ન થાય તો બીજા નવા પાંરા-પચીશ મળી શિર દુજ આણ વધ્યું.... For Personal & Private Use Only ૧૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ પણ રહે.આમન્વર્ષોવર્ષ ચાલ્યા કરે.આજેપણ મુંબઈ જેવા શહેરોમાં પણ કેટલાક રાંઘોમાં આ રીતે વર્ષોવર્ષનો ખર્ચ નીકળતો હોવાની જાતમાહિતીને આધારે આ લખાય છે, તેથી : તેનું વ્યવહારુપણું પણ સિદ્ધ થાય છે, દેરાસર-ઉપાશ્રય જેવી પરંપરાગત ધર્મસંસ્થાઓ કે જેને કોઈ પણ ભોગે ટકાવવી અનિવાર્ય છે. તે સિવાયના ખાતાઓ જેવી કે ભાતાખાતું, આયંડિલ ખાતું, ભોજનશાળા, આંગી ખાતું, ઉકાળેલું પાણીનું ખાતું, પુસ્તક પ્રકાશન uતું જેવાં અનેકવિધ ખાતામાં (તેમાંના નવાનવા ઊભા થયેલા ખાતા દૂર ન કરી શકાય ત્યાં સુધી કમ-સે-કમ) કાયમી યોજના કરવાને બદલે જે સમયે જે આવક થાય ત્યારે તે પ્રમાણે ખર્ચ કરીને તેનો વહીવટ ચલાવવો વધુ ઉચિત જણાય છે. - આ ઉપરાંત, દેવદ્રવ્યાદિની અનામત રકમો બેંકો -શેરો વગેરેમાં રોકવાને બદલે કાયદાકીય છૂટછાટોનો લાભ લઈ ચાંદી વગેરેમાં રોકવાથી પણ ભાવવધારા વગેરે દ્વારા રારેરાશ વ્યાજ જેનું વળતર મળી રહે છે. જ્યારે તે તે દેવદ્રવ્યાદિકનો ઉપયોગ કરવો હોય ત્યારે તે તે ચાંદ વગેરે વેચી તેનો ઉપયોગ જોઈ શકે. કાયમી નિધિની ૨કમોનું રોકાણ પણ બકો વગેરેમાં કરવાને બદલે ચાંદી વગેરેમાં કરવા દ્વારા દર વર્ષે થતા ભાવ વધારાનો લાભ લઈને વ્યાજ જેટલી રકમની ચાંદીનું વેચાણ કરીને લગભંગ મૂળ રકમ જેટલી ચાંદીને અનામત રાખી શકાય. પ્રત્યેક દ્રવ્ય-હોત્ર-કાળ અને ભાવને રામ્ય પ્રકારે અનુસરીને.આવા આવા બીજા પણ વિકલ્પો વિચારી શકાય. પરંતુ, તે પહેલાં રૌ પ્રથએ તો જિનાજ્ઞાવિપરીતપણે ધદ્રવ્યનું આરંmદિ મહાહિંસાને પ્રોત્સાહન મળે તે રીતે રોકાણ નથી કરવું તેવો દૃઢ નિશ્ચય થવો જોઈએ. તે થયેથી બીજા રસ્તાઓ શોધવાનો પ્રયત્ન શરૂ થાય અને તે પછી અચૂક યોગ્ય વિકલ્પો મળી જ રહે. તેમાં કાયદાની અડચણો આવતી હોય તો તે દૂર કરવા તરફ પણ લક્ષ્ય ખેંચાય. . કાયમી નિધિ કરીને તે રકમ બેંકમાં રોકી તેનું વ્યાજ વાપરવાની સરળતાની સરખામણીએ ઉપરોક્ત રીતો કડક્ટવાળી તો જણાશે જ, પરંતુ જિનશાસનની શૈલી અનુસાર ધવ્યનો વહીવટ થાય તેમ ઈચ્છતા પ્રત્યેક સુશ્રાવકે તે કષ્ટ વહોરીને પણ તે રીતે જ ચાલવાની તૈયારી બતાવવી જોઈએ. મોક્ષમાર્ગની પ્રત્યેક સાધના ઉપલક દષ્ટિએ કષ્ટકારી દેખાતી હોવા છતાં, તે કણકારી જણાતી પ્રવૃત્તિ જ અંતે સઘળાં થે કષ્ટોમાંથી મુક્તિ આપનાર છે, તે ને વિસારી જગતના સર્વ જીવો જિનવચનને વિશે આદરને ધરનારા થાઓ એ જ શુભાભિલાષ સહ. શિર તુજ આણ વહું| For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્માદા મૂડીનું રોકાણ વિકલ્પોની વિચારણા WEN'S ૨૧ જુલાઈ ‘૮૮ના “ફાઈનાન્શિયલ એક્સપ્રેસ'નું એક જૂનું કટિંગ હાથમાં આવી ગયું ત્યારે બેંકો દ્વારા કેટલી‘ઘોર હિંસા ફેલાવાઈ રહી છે તેની પ્રતીતિ દ્દઢતર થઈ એક્સપોર્ટ હાઉસ માટેના એક સેમિનારમાં બોલતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજર શ્રી એસ. રોલોમન રાજે જણાવ્યું હતું કે માંસ અને માંસની પેદાશોની હાલ દ૨ વર્ષે થતી ૭૫ કરોડ રૂપિયાની નિકાસ વધારીને દર વર્ષે ૧૦૦૦ કરોડ રુપિયા સુધી પહોંચાડવામાં શાં પગલાં લેવાં તે અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિચારણા કરી રહી છે. આ માટે ઓછા વ્યાજે ધિરાણ આપવા ઉપરાંત બેંકની વિદેશી શાખાઓ દ્વારા ગ્રાહકો શોધી આપવા સુધીનાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવશે. હું ! આ તો માત્ર એક નાનકડો દાખલો જ થયો. પરંતુ માંસની નિંકૉંસધી માંડીને ાછીમારી અને મરઘાં- કતલ સુધીની અનેક પ્રકારની હિંસાના પ્રચાર માટે બેંકોથી લઈને યુનિટ ટ્રસ્ટ સુધીની અનેક રા૨કારી નાણાં સંસ્થાઓ જે ભરપૂર પ્રયાસો કરી રહી છે, તે જોતાં દરેક અહિંસાપ્રેમી વ્યક્તિએ પોતાના વ્યક્તિગત કે ધાર્મિક નાણાં બેંકો-યુનિટો વગેરેમાં રોકવાં કે કેમ તે ખૂબ ગંભીરતાથી વિચારવા યોગ્ય બાબત બની જાય છે.. હકીકતમાં તો બેંકો દ્વારા ઘોર હિંસાના ધંધાઓને મળતા પ્રોત્સાહન કરતાં પણ વધુ ગંભીર બાબત તો બીજી છે. સમગ્ર હિંદુસ્તાનમાં જૈનો અલ્પ રાંખ્યક હોવા છતાં પણ સમગ્ર દેશનું વાસ્તવિક નેતૃત્વ ‘મહાજન'ના હાથમાં રહેતું. તેનું અગત્યનું કારણ એ હતું કે શરાફી-ધીરધાર નાણાંપ્રકરણવિષયક ધંધાઓ ઉપર જૈનોની મોટી પૈકી હતા આના કારણે નાના ગામમાં જૈનનું એક જ ઘર હોય તો પણ તે ગામનો શેઠ ગણાતો, અને ગામમાં ઊભા થતા કોઈ પણ અનિષ્ટને તે રોકી શકેતો. ગામેગામ બેંકો ચાલુ થવાને કારણે શરાફી ધીરધારનો આ ધંધો જૈનોના હાથમાંથી અલ્યો ગયો. પ્રમાણમાં ઘણો નિર્દોષ એવો આ વ્યવસાય છૂટી જવાથી. કારખાના વગેરેના કમિદાનના ધંધાઓમાં જૈનો જોડાતા ગયા. તે માટે તેમને ગામડાં છોડી શહેરો ભણી હિજરત શરૂ કરવી પડી. જેના પરિણામે ગામડાંમાં જૈનોનાં ઘર ન રહેવાથી ત્યાંના જિનમંદિરો વગેરે ધર્મસ્થાનોની શિર તુજ પણ વહું. For Personal & Private Use Only ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ કે રારસંભાળના, વિહાર માર્ગમાં સાધુ-સાધ્વીજીની ભક્તિના વગેરે વિરાળ પ્રશ્નો ઊભા થયા. તે એટલે સુધી કે અમદાવાદ-મુંબઈ જેવા શહેરોની ઝુપડપટ્ટીઓમાં પણ જૈનોને વરાના મજબૂર થવું પડયું. અપૂજ રહેતા જિમંદિરોના, વસતિવિહી થતા જતા વિહારમાર્ગોના કે ઝૂંપડપટ્ટીઓમાં વરસતા રાધર્મિકોના પ્રશ્નોથી ખૂબ ચિંતિત ભાઈઓ કોઈ વાર આ રીતે આ પ્રશ્નના મૂળમાં ગયા હશે ખરા ? અને જો ખરેખર ગયા હોત, તો ગામેગામ ખૂલતા કતલખાના કે મરઘા મારણ (પોલ્ટ્રી) કેન્દ્રો તેમને જેટલી ચિંતા ઉપજાવે છે, તેટલી ચિંતા ગામેગામ ખૂલતી બેંકોની શાખાઓ ઉપજાવતી હશે ખરી ? અધર્મી સરકારના પાશવી બળ સામે આપણું કાંઈ સાલે નહિ, અને બેંકોના કે બીજી કોઈ પણ હિંસક યોજનાના જુવાળને આપણે કદાચ ગાળી ન શકીએ તે જુદી વાત છે. (એમ તો આપણે કતલખાનાઓને પણ ક્યાં રોકી શકીએ છીએ ? પણ કતલખાનાં ખૂલતાં રોકવા શકય પ્રયાસ તો કરી છૂટીએ ને ? તથા તેને’પ્રગતિ -વિકાસ તો ન માનીએ ને ?) પણ તેમાં આપણો રાહકાર ન ભળે, અને કદાચ રાહયોગ આપવો પણ પડે તો ય તે ખોટું છે તેમ તો મારીએ ને ? હકીકતમાં તો કારખાનાઓ અને યંત્ર ઉદ્યોગોના કર્માદાનનો જે ઘોર આરંભસમારંભ આટલા મોટા પાયા ઉપર પ્રરાર્યો છે, તેના મૂળમાં બેંકો, યુનિટ ટ્રસ્ટ જેવી માં સંસ્થાઓનો મોટો ફાળો છે અને એ બેંકો વગેરેની રાદ્ધરતામાં જૈનોની મોટી મૂડી ઉપરાંત ધર્માદાના રોકાયેલા અબજો રૂપિયાનો પણ ફાળો છે. I.... લાખો કરીડોની, રાંખ્યામાં દાઉદી વ્હોરા ાઈઓ કે ધૂક મુલાનો આજે પણ બેંકો ૨ાથે વ્યવહાર કર્યા સિવાય પોતાનું જીવન મજેથી ગુજારતા હોય છે. અર્થાત્ બેંકવિહીન જીવનવ્યવહાર સાવ શક્ય જ નથી એવું તો નથી. પરંતુ માની લો કે કદાંચ સર્વથા તેવું જીવન શક્ય ન હોય તો પણ એકવાર બેંક-યુનિટ-શેરો-બોન્ડઝ વિગેરેમાં પૈસા રોકવાનું અનિષ્ટત્વ સમજાઈ જાય, તો તેમાંથી શક્ય અંશે બચવાના માર્ગો અતશ્ય મળી રહેશે. એ પછી પોતાના કુટુંબીની પુણ્યતિથિ નિમિત્તે રૂા. ૧૦૦૦/-ની આંગીની કાયમી તિથિ નક્કી કરી, એટલી રકમ બેંકમાં મૂકી દર વર્ષે તેના વ્યાજમાં રૂ ૧૦૦ની આંગી કરાવવાને બદલે, એ હજારે ય રૂપિયા એકવાર ખર્ચી પ્રભુજીની ભવ્ય અંગરચના કરાવવાનું મન થશે. કાયમી તિથેિની યોજના કરીને આયંબિલ ખાતું કે ઉકાળેલ પાણીનું ખાતું ચલાલવાને બદલે, ઘેર ઘેર આયંબિલ ક૨વાનો કે ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવાનો મહિમા પ્રસારાશે. પુસ્તકો છાપવાથી માંડીને ચોપાનિયાં ચલાવવાં સુધીની શિર તુરું આણ વહું.. For Personal & Private Use Only ૨૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ જાતજાતની પ્રવૃત્તિઓ માટે કાયમી તિથિ કરવાનો શોર્ટ-કટ લેવાનું મન તો નહીં જ થાય. પશુ મંદિરી-તીર્થો આદિ અનિવાર્ય ખરાને પહોંચી વળવા માટે પણ થોડી તકલીફો વેઠીને, વર્ષોવર્ષની તિથિઓથી માંડીને ઘર દીઠ લાગાઓ- જેવી અસલાની પરંપરાઓને પુછીને કરવા પુરુપા.કરવાનું બળ મળશે. . . :: - - , કમદિાનના ધંધામાં દ્રવ્ય રોકીને વ્યાજ મેળવવા કરતાં તો ધર્મદ્રાને નિધિરૂપે સ્થાપન કરીને રોજ દર્શન કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તેથી ઘદ્રિને બેંકો-યુનિટોબોન્ડઝ શેરોમાં રોકીને શાસ્ત્રવાક્યનું ઉલ્લંઘન કરવાનો ઈરાદો, જાણ્યા પછી તો કોઈ ન રાખે !' '' નિતાર ૩/TWITરિયં વદ્ધાન્ત વિ વિ વુિં | * વુક્તિ મર્વસમુકે, મૂઢા મોહે ના ||. , અત્િ જિનેનાર દેવની આજ્ઞાથી વિપરીતપણે જિનદ્રવ્યને વધારનારા એવા પણ મોહ વડે. મૂઢ અજ્ઞાની ભવરામુદ્રમાં ડૂબે છે. ૭ (રમૂરિ-પુરંદર, આચાર્યદેવ શ્રી હરિદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત “સંબોધ પ્રકરણ') એટલુંજ હોઈપોતાનું અંગત આ દ્રવ્ય પણ તેમાં રકી હિંસામાં ભાગીદાર થતાં વિચાર કરે. વરતવમાં આયવિતમાં તો પરિગ્રહને જ પાપ માનવામાં આવ છે. છતાં તે પાપન રાવથા ત્યાગ ન કરી શકનાર વ્યક્તિ પોતાનો પરિગ્રહ શેરો કે કોના એકાઉન્ટમાં રાખતાં, ધન-ધાન્યનકો-વાતુ-પ્ય-સુવર્ણ-કુષ્ય-દ્વિપદ-ચતુષ્પદ એ વિવિધ પ્રકારે રાખે. આ નવવિધ સ્વરૂપમાં જ પરિગ્રહ રાખવા પાછળ રહેલા વ્યાવહારિક લાભો નગરનું વિવેચન કરવા બેસીએ તો પણ ઍક સ્વતંત્ર લેખ થાય.' - ગૃહરથનો કેટલોક પરિગ્રહ તે તે રામયે જે સોના ચાંદીનું નાણું ચાલતું તેમાં રહેતો. તો ડેટોરિn એક બે ની ખાધાખોરા દીની રાગ જરૂરિયાતો ; ' રાખ+I ; 1. રd, બginો. * | કોઠારી રdi. જે દosળાઈ. સારો !! મા | . ગાડિયે મોતની, તાઈને બજારમાં અનાજ લેવા ની કળવું પડે તેની પણ રૂપિ િ ,”. " પોતપોતાની શકિત અનુસાર ઘરની આજુબાજુ કે ખેતર વગેરે સ્વરૂપે “ દોમાં પણ મૂડી રોકાતી. આઠ માવો વરતા પચાસ લાખના ફલેટના માલિક પાસે પોતાની કહી શકાય તેવી તરાપાર જમીન પણ ન હોય તેવું ન બનતું. રાનડાં સામાન્ય માણસને પણ પોતાનું ઘર-વાસ્તુ રહેતું. આજે કરોડપતિ શ્રીમંતને પણ ચાર બેડરૂમમાં ફલેટમાં સ્કેવરફીટનો હિરાબ 'ગણીને રહેવું પડે છે. તેને બદલે પૂર્વના સમયમાં ૫૬૫૬ ઓરડાની રાત-સાત માળની વિશાળ હવેલીઓમાં તેઓ વસતા. શ્રીમંતોને પણ આજે અમેરિકા ડાયમંડનાં ખોટા દાગીના પહેરીને સંતો માનવો - શિર તુજ આણ વહું........ ' . ' For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ડે છે. તેની સામે ત્યારે સામ ય માણસોને ધરે પણ સો ગાંદીનો (સુવર્ણ-રુપ્ન) માંધારી દેવાં. ‘કુપ્પમાં વાસણો-રાચરચીલા-ઘરવખરીનો સમાવેશ થાય છે. સ્ટીલનાં વારાણો, પ્લાયવુડ ને ફોરમાઈકાનું રાચરચીલું તથા પ્લાસ્ટિકની ઘરવખરી નહોતી આવી, ત્યારે ચાંદીનાં-કાંરાનાં વાસણો, સાગ-રીરામનું ફર્નિચર તથા ત્રાંબા-પિત્તળની ઘરવખરીના સ્વરૂપમાં પણ એટલી મૂડી સચવાઈ રહેતી કે વિપત્તિના સમયે વિધવા ડોસીઓ ઘરવખરી વેચીને પણ સમગ્ર જીવન આસાનીથી પાર કરી દેતી. યંત્રવાદનું પાપ નહોતું પેઢુ ત્યારે ઘરનાં નાનાં મોટાં કામો માટે નોકર-ચાકરો (દ્વિપદ)ની બહોળી સંખ્યા રહેતી. તથા ડેરીના અભક્ષ્ય દૂધ અને યાંત્રિક વાહનવ્યવહારના આરંભા વિકલ્પમાં ઘેર ઘેર ગાયો, ઘેાડા, બળદ વિગેરે પશુઓ (ચતુષ્પદ) પણ રાચવાતા. આજના કહેવાતા ‘ઈન્વેસ્ટમેન્ટના પાપોથી બચવા આધુનિક રોકોણોની રારખામણીમાં ઘણા ઓછા દોષવાળી ઉપરોક્ત નવ પ્રકારની મૂડીમાં વ્યક્તિગત/ ધર્મદાની રાંપત્તિનું રોકાણ થાય તો તે સાચી દિશા ભણીનું પહેલું કદમ બનીં રહેશે. છેવટે આધુનિક જમાનાનાં આ પાપોને પ્રગતિની નિશાની માનતા.ભ્રમમાંથી વો વળાય છ્ી જઈએ. * શિર હ્યુજ આણ વહું... For Personal & Private Use Only ૨૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ * ઇંડાના ત્યાગવાળા માટે આઈસ્ક્રીમ-બિસ્કીટ પણ * :ચખાધ છે.. : - રામત જીવદયાનું જૈનો પાલન કરે છે, તદનુરાર તો આઈક્રીમબિસ્કીટ જેવા બાજારૂપદાર્થોમાં કોઈ પણ પ્રકારના પ્રાણીજ પદાર્થ ન આવતા હોય તો પણ, તેમના માટે તે વસ્તુઓ અભક્ષા છે. પરંતુ જેઓ તેટલા સૂક્ષ્મ ભક્ષ્યાભયનો વિવેક નથી જાળવતા, તેમના માટે પણ જો તેઓ માંસાહારથી દૂર રહેવા માંગતા હોય, તો આઈસ્ક્રીમ તથા બિસ્કીટ જેવી વસ્તુઓ પણ અખાધ બની જાય છે તેની ઘણાને ખબર નહીં હોય. • ખાદ્યપદાર્થોમાંની ળરોળ અને ગ્રાહક સુરક્ષા અંગેના મુંબઈના રોયના તજ્ઞ એડવોકેટ શ્રી વેલજીભાઈ ગણાત્રા તથા શ્રીમતી લાજવંતીબેન ગણાત્રાએ.એક જગ્યાએ લખેલ કે ખાદંપદાર્થ ભેળરોળ પ્રતિબંધક નિયમ અ. ૧૧.૦૨.૦ઢની રૂએઆઈસ્ક્રીમ, કુલફી અને ચોકલેટ આઈસ્ક્રીમનું ધોરણ નિયત કરવામાં આવ્યું છે. તદનુસાર આઈસ્કીમમાં ઈડાં ઉમેરવાની કાનૂને છૂટ આપી છે. પરંતુ Sાં ઉમેરવામાં આવ્યા હોય તો તેની જાહેરાત કરતા કાનૂને જોગવાઈ કરી નથી. તેથી ઉuદકે આઈસક્રીમમાં ઇંડાં ઉમેરેલ હોય તો જનતા-ઉપભોગકતઓ અંધારામાં રહેવાના. . ડાબી ઉમેરણની જાહેરાત ફરજિયાત બનાવવામાં આવે તો પણ સાથે રારશે “નહીં. કારણ કે એવી જાહેરાત કોણ વાંચવાનું? કોનું તેના પ્રતો ધ્યાને જવાનું? જો કે 6. નગર સર કી માં પણ આપણો દો" રડો છે, પરંતુ અ રીઓ: મેટાં .. "હiાં અટકાવવા પૂરતું પણ કોઈએ ચાઈરઠીમમાં દડાંના ઉોણી છૂટ પરિd ર, કરાવવા માટે કાયદાકીય તથા સરકારી રાહે પગલાં લેવાં જોઈએ. જિલેટીન પણ બેશક મારnહારી પદાર્થ છે.નિયમ અ-૨૨ની રૂએ જિલેટીન પ્રાણીઓના હાડકા અને ટિસ્યુમાંથી બને છે. કેટલાક ઉત્પાદકો આઈસ્ક્રીમમાં જિલેટીન પણ ઉમેરતાં હોવાનું સાંભળ્યું છે. - ઇંડાંને ભસ્થ માનનાર વ્યક્તિઓ પોતાના અંગત વપરાશમાં તથા લગ્ન પાર્ટી , જેવા મરાંગો આઈસ્કી ખાવા-ખવડાવવાનો સદંતર બહિષ્કાર કરે તો જ બચી શકે ! તેમ છે. તેને દલો કરારબદામ-પિતાનાળ કઢેલું દૂધ, ફળો મંગાવીને જાત દેખરેખ -ગે ફાવો નો રસ, મારેલાં diાં ફળો, રાકર-લીંબુ તા. બીજા છે જેમાં જ ઘરે બનાવેલા શરબતો.ખાધ મરાલાઓ ભરીને તૈયાર કરેલી ખારેક, રાકો મેવો વગેરે રિ તુજ આણ વર્લ્ડ ૨૩ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ . યથાયોગ્ય રીતે પીરસી શકાય. અભક્ષ્ય ઇંડાં ને ખવડાવવી પડે તે માટે આઈસ્ક્રીમની ઉપયોગ ટાળનારની સમાજમાં ટીકા નહીં, પરંતુ પ્રશંસા થશે. જો કે ઇંડાં વગરનો આઈસ્ક્રીમ પણ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, બીજા પણ અનેક દૃષ્ટિકોણથી વાપરવા યોગ્ય નથી. આયુર્વેદમાં અતિ ઉષ્ણ અને અતિ ઠંડી વસ્તુઓના ખોજનને રોગકારક-અગ્નિ મંદ કરનાર કહ્યો છે, જેનો જઠાિ મંદ થાય તેને બીજો કોઈ ખોરાક નહીં પચવાનો, અને પરિણામે રોગોનું આકાણ આવવાનું. આઈસ્ક્રીમ શક્તિપ્રદ છે તેમ માની તેનું સેવન કરનારા પણ આ વાત સમજી લે. આઈસ્ક્રીમને હવાથી ફુલાવવામાં આવે છે તે પણ હકીકત છે. આ પ્રક્રિયાને "Overrun” કહેવામાં આવે છે. જેનું પ્રમાણ ૧૩૦ ટકા સુધી પણ હોઈ શકે. જેટલા પ્રમાણમાં હવા વધારે તેટલા પ્રમાણમાં આઈસ્ક્રીમની ગુણવત્તા નીંચી. કાનૂનમાં “Overrun”ની ટોચમર્યાદા નિયત કરવામાં આવેલ નથી. એટલે આઈસ્ક્રીમના નિર્માિઓ'આઈસ્ક્રીમના ઓછા જથ્થામાં હવા ફુલાવીને તેને વેચે છે. એનો અર્થ એ કે આઈસ્ક્રીમ ર્નિમતિા પચાસ ટકા હવાના પૈસા પણ વસુલ કરે છે, અને મોડર્ન દેખાવાના મોહમાં આપણે હોંશેહોંશે તે ચૂકવીએ છીએ. આઈસ્ક્રીમના કપ કે એક પર કેટલા ગ્રામ આઈસ્ક્રીમ છે તે છાપેલું ન હોવાનું આ જ કારણ છે. આઈસ્ક્રીમના પેક કે કપ ઉપર expirydole જાહેર કરવાની જોગવાઈ તો નથી જ, પરંતુ ઉત્પાદનના મહિના અને વર્ષની જાહેરાત કરવાની પણ જોગવાઈ નથી. પરિણામે ગમે તેટલો વાસી આઈસ્ક્રીમ હોય, તેમાં બરફના કણ જામી ગયા હોય તો પણ જનતાને તે ફટકારવામાં આવે છે. ડબ્બામાં સાચવી રાખેલાં વર્ષ-વર્ષ જૂનાં ફળો, બનાવટી ફલેવર્સ, બનતી કેમિકલ્સમાંથી બનાવેલા રંગો, સ્ટેબિલાઈઝર, ઈમલ્સિફાઇંગ એજન્ટ તથા રોકરિન જેવા આઈસ્ક્રીમમાં વપરાતા બીજા અનેક દ્રવ્યો સ્વાસ્થ્યને બગાડી કેન્સર સુધીના અનેક રોગો પેદા કરે તે નફામાં. જેમ આઈડીમમાં ઇંડાં વાપરવાની છૂટ છે, તેમ બિસ્કીટમાં પણ ઈંડાં વપરાતી છૂટ છે. (નિયમ અ. ૧૮.૦૭)બિસ્કીટમાં ઇંડાં ઉમેરવામાં આવ્યા હોય તો તેની જાહેરાત° પણ ફરજિયાત નથી. એટલે શુદ્ધ અન્નાહારી ઇંડાયુક્ત બિસ્કીટ હોંશેહોશે આરોગે તો તે અંધારામાં જ રહેવાનો. નાના બાળકોને મેંદાના બનેલા પેટમાં ચોંટી જઈ કંબજિયાતથી લઈને અનેક રોગો પેદા કરતા અને નાની ઉંમરે જ દાંત બગાડી દેતા બિસ્કીટ -ચોકલેટને બદલે ગોળાપડી, તલસાંકળી, ધાણી-ચણા જેવી સંખ્યાબંધ સ્વાદિષ્ટ, પૌષ્ટિક -નિર્દોષ વાનગીઓ ખવડાવીએ તો ? ચાર્ટ રૂપિયે કિલોના ભાવના ઘઉંના પેદાાંથી બનતા બિસ્કીટનો કિલોનો ભાવ ગણ્યાં પછી પણ તેને આરોગનારનો હિસાબ કેવો ગણીશું ? દહેરાસ૨માં પણ નૈવૈદ્યને બદલે ચોકલેટ, ટીકડા મૂકનાર અજ્ઞાની લોકોનું અજ્ઞાન દૂર થાય તો રઘરું. શિર તુજ આણ વહું. For Personal & Private Use Only ૨૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૬ ન રોલેક રંગથી રંગાતા પાત્રાના નમૂના લઈને મુંબઈની એલિયન પેઈન્ટની ઓફીરાના પ્રોડક્શન મેનેજરને હું મળ્યો અને બધી વાત કરી. ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, અમારા રંગો તો દીવાલ વગેરે રંગવા જ બનાવાય છે. તેનો આવો ઉપયોગ થાય છે, એની તો અમને ખબર જ નથી ! આ રંગોની બનાવટમાં સીરા જેવા પદાર્થો વપરાતા હોવાથી ગરમ કે ઠંડા ખાદ્ય-પદાર્થો આ રંગોના સંપર્કમાં આવે, તો તેની અવળી અસર આરોગ્ય ઉપર થઈ શકે છે.” *:*: પાશા રંગવા વપરાતા ઝેરી રંગોનો નિર્દોષ વિકલ્પ અપનાવીએ ! ... આજે યુવાન વયના સાધુ-રાઘ્વીજીઓમાં પણ સાંધાના દુઃખાવા જેવી જે બિમારીઓ ફેલાઈ રહેલી જોવા મળે છે. એમાં પાત્રા રંગવા આજે વપરાતા કેમિકલ્સવાળા ઝેરી રંગો પણ કારણભૂત છે. સંપાદક - ‘કલ્યાણ'માસિક. : 鬼 આધુનિક કાયદાશાસ્ત્રીઓમાં લબ્ધપ્રતિષ્ઠિત ગણાતા ધારાશાસ્ત્રી શ્રીનાની પાલખીવાળાએ પોતાના પુસ્તક 'ધ ાઈરાલેરા હેરિટેજ ઓફ ઈન્ડિયામાં:એક જગ્યાએ લખ્યું છે કે, આપણે ભારતીયો ગધેડા જેવા છીએ, એવા ગધેડા જેવાં કે એમની પીઠ પર કરવુંરીની ગુણો લદાયેલ છે, પરંતુ તે ગધેડાઓને તે વાતની ખબર નથી ! આંધુનિક જમાનાની અદાતન પ્રવાહોથી વાકેફ રહેનાર ઔવા ધુરંધરો પણ આવિર્તના ગૌરવવંતા વાંરાંડું આટલું બધું ઊંચું મૂલ્ય આંકતા હોય, તો આપણે તો તેનું કેટલું બધું મૂલ્ય આંકવું જોઈએ ? આપણા મતે આ અવસર્પિણી કાળ હોવાથી અને અવસર્પિણી કાળમાં દરેક શુભ તત્ત્વોનો હ્રારા વંતો હોવાથી આપણે તો પૂર્વકાળની સઘળી ઉદાત્ત પરંપરાઓ રણામે મસ્તક ઝૂકાવી દઈ તેમાં તસુભાર પણ ફેરફાર ન કરવો જોઈએ. તેના બદલે ખુદ ભગવાન શ્રી ઋષભદેવ જેવા વિશિષ્ટ જ્ઞાનીએ પોતાના ગૃહથકાળ દરમિયાન બતાવેલ અનેક કળાઓ વગેરેને આધુનિકતાના રંગમાં રંગાઈ રાહજતાપૂર્વક ફેંકી દઈએ છીએ, તે ગંભીર ગ્લાનિ ઉપજાવનાર બાબત છે. આવી અનેક પરંપરાઓમાંની એક પરંપરા હતી : રાધુ-રાધ્વીજી ભગવંતોના શિર તુજ આણ વહું.. For Personal & Private Use Only ૨૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ આહાર માટે વાપરવામાં આવત: કાષ્ઠપાત્રોને કુદરતી-શી રંગોથી રંગવાની! આપણા પૂર્વપુરુપો તદ્દન ઓછા આરંભ-રામારંભ પૂર્વક બનતા તથા આરોગ્યને જરા પણ નુકશાન ન પહોંચાડનાર દેશી-કુદરતી રંગો વડે જે પાત્ર રંગતા. દરેક લાભદાયી વસ્તુ થોડી કંદદાયી પણ હોય છે, આ ન્યાંયે એ રીતે પાત્ર રંગવામાં થોડી મહેનત વધુ પડતી.... તેથી સુખશીલીયાપણાને કારણે કે પછી ક્યાંક-ક્યાંક અજ્ઞાનને કારણે એ કષ્ટને કડાકૂટ સમજી ટાળી દેવામાં આવ્યું. અને એશિયન પેઈન્ટ' જેવી કંપનીઓ દ્વારા ઘોરાતિઘોર આરંભ-રામારં વડે બનેલ તથા શરીરસ્વાથ્યને પારવાર નુકશાન પહોંચાડતા ‘નેરોલેક' જેવા રંગો વાપરવાનું ચાલુ કરવામાં આવ્યું. જેના પરિણામે આજે તો લગભગ સાર્વત્રિક રીતે આ નુકશાનકારક કેમિકલ રંગો જ વપરાતા થઈ ગયા છે. ' દીવાલો વગેરે રંગવામાં વપરાતા કેમિકલ રંગોબી ઘનિકાસ્કઅસરોથી ચિંતિત તોએ હવે તો દેશ-વિદેશમાં તેની સામે પણ હાંપોહ ચાલુ કરી દીધો હોવાથી જે પાત્રોમાં આહાર વાપરવાનો હોય, તે પાત્રોને તો આવા હાનિકારક રંગોથી રંગાય જ કેમ ? આ બાબત અત્યંત સુરપષ્ટ હોવા છતાં કેટલાક આધુનિ કો અભિપયોથી જ સંતોષ થતો હોવાથી તેવો અભિપ્રાય મેળવવા, હું પાત્રોના નમૂના લઈ મુંબઈ ખાતે આવેલી એશિયન પેઈન્ટની ઓફિરામાં તેના પ્રોડકશન મેનેજર મળ્યો અને વાત કરી, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યકત કરતાં કહ્યું કે, “અમારા રંગો તો દીવાલ વગેરે રંગવા બને છે. તેનો આવો પણ ઉપયોગ થાય છે, તેની મને ખબર જ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આવા રંગોથી રંગાયેલ પાત્રોમાં જ્યારે ગરમ ખાધ-પેય પદાથો આવે. ત્યારે તે રંગોની ખરાબ અટાર ખાદ્ય-પદાર્થોમાં આવે ખરી કે નહિ? ત્યારે લેખિત જવાબ આપતાં તેમણે જણાવ્યું કે “અમારા રંગોની બનાવટમાં રીસા જેવા પદાર્થો વપરાતા હોવાથી તે ગરમ જ નહિ, પરંતુ ઠંડા પણ ખાદ્ય પદાર્થો આ રંગોના સંપર્કમાં આવે તો પણ તેની આરોગ્ય પર અવળી અસર થઈ શકે છે.' આમ, નેરોલેક જેવા તૈયાર-બજારુ બનાવટી રંગો પાત્રા રંગવામાં જ ન વપરાય, તેમ નકકી થઈ જતાં તેના વિકલ્પની શોધ શરૂ કરી. જો કે આ વિકલ્પ શોધવાની જરૂર જ હોતી, કારખાનાના બનાવટી રંગો વપરાતા શરૂ થયા તે પહેલા સેંકડો વર્ષોથી એ વિકલ્પ વપરાશમાં જે હતો. . ' પરંતું એકવાર આવી પરંપરાગત બાપ્નાયો લુપ્ત થઈ ગયા પછી તેને યથાસ્થિતપણે શોધીને પુનર્જીવિત કરતાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. તેમ છતાં પણ પ્રયત્ન કરી સંશોધન કરતા મને નીચેની વિગત જાણવા મળી, જે પ્રમાણે પ્રયોગ કરી 'શિર જ આણ વ.....' For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પાત્રા. રંગવા હિતકર જાય છે. કોઈ વૃદ્ધ-દીર્ઘપર્યાયી-અનુભવી પૂજ્ય સાધુ-સાધ્વીજી ‘ભગવંત કે તેવા અનુભવી અન્ય કોઈ માં સુધારો સૂચવવા કૃપા કરશે, તો તે પ્રમાણે રાધારો પ્રકાશિત કરીશું.' પાત્રા રંગ મુખ્યત્વે ચાર મુખ્ય દ્રવ્યોની જરૂર પડે : (૧) રોગ, કે જેને વાર્નિશ (6યાંક કયાંક બેલતેલમાં નામે ઓળખવામાં આલે છે. (૨) રાદો (રાદ રહ.) (૩) લાલ રંગ અને (૪) કાળો રંગ. ' ઉપરોક્ત રાારેય વસ્તુના કુદરતી દેશી વિકલ્પો શું છે, તે આપણે ક્રમશઃ જોઈએ. ' ' (૧) રોગાન : રોગાન તરીકે અત્યારે કારખાનાના તૈયાર વાર્નિશ કે બેલતેલ’ વગેરે વપરાતા હોય છે. તેના બદલે પહેલાં જુદી જુદી રીતે રોગાન બનાવવામાં આવતો, તેમાંની એક રીત નીચે મુજબ છે.આને માટે શુદ્ધ કેમિકલ-પ્રોરોસ વગરનું ઔષધ તરીકે, પીવામાં વાપરી શકાય તેવું અળસીનું તેલ (લીનસીડ ઓઈલ) ગાંધીને ત્યાંથી અથવા ઘાંચીની પાસેથી મેળવી શકાય,તથા ચંદ્ર (જે ગાંધીને ત્યાં મળતો ઔષધીય ગુણધર્મો , ધરાવતો એક વૃક્ષનો ગંદ છે.) પણ તૈયાર રાખવો. એક નવા અને તદન સ્વચ્છ માટીના વારાણમાં એક ભાગ ચંદ્રનો અધકચરો ભૂકો નાખી તે વારાણને બરાબર ઢાંકી તે બધો ચંદ્રસ ઓગળી જાય ત્યાં રાધી અગ્નિની મંદ. આંચ લગાડવી. પછી આશરે બે ભાગ ઉકળતું ઊનું અળરીનું તેલ ઉમેરી લાકડાના ચાટવાથી (ચમચા જેવા સાધનથી) ખૂબ ! હલાવી મિશ્રણ કરવું. આના પરિણામે તૈયાર થંલ રાળ, તે જાડી થયેલી જણાય તો એ . રીંમાં ીિજુ તેલ ઉમેરીને તેને પાતળી કરી શકાય છે. જો જાડી રાખવી હોય, તે પ્રયમ . * તેલ ઓછું લેવું. આ પદ્ધતિમાં સારી રાળ બનાવવા માટે (૧) વારાણને બરાબર ઢાંકવાની (૨) રાળને (ચંદ્રરાને) સંપૂર્ણ રીતે મંદ આરા પર પીગાળવાની અને ઊનું અળસીનું તેલ.. - વાપરવાની ખારા આવશ્યકતા રહે છે. આ રીલ જૂના ગ્રંથોમાંથી તથા અબુભવીઓને પૂછીને શોધેલી હોવાથી અને જાતે એકેય વાર પ્રયોગ ન કર્યો હોવાથી ચકાસી જોયા - પછી પાકી ખબર પડે. : " | (૨) રાફેદી : સફેદા તરીકે ૨૫-૫૦ વર્ષ પહેલાં ઝીંક ઓકસાઈડ (જે આજે પણ મેડિકલ સ્ટોરમાં તૈયાર પેકેટમાં મળે છે.) વપરાતો હોવાનું સાંભળેલ છે. તે કેટલીક જગ્યાએ ઔષધ રૂપે વપરાતો હોવાથી સ્વાથ્ય માટે હાનિકારક નહિ જ હોય તેમ લાગે છે. તેની પણ પહેલા શું વપરાતું હતું, તે તો કોઈ જાણકાર જ કહી શકે.. ' : | (૩) લાલ રંગ ગાંધીને ત્યાંથી મળતો હિંગળોક લાલ રંગ તરીકે વપરાતો હતો, તેમ જાણવા મળેલ છે. . . ' શિર તુજ આણ વહું........ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ (૪) કાળો રંગઃ ઘી, તલનું, રાવરીયાનું, એરંડિયાનું કે કોપરાનું તેલ (કેરોસીન-ઘાસલેટ જેવા ઘનિકારક પદાર્થોનહિ) દીવો કરવા માટે વપરાય, તેની ઉપર તાંબાનું કે માટીનું કોડિયું ઢાંકી તે દીવાની મેશ તેની ઉપર લાગે તે ઝીલી લેવાય, તે કાજળનો કાળા રંગ, તરીકે વપરાશ થતો. - ઉપરોક્ત સફેદો (ઝીંક ઓકસાઈડ) લાલ રંગ (હિંગળા) તથા કાળો રંગ (કાળ) ઉપર જણાવ્યા મુજંબ બનાવેલ રોગાનમાં યથાયોગ્ય રીતે મિશ્ર કરીને તેને માંગળીથી પાત્ર પર લઈને રંગી શકાય. જે રીત આજે પણ ઘણા વદ-રાધ્વીજી ભગવંતો. જાણે છે. આજે પાત્રા રંગતાં પહેલાં તેને ઘસતા માટે કારખાનામાં બનતો જે ‘કાચપેપર' (સેન્ડ પેપ૨) વપરાય છે, તેના બદલે પહેલાં ગાંધીને ત્યાં મળતો) રામુદ્રાફીણ નામનો છે પદાર્થ વપરાતો હોવાનું સાંભળેલ છે. * આજે યુવાન સાધુ-સાધ્વીજીઓમાં પણ જે રીતે રાંધાના રોગોથી માંડીને અનેક પ્રકારની શારીરિક બિમારીઓ જોવામાં આવે છે. તેમાં આહાર-વિહાર વિષયક ચતુર્વિધ સંઘની અનેકં પ્રકારની અવ્યવસ્થાઓ ઉપરાંત પાત્રા રંગવા વપરાતા ઝેરી કેમિકલ્સવાળારંગો પણ કારણભૂત હોવાનું અનુમાન ચોકકસપણે કરી ડાય. જૂની પદ્ધતિથી પાત્રા 'રંગવામાં રહેલી થોડીક દેખીતી કડાકૂટથી બચવા આવા ઝેરી રંગો વાપરી આરોગ્ય "બગાડી પછીથી વાગડેલા આરોગ્યુને કારણે નિત્ય એકારી, બિપિ રહિ ક્રિયા છે સંયમી-યોગી મૂકી એલોપથી હોમિયોપથીની અભાવે દવા વાપરત થવાં કરતાં થોડીક કડાકૂટભરી લાંગતી રીત અપનાવવી વધુ હિતાવહ નથી લાગસી શું? સુજ્ઞ ાંવકો પણ '' ઉધાપર (ઉજાણા) આદિમાં એશિયન પેઈન્ટના નેરોલેકના તૈયાર ડેબાઓ લાવીને મૂકી દઈ દોષ હોરી લેવા કરતા ચંદ્ર, અળસીનું તેલ. આ બંનેમાંથી બનાવેલ રોગાન. ઝીંક ઓકસાઈડ: હિંગળોક, દવાનું કાજળ તથા તે વડે રંગેલા પાત્રા મુકે તો તેમને કેટલો મોટો લાભ આપનાર બની રહે ! નવા જમાનાની સુખ-સગવડનાં સાધનોની ઝાકઝમાળમાં રાખશીલીયા બનાવી દેનાર વિનાશક આંધીમાંથી|બચી, પ્લાંબે ગાળે લાભદાયી પૂર્વસૂરિઓની પરંપરાઓને ટકાવી શકશે તે જ બચી શકશે તે નિશ્ચિત છે. તા. ક. નજીકમાં જ આવી રહેલ શરદઋતુમાં (ભાદરપVઆસોમાં) પાત્રા રંગવામાં આવતા હોય છે. સૌ જો એટલો સંકલ્પ કરે કે, આ વર્ષથી કેમિકલ રંગોનો રસદંતર ત્યાગ કરી જૂની રીતે જ પાત્રા રંગવા છે, તો કી રાાથે અનિષ્ટ દૂર થઈ જાય. વિનu મંત અને વિનંતિ છે કે તે તે પૂ. સાધ્વી સંઘના વડા પ્રવર્તિલીજી તથા તે તે સમુદાય જેના દશામાં હોય, તે પૂજનીય આચાર્ય ભગવંતો પણ આ બાબતમાં યથાયોગ્ય માર્ગદર્શન અને યોગ્ય આદેશ બહાર પાંડે, તો આ કામ બહુ સરળ ઘઈ જાય.નવેસરથી શિર તુજ આણ વહું.... :| ૨૮ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શરૂઆત કરવાની હોવાથી પહેલા વર્ષે કદાચ થોડી તકલીફ પણ પડે.પરંતુ પછી તો .ટેવાઈ જવાથી , રીત પણ તદ્દન રાળ બની રહેશે. * ઝેરી રાાયણિક રંગો અનેક જાતના રોગોનાં કારણ બની શકે છે, તેજશ્નાવતાં એશિયા પેઈન્ટના પ્રોડર મેનેજરશ્રીએરા:મોહનદાશંના મૂળ અંગ્રેજી પત્રકો સંબંધિત ગાષાંતર કરીને નીચે ઉતારું છું. ભાષાંતર “ કાષ્ઠપાત્રના અંદરના ભાગમાં આ રંગ લગાડવામાં આવે અને તે ભાંગ ખાદ્ય પદાર્થો સાથે સંપર્કમાં આવે (ભલે પછી તે ખાદ્ય પદાર્થો ગરમ હોય કે. ઠંડો હોય) તો તે ખાદ્ય પદાર્થો દૂષિત થવાનું જોખમ રહેલું છે. ઈનેમલ પેઈન્ટ થોડ પ્રમાણમાં રીસું ધરાવતો હોવાથી તે વપરાય ત્યારે હાનિકારક બની શકે છે. . પાત્ર રંગવાની પ્રાચીન પદ્ધતિના સમર્થક પત્રો ". : ધર્મપ્રેમી રાશ્રાવક અતુલભાઈ, ધર્મલાભપૂર્વક જણાવવાનું કે, કલ્યાણ માસિક દ્વારા પત્રાં રંગવાના વિષયવાળો હોખ વાંચ્યો.ખૂબ આનંદ થયો.પૂર્વ પરંપરાથી ચાલી આવતી પાકા રંગવાની પદ્ધતિમાં તો ઘણા ઘણા ફાયદા રહેલા છે. આરોગ્યની દ્રષ્ટિએ તો અનેક ફાયદા છે જ, પરંતુ અતિ પરિણામોની દૃષ્ટિએ વિચારીએ, તો પણ ઘણા લાભો. જોવા મળે છે. રહી પ્રથમ તો, રાગવડતાભર્યા આ રંગો તૈયાર થયા એથી દાણી માથાકૂટ - ઓછી થઈ ગઈ ! આ વિચારથી રંગોને બનાવતી ફેકટરીઓ વગેરેની અનુમોદનાનું પાપ અટકી જાય. બીજા નંબરે આ રંગો વાપરતાં પાત્રામાં ચળકાટં વધુ પ્રમાણમાં આવે છે. રાળકતા અને લીસા પાત્રા રૂપાદિની આસક્તિ પેદા કરે છે. જ્યારે પ્રાચીન પદ્ધતિથી રંગેલા પાત્ર - આંતભાતને પેદા થવા દેતા નથી. આ મોટો લાભ આ પદ્ધતિ અપનાવવાથી જ પ્રાપ્ત થાય છે. વળી વડીલો જ આ પદ્ધતિથી પારંગતા હતા, માટે પણ તે રીતે રંગવા જોઈએ તેવા વિચારથી પ્રાચીન પદ્ધતિ વડે પાત્ર રંગવાના શુભ અનુષ્ઠાનની અનુમોદનાંનો પણ - લાશ મળે છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો આ પદ્ધતિ અપનાવતાં ઘણા નુકશાનથી બચી - જવાય. અમે આ ઉપરાંત પણ ઘણા ફાયદા થાય છે. પરંતુ આજે સાધુ-સાધ્વીજી વર્ગમાં પણ રાગવડતાભર્યા કાર્યોની પસંદગી જાણે વ્યાપક બની હોય તેવું લાગે છે. તેથી તમારા આ તોખને કેટલો આવકાર મળે અને કેટલા આ પદ્ધતિને અપનાવે તે એક મોટો સવાલ છે. પરંતુ આ લેખ વાંચ્યા બાદ આ વાતને વધુ વેગ કઈ રીતે મળે. તેનો વિચાર કરતા મારા ગજમાં જે એક વિચાર સ્કૂર્યો છે. તે માત્ર તમને જ જાણવું છું. જે પદ્ધતિથી રંગ તૈયાર કરવા માટે લખ્યું. તે જો કોઈ એકાદ શ્રાવક તૈયાર કરી શકતા હોય તો તે તૈયાર કરી. મહાત્માઓને વહોરાવે, તો કદાચ પ્રાચીન પદ્ધતિ પુરાલુ થાય. બાકી તો આ શિર તુજ આણ વહું........ - For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિને કોણ અપનાવશે, તે એક સવાલ જ છે ! છતાં આ યા તો અનુમોદનીય જ છે. સૌ કોઈ આરીતે પ્રાચીન પરંપરાના પાપાતી બની શીધ્ર શ્રેય સાધે, એ જે એક શુભેચ્છા ... - . :- - : = - - એક રાધ્વીજી ભગવંત નોંધઃ જૂના કાળની બીજી પરંપરાઓની સાથે એ પણ એક પરંપરા હતી કે, આવા પ્રકારના કોઈ કામો ક જ રથાને કેબ્રિા જોરણે કરતાં જેમાં માં આવશ્યકતા પડે, ત્યાં વિકેન્દ્રિત સ્તરે તે તે વસ્તુઓ બનાવી લેવાથી તેની જાણકારીનો પાયો. (બીએરાઈ) પણ વિસ્તૃત થાય તથા અનેક જગ્યાએ આ કળા. ટકેલી રહેવાથી કોક જયાએ નષ્ટ થાય તો પણ બીજે ટકી રહે !તેમ છતાં પણ હાલના સંયોગોમાં વ્યક્તિગત રીતે બધા. આ રંગ તૈયાર ન કરે અને તેને કારણે તે રંગોથી પાત્રા રંગવાની કળા જ રં થઈ જતી હોય, તેવા સંયોગોમાં આવી રીતે કેટલીક વ્યક્તિઓ દેશી રંગ-રોગાન તૈયાર કરીને પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને વહોરાવે તો ચોકકરા એક સુંદર કાર્ય થઈ શકે. હાપાં ઉદ્યાપ: જે અનુષ્ઠાનું શાસ્ત્રમાં બતાવેલ છે, તે ઉદ્યાપનમાં સુશ્રાવકો જે રાંપતિનો રાત્રેય કરતા હોય છે. તેઓ હેdણે, આપી તૈયાર કરાવીને પણ આના રંગો જ ઉજાણામાં મૂકે અને તૈયાર રંગોના ડ%ા મૂકવાનું ટાળે. તો આ વાત ખૂબ રાળ બની જા. પૂiી સાથું રાખીજી ભગવંતો પણ રે મારે જમણ માંગે : શાસ્ત્રીય, માર્ગદર્શન-પ્રેરણા આપે, ત્યારે ત્યારે ઉજમણામાં સાધુ સાધ્વીજી ભગવંતના આરોગ્યને હાનિ પહોંચાડનાર રંગીન મૂકી શકાય તેવું ભારપૂર્વક જણાવે, તો સુશ્રાવકોને પણ દેશી રંગો તૈયાર કરાવીને તેવા રંગો જ ઉજાણામાં મૂકવાની Vરણા મળે ! શ્રાવકો જે પાત્રા દર્શનાર્દિ માટે ઘરે રાખે છે, તેને પણ આવા જ રંગોથી રંગાવીને તૈયાર કરાવે, તો તેવા પાત્રા યથાવરે પૂજ્ય રાધુ-સાધ્વીજી ભગવંતોને વહોરાવીને પણ તેમની અપૂર્વ વૈયાવચ્ચનો (કેમેકલવાળા રંગોથી રંગેલા પાત્રાથી રોગ થાય પછી તેના નિવારણ માટે વૈધાદિ ાજર કરવા કરતાં, તેવા રોગ ન જ થાય તેવી વ્યવસ્થા ક્રવા સ્વરૂપનો લાભ પણ મળી શકે.) લાભ મળે. . - અતુલ શાહ - [; સુશ્રાવક અતુલાઈ... ધર્મલાભ સાથે જણાવવાનું કે, “કલાણમાં પાત્રાના રંગ અંગેનો લેખ વાંચ્યો.થોડાક વર્ષો પૂર્વે તમે જે રીત જણાવી છે, એ રીત મુજબ જ લગભગ પાત્રા રંગતા હતા. ત. તમને ખારા પૂછાવવાનું કે, તમારા લખવા મુજબ હાલ પ્રાચીન પદ્ધતિ પ્રમાણેનાં રંગ રોગાન મળે છે ખરા? ખારા પ્રખ તો રોગાનો જ રહે છે. રંગ શિર તુજ આણ વહુ..... For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ તો હજી મળી જાય. તમારા લખવા મુજબ રોગાન બજારમાં ઉપલબ્ધ છે, ખરો ? હોય તો ક્યાં મળે ? અગરત્ન મળતો હોય તો તમે આ અંગે કંઈ વિચાર્યું છે ખરું ? જણાવવા, જવાબ આપવા ખારા ભલામણ. એક રાધ્વીજી ભગવંત : :, ; ' ', નોંધ : આગળના લેખમાં બતાવેલી પ્રાચીન પદ્ધતિ મુજબનો રોગાન હાલ ( બજારમાં મળતો હોય એવું જાણમાં નથી. રોગાન બનાવવાનાં પ્રયોગો ચાલુ છે. બીજા ભાઈ-બહેનો પણ પ્રયત્ન કરે તો યોગ્ય સફળતા મળે. અતુલ શાહે ।। શિર તુજ આણ હતું. For Personal & Private Use Only ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ " હિંસાને રાજ્યાશ્રયઃ એક કમનસી ઘટના . . . . . ::::::::: ::: :. ".. .". - case સુજ્ઞ મહાશય, ' વિ.સં. ૨૦૪પા વૈશાખસુદા..... ' શ્રીહસ્તગિરિ તીર્થની પ્રર્તિષ્ઠા પ્રસંગે પધારી તીર્થનાં દર્શનાદિનો જે અનુપમ લાભ ' આપે લીધો તેની ભૂરિસૂરિ અનુમોદના કરીએ છીએ.પ્રતિષ્ઠીની આ પાવન પળે અમારા દિલમાં ઊડેલી કેટલીક ભાવનાઓ આપની સમક્ષ રજુ કરીએ છીએ. ગુજરાત સરકારમાં આપના માનભય સ્થાનનો ઉપયોગ કરી તે બાબતમાં યથાશક્ય પ્રયત્ન કરવા આપશ્રીને ભારપૂર્વક નિવેદન કરીએ છીએ.' ' ' . આપ જાણો છો તેમ હજારો વર્ષના ભારત વર્ષના ઈતિહાસમાં ક્યારેય રાજ્ય તરફથી મૂંગા પ્રાણીઓની કતલ કરવામાં આવી નથી. હા, કuઈ વ્યક્તિગત રીતે કેટલેક ઠેકાણે જીવહિંસા જરૂર કરતા પરંતુ અહિંરોપી બહુજ -રામજ તે રોકવા માટે ": '' જરૂર કરો., બti પણ. તે નહિ ', 'ગોર "ll hd villણી અાિં , કોમી રામાનો તેમાં રાહકાર કે અનુમોદ : હોવાથી તેને દપ ભાગીદાર તેઓ • તા. જીવવામાં : માતા રિલરાજદીઓએ . રા.દરાકાલખtd. ખોલવાનો વિચર-સુતાં પણ નથી કર્યો. ઉર્દુ, કબર જેવા રાજાઓએ તો તૈયક્તિક - ધોરણે કરાઈઓ વગેરે દ્વારા થતી જીવહિંસા પર પણ પોતાના રાજયમાં પ્રતિબંધ મૂકેલો. અંગ્રેજોએ પરંપરા ફગાવીને મ્યુનિ. કોર્પો, કે યુનિરિપાલિટી જેવી રરકારી-અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કતલખાના ચલાવવાનું શરૂ કર્યું. જે કમનસીબે ૧૯૪૭ પછી પણ ચાલું રખાયું. જીવંદયામાં માનતી વિરાટ બહુમતી પણ સરકારને કરવેરા ભરતી હોવાથી અને આ કરવેરાઓમાંથી બીજાં કાર્યોની સાથે સાથે કતલખાનાં ચાલતાં હોવાથી જીવદયા પ્રેમી જનમાજે પણ તેમાં કમને સહકાર-અનુમોદન આપવું પડે છે, જેનું તેઓ ઊંડું દુઃખ આ મવી રહ્યા છે. આ સહકાર કે અનુમોદન ન મળે તેના બે જે રસ્તા છે. એક તો જીવદંયા પ્રેમી જનતા કરવેરા ભરવાનું બંધ કરે તો તેનાં નાણાં આ હિંસામાં ન વપરાય અને બીજો રસ્તો, સરકારી-અર્ધરારકારી સંસ્થાઓ દ્વારા ચાલતા કતલખાના બંધ થાય તો વૈયક્તિક કસાઈઓ દ્વારા થતી હિંસામાં તેમનું અનુમોદન " ગણાય.' .આપણે સૌ કબૂલ કરીશું કે બીજો રસ્તો જ વધુ ઈષ્ટ છે. પરંતુ પશ્ચિમી વિચારધારા પ્રમાણે ચાલતા સચિવાદિઓને આ વાત સમજાવવી તે સરળ નથી. છતાં પણ આપ જેવા સમજુ વ્યક્તિવિશેષો અવારનવાર યોગ્ય સ્થાને આ વાત રજૂ કરતા રહે તો વહેલું મોડું શિર તુંજ આણ વૈકું...... For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પણ તેનું પરિણામ અચૂક મળે. ગુજરાતનું એકાદ મ્યુનિ. કોર્ટે.કે મ્યુનિસિપાલિટી પણ તેમના દ્વારા ચાલતું કતલખાનું બંધ કરીને દાખલો બેસાડે તો તે આપના જીવનમાં કહાની. રામાન ગણાશે..: . . . . . . . . .. , ' ' આ ઉપરાંત આ સાથે જોડેલા દેવનાર પરના લેખોથી આપશ્રી જાણી શકશો કે મહારાષ્ટ્રમાં કેટલા મોટા પાયા પર કામ પશુઓની કતલ થાય છે. આ કતલનો પુરવઠો ગુજરાત, રાજરથા અને મધ્યપ્રદેશમાંથી જ પૂરો પડાય છે. ગુજરાત રાંજ્યની બહાર પશુઓની કિાસ પર જે પ્રતિબંધ હતો, તેનાથી આ ગેરકાયદે કતલને મોટો ધકકો લાગેલે. સાંભળવા પ્રમાણે તે પ્રતિબંધ ઉઠાવી લેવાયો હોવાથી કાંકરેજ-ગીરની શ્રેષ્ઠ ઓલાદ પણ મહારાષ્ટ્રમાં કંપાઈ રહ્યું છે અને દુષ્કાળનાં કપરાં વર્ષોમાં ગુજરાત : મહામુશ્કેલીએ સાચવેલાં પશુઓ આ પ્રતિબંધ ઊઠી જતાં ગુજરાત.બહાર ધકેલાઈ જઈ ગેરકાયદેસર રીતે કપાઈ રહ્યાં છે. જાણે કે આ ગેરકાયદેસર કતલનો પુરવઠો જળવી રાખવા માટે જ ગુજરાતે ત્રણ વર્ષ આ પશુઓને જીવાડયા હોય તેવી કરુણ પ્લીક ખડી થઈ છે. વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર પશુઓની નિકાબંધી દાખલ કરી ગુજરાતના પશુધનને રથી તેવી હાર્દિક અભિલાષા સહ, . . અમારે યોગ્ય કામકાજ જણાવી ઉપકૃત કરશોજી. * * આભાર સહ. * ભવદીય, (બી રાગિરિતી. 'િ, રાંગે છે ગુજરાત રારકા.છાતી • • Iણા' (). જ શ્રી અરવિંદ રાંદાવીને આપવા તૈયાર કરેલું નિવેદન) શિરડુ આવ્યું હતું......, 33 For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ‘નર્મદા-બોન્ડ’માં ધર્મદ્રવ્યનું રોકાણ એટલે ઘોર હિંસામાં સીધી ભાગીદારી L લ્લાં બસો-ત્રણસો વર્ષથી અનાર્યોની ભોગ-ઉપયોગની સંસ્કૃતિએ સમગ આવર્તનો જે રીતે ખાત્મો બોલાવ્યો છે અને તેમાંયે ખાસ કરીને કહેવાતી આઝાદી મળ્યા પછી દેશી અંગ્રેજોએ ‘વિકાસ' અને ‘પ્રગતિ'ના ભ્રામક ખ્યાલોમાં યંત્રોધોગીકરણ અને પશ્ચિમીકરણ ભણી જે આંધળી દોટ લગાવી છે, તેણે આર્યાવર્તી મોક્ષલક્ષી' ાર પુરુષાર્થની અજોડ રશંસ્કૃતિને હા ંત ક૨વા દ્વારા ધર્મનો નાશ કરી અંતે પ્રજાને ગરીબી, બેકી, બીમારી અને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધી છે, તે વાત તો હવે રાવિદિત છે. છેલ્લા કેટલાક રામયથી દુનિયાભરના બૌદ્ધિકોમાં આવેલી જાગૃતિને પરિણામે અત્યાધુનિક શિક્ષિતો પણ પશ્ચિમચક્ષુ નેહરુ જેને ‘ભારતના આધુૉક મંદિરો' તરીકે ઓળખાતા, તે મસમોટા કારખાનાંઓ, વિશાળકાય બંધો વગેરેને ‘આધુનિક ભારતના કારતાનો' તરીકે (જુઓ ડેરિલ ડિ’ ‘મોન્ટે કૃત’TermplesörTombs?) પિછાની ગયા છે. પશ્ચિમના આંધળા અનુકરણ રૂપ કહેવાતો વિકારાનો દર' જેમ જેમ વધતો જાય છે તેમં ોધ વિનાશનો ડર પણ વધતો જતો હોવા છતાં હાલોલુપ સરકારના પ્રાયો પ્રયાશી વિહતની યોજનાઓ રજૂ કરતા જાય છે, તેનો નાદર નમૂનો ગુજરાત ની કહેવાતી જીવાદોરી 'નર્મદા યોજના' છે. અગણિત લોકોને ઘરંબારવિહોણા કરનારી, ગીચ જંગલોનો ખાત્મો બોલાવનારી આ યોજનામાં હિંદુરાન} ગુજરાતનું ભૌતિક હિત પણ શા માટે નથી, તેનું વિવેચન કરતાં રાંખ્યાબંધ પુરતકો તથા લેખો અનેકવ। ભાષાઓમાં લખાયેલ હોવાથી તે બાબતમાં અહીં વિશેષ વિવેચન ન કરતાં આ લેખમાં તો ગામેગામા જૈા સંઘોના આગેવાન મહાજનો તથા ભાણ ભગવંતોનું ધ્યાન દિા બોન્ડ’ વગેરે દ્વારા ધર્મદ્રવ્યનું રોકાણ ‘નર્મદા યોજનામાં કરવામાં રહેલા અનેક દોષો તરફ દોરી ધર્મદા કે ધર્મિક દ્રવ્યોનું રોકાણ તેમાં ન થાય, તેમ સૂચવવું છે. અનેક પ્રકારનાં દબાણો અને પૂર્વગ્રહોથી યુક્ત ગુજરાતી છાપાંઓ વગેરેમાં રાત નર્મદા યોજનાનાં ગુણગાન ગવાતાં હોવાથી અને તેનો વિરોધ કરનારને ગુજરાતના હિાશત્રુઓ તરીકે ચિતરાતા હોવાથી મોટા ભાગના રાજ્જન પુરુષો પણ જાણકારીને અભાવે નર્મદા યોજનામાં પ્રજાનું હિત જોતા થઈ ગયા છે. તેથી ક્યાંક ક્યાંક ખૂણે-ખાંચરે ધચંદ્રવ્યોનું ‘નર્મદા-બોન્ડમાં રોકાણ શિર તુજ ણ વહુ........ For Personal & Private Use Only ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ અને તેને માટેની પ્રેરણાઓ પણ શરૂ થઈ જતાં, અને તે માટે રારકારી અધિકારીઓ દ્વારા વહીવટદારો પર દબાણ લાવવા જેવા રક્રિયા પ્રયત્નો શરૂ થઈ જતાં, કેવળ ધાર્મિક દષ્ટિને લક્ષમાં રાખીને જ‘નાદબોન્ડમાં નાણાં રોકવામાં રહેલી અનુચિતતા-દોષ બતાવવાનો અહીં પ્રયત્ન કરેલ છે. હકીકતમાં તો ધાર્મિક દોષ ઉપરાંત પણ આ યોજના આર્થિક, માજિક વગેરે દ્રષ્ટિએ પણ. પ્રજાની પાયમાલી કરનારી હોવાથી પ્રતાપી પૂર્વજોમાં વારાદાર મહાજનના પરંપરાગત આગેવાનોએ તો પોતાની રાઘળી શક્તિઓને કામે લગાડીને પ્રજારાણની પોતાની ફરજ અદા કરવાની આ વેળાએ નર્મદા બંધની આ વિનાશક યોજનાને અટકાવવા બનતું બધું જ કરી છૂટવું જોઈએ, જેઓ તેમ કરી શકવાને શક્તિમાન ન હોય તેમણે છેવટે પોતાના કે પોતાના હસ્તકનાં ધાકિ કે બીજા વહીવટોનાં નાણાં તેમાં રોકીને તેને અનુમોદન તો ન જ આપવું જોઈએ : જ મોટા મોટા બંધોનું સ્વરૂપ અને તેના હેતુઓથી પરિચિત રહી કોઈ. સમજી શકશે કેમોટા બંધો સ્વયં મહારંભ વરૂપ અને મહાઆરંભના કારણરૂપ છે. આ બંધોમાંથી પેદા થનારી વીજળી વડે વિરાટ કારખાનાંઓ ચલાવવામાં આવશે. જ્યાં જ્યાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવશે, ત્યાં છાણિયા ખાતર વગેરે દેશી પદ્ધતિ દ્વારા અત્યારે થતી આ દોષવાળી ખેતીનું રથા રોકડિયા પાક, ફર્ટિલાઈઝર, હાઈબ્રીડ બિયારણ અને જતુંનાશક દવાઓ તથા ટ્રેક્ટરોવાળી ખેતી લેશે. આ કારખાનાંઓ અને આધુનિક ખેતીમાં ધનારા ઘેર આરંભ રામારનો દોષ તેમાં નાણાં રોકવા દ્વારા તેને અનુમોદન આપનારને ‘લાગે. ' ' આ સમગ્ર મદા યોજનામાં નાનામોટા બંધને બંધાનારા ૩૪૩૦ જેટલા .. બાંઘોમાંનો સૌથી મોટો જે બંધ કેવડિયા નજીક બંધાવાનો છે, કારણે. જે વિશાળ કરારોવર ખડું થશે. તેની કેવળ લંબાઈ જ મુંબઈથી નવડરીને અંદર કરતાં પણ હશેઆવા નિરા જળાશયોમાં વિટ રારકાર મોટા પાના પર માછીમારી છે આપશે. સરસીવર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી છે: 'કામાં આતોલા રાધાર કડા મુજબ રારકારે સૌથી મોટાં બે સરોવરો જ દર વર્ષ ૨૪00,000 કિલો (૨૪ લાખ કિલો) માછલાઓ મારવાનો લકયાંક ધરાવે છે. આપણા પૂર્વજોએ મહાજની રાત્તા જે રીતે ટકાવી રાખી હતી. તે રીતે ટકાવવામાં આપણે કાર પડયા હેવાથી ત્રયોદ્યોગના સુંવાળા નામ નીચે માછલા મારતી આ પાછીમાર રારકારને અપણે કદાચ અટકાવી - શકીએ પરંતુ તેને તેમ કરવા પૈસા આપણા જ ધર્મસ્થાનોમાંથી આપીને જો રાહાય કરીએ તો પછી તેને વિધિની વક્રતા જ ગણવી પડશે? કે પછી પંચમ કાળમાં ધર્મસ્થાનોનો વહીવટ પણ iટા ભાગને દુર્ગતિગામી શિવજ વહે..... : : : - રૂપ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ બનવા જ મળતો હશે રાજવું રહ્યું ?' - આ રામ યોજનામાં હજારો બબ્બે લાખો હેક્ટર જમીન અને તેમાં રહેલાં જંગલો પાણીમાં ડૂબી જવાનાં છે. આ ગીચ જંગલોમાંનાં અગણિત વૃક્ષો અને માનામોટાં પ્રાપુઓની રાષ્ટિની કેવી દયનીય હાલત થશે, તે સૌ કલ્પી શકે તેમ છેઆપના રામગ ઈતિહાસમાં પ્રજાનો અમુક મુકીભર વર્ગ કુદરતી રાધમોનો બેરોકટોક ઉપભોગ કરી શકે, તે માટે વિશાળ જીવરાષ્ટિની આવી બૂરી વલે કરવામાં આવે, તોવો દાખલો શોધ્યો જડશે નહિ. છે. હકીકતમાં તો જૈન જ નહિ, પરંતુ કોઈ પણ જૈનેતર ધર્મરાહો વહીવટદાર પણ આવાં ઘોર પોપકાને અનુમોદન મળે તેવી રીતે ધમદાની એક પાઈ પણ રોકે નહિ, પરંતુ છાપાંઓમાં ચાલતા નર્મદા યોજનાના એકતરફી પ્રચારથી ભોળવાઈને અનભિજ્ઞ એવા સરળ હૃદયી વહીવટદારોં સરકારી અધિકારીઓના દાણને વશ થઈને તેમાં પૈસા રોકવા લલચાય નહિ, તે માટે જ આટલી મુકતેચીની કરવી જરૂર ઊભી. થઈ છે. વારાવમાં, ધર્મસ્થાના વહીવટદારો ધર્મદ્રવ્યોનું રોકાણ વગેરે ગુરુભગવંતોના માર્ગદર્શન વગર કરે જ નહિ અને જો તેમ કરવામાં આવે તો ગીતાર્થ ગુરુભગવંતો દ્વારા આવા મહારંભનાં કાર્યોમાં તેને રોકાણનો નિષેધ થઈ જાય. પરંતુ આજે વહીવટદારો it સ ગુરુભગવંતો રાલાહ લઈને જ ધમકાયાંમાં આગળ વધવાની આ વિધિ દરેક જગ્યાએ જળવાતી હોવાથી વહીવટદારોની જાણ માટે આ લખવાનું કાવ્ય અદા કર્યું સૂરિપુરંદર આચાર્યદેવ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાએ પણ સંબોધ પ્રકરણ -મામના ગ્રંથમાં ત્યાં સુધી ફરમાવેલ છે કે . . ! : 'जिणवर आणारहियं वदारता वि के वि जिणदब्द, ' વુત્તિ અવસમુદ્દે મૂઠ મોઢેળ નાખી I' “જે અજ્ઞાનીઓ જિનેશ્વરની, આજ્ઞાથી વિપરીતપણે જિદ્વવ્યને વધારે પણ છે. તે મોહ વડે પૂઢ લોકો (જિદ્રવ્યને વધારતા હોવા છતાં પણ) ભવસમુદ્રમાં ડૂબે છે. વહિવ્યનો વહીવટ, તેનું રોકાણ વગેરે વહીવટદારો. સંસારરાગિરથી તરવા માટે કરતા હોય છે, નહિ કે ડૂબવા માટે તેથી પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાગીતાર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓના તથા ‘દ્રવ્ય સપ્તતિકા' જેવા ગ્રંથોના પણ આવા શિર તુજ આણ વહુ........ | | . ૩૬ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પાઠો જોયા પછી કયા શાણા વહીવટદારો નર્મદા યોજના જેવી મહારંભયુક્ત યોજનાઓમાં જિનેશ્વરની આજ્ઞાથી વિપરીતપણે નાણાં રોકી ભવસમુદ્રમાં ડૂબવાનું પરાંદ કરશે ? હકીકતમાં સામાયિકો કે ચોપાનિયાંઓ દ્વારા આવી બાબતો તરફ શ્રાવકે ધ્યાન ખેંચવું તે અનધિકૃત ચેષ્ટા ગણાય, તેથી જિનશાસનના રાજાધિરાજની જગ્યાએ બિરાજમાન અગ્રણી પૂજ્ય આથાર્ય ભગવંતોને વિનંતિ છે કે, ઉપરોક્ત બાબત અંગે શાસ્ત્રીય માર્ગદર્શન આપવાની કૃપા કરી પોતપોતાના અવગ્રહક્ષેત્રમાં આવતાં ધર્મસ્થાનોનાં વહીવટદારોને આ બાબતનો ખ્યાલ આપી દોષમાંથી બચાવી લે.તે જ રીતે ધર્મસ્થાનોના વહીવટદારો પણ આ તથા આવી જ દિ' ઊગ્યે ખડી થતી જુદી જુદી બાબતો અંગે પૂજનીય ગીતાર્થ ભગવંતોનું માર્ગદર્શન મેળવ્યા વિના એક ડગલું પણ આગળ ન વધે, એ જ શુભેચ્છા. શિર તુજ આણ વ ' For Personal & Private Use Only ૩૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ વીરામી સદીના અમેરિકામાં પણ આવું” જીવી શકાય છે. કારની ધુનિક ભૌતિકવાદી વિજ્ઞાનના પરિપાકરૂપ ઘોર આરંભ-રામારંયુક્ત આધુનિક જીવનશૈલી અપનાવવાનું વલણ મેકોલેની કેળવણી પામેલા આપણા ભાઈઓમાં પણ વધતું જાય છે ત્યારે પગનુરારીપણાની તદ્દન રામાન્ય ભૂમિકામાં રહેલા કિરતી ધર્મના એક પેટા સંપ્રદાયરૂપ “મિષ’ નામના જૂથના લગભગ 6000 જેટલા અમેકિનો આઇ કહેવાતી વીસમી સદીમાં પણ કેવું જીવન જીવી રહ્યા છે તેની આપણા શ્રી ચતુર્વિધ રાંઘને જાણ થાય તે હેતુથી તેમના જીવનમાં કેટલીક વાતો રજૂ કરું છું, આજ જપાનામાં જૂનવાણી જીવન જીવવાની વાતો રજૂ કરનારની હાંસી ઉડાવનાર અને વાતવાતમાં યુરોપ-અમેરિકાના દાખલા ટાંકનાર ભાઈઓના રાંતોષ ખાતર જ. આવા દાખલા ટકવાની જરૂર પડે છે બાકી પ્રભુના શાસનમાં તો ઓછામાં ઓછા આરંભથી જીવન જીવવાની વાત રજૂ કરવા દ્વારા સૂત્રાત્મક રીતે આ બધી વાત કહેવાઈ જ ગઈ છે. અમેરિકાના જુદા જુદા વીરા રાજ્યોમાં થઈને લગભગ ૯૦ હંજારની વસ્તી ધરાવતા આ ‘અમિષ લોકોની જીવનશૈલીનો પાયાનો નિયમ છે કે બહાર જગત સાથે બિનજરૂરી સંપર્ક • રાખવો. એટલે ટેલિફોન, વીજળી, પાણી કે ગેરા કશાય- પાઈd કે તાર આમિર્ષ રહેઠાણમાં જોવા ન મળે. ‘(સરખાવો : શ્રાવકનું છઠ્ઠું દિક્પરિમાણ વતઃ તથા દશ દેશવગાસિક વત) રસોઈ માટે પણ એ લોકો ચૂલોઅથવા રાગડી વાપરે. આમિષ લોકોને કૂવેથી પાણી લઈ આવવાનું ખૂબ ગમે. ધર્મચુસ્ત માણશો તો પોતાના કુટુંબીજનોના પણ ફોટા ને રાંખે. | શિક્ષણ અંગે તેમનું માનવું છે કે શિક્ષણનો ઉપયોગ સારો ખેડૂત, સારી માતા, કે રાણી ગૃહિણી થવા માટે છે એટલે આધુનિક શિક્ષણપદ્ધતિ તેમને માન્ય નથી તેથી તેઓ બાઈબલ ઉપરાંત ગણિત, ઈતિહાસ, ભૂગોળ, ભાષા અને કળા ભણે છે. આમિય બાળકોનો આઈક્યૂ-બુદ્ધિક બીજા બાળકો કરતાં ઊતરતો જોવા નથી મળતો. એમની પાસે વિસ્તૃત માહિતી કદાચ ઓછી પડે પણ પાયાની વાતોમાં જંરાય પાછા પડે. શિષ્ય તથા ગુરુ માટે આદર જોવા મળે: આમિષ બાળકોનાં કપડાં એક જ તાકામાંથી સીવાય. ઘડિયાળ ઉપયોગી હોવા છતાં પહેરી શકાય. તેમની ખેતી ઘોડા કે ખચ્ચરના આધારે ચાલે છે. ટ્રેકટરોને બદલે - શિર તુજ :ણ વહું . | - ૩૮ For Personal & Private Use Only www jainelibrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ હળ વપરાય. રબરના ટાયરને બદલે લોઢાનાં પૈડાં જ ઉપયોગમાં લેવાય છે. બાળકોને નાનપણથી જ ખેતરમાં કામ કરવાની ટેવ પાડવામાં આવે. અહીંના ખેડૂત બહારના આધુનિક ખેડૂતોથી, લેશમાત્ર પાછા પડતા નથી. વાહન તરીકે.કે માલ લાવવા લઇ જવા માટે માત્ર બગી. જેવી દરોડાગાડીઓ જ વપરાય. બે માણસ બેરી શકે તેવી બગીઓ ઠેર ઠેર જોવા મળે. પાછળ જોડેલી ગાડીમાં માતા ભરાય. (પાલીતાણા જેવા રથળોમાં ચાલતી ઓછા આરંભવાળી ઘોડાગાડીના વાહનવ્યવહારની ગ્યાએ મહારંભયુક્ત રિક્ષા જેવા વાહનો શરૂ થાય તેમ ઈચ્છતા ભાઈઓ નોંધ લે !)દિવસ અને રાત પેટીલના ધૂuડા ઓકતા. અમેરિકામાં ઘોડાગાડી સિવાય બીજા કોઇપણ વાહનનો આશરો ન લેતા આ લોકોનું જીવન એટલે અંશે અનુકરણીય ખરું કે નહિ ? ' . ' - આમિષ લોકો માટે પવિત્ર બાઈબલ એ આખરી શદ છે (ધર્મગ્રંથો Out of Date થઇ ગયાનું કહેતા જેનો (!) ક્યાં અને આ લોકો ક્યાં?) સરકારનો કોઈ એવો ' નિર્ણય થાય જે આમિષ લોકો માટે રાપરયા ઊભી કરે તો ધાગુિરુઓ ભેગા મળીને એ અંગે નિર્ણય કરે. આમ ધર્મસત્તાને રાજરત્તાની પણ ઉપરની સtu માને: માંહ્યોમાંહ્ય કોઈને અન્યાય થાય તો એ ઝધડો અદાલતોમાં ક્યારેય લઈ જાય. આધુનિકતાનું પણ બોરનું બીટ ન જાણનારા અને જૂનવાણીપણાને ભાંડવા ' રહીને અંગત જીવનમાં તો ઠીક પરંતુ ધથિત્રોમાં અને ધમનુષ્ઠાનોમાં પણ હોંશભેર આધુનિકતાને ઘુસાડવા મથતા ભાઈઓ, આ જાણી છેવટે દેરાસરોમાંથી વીજળી લાઈટો કે ધમનુષ્ઠાનોમાંથી ફોટા-મૂવી દૂર કરશે તો પણ અલ્પારંભનય વાણીનું એ પહેલું પગધિયું બની રહેશે. : શિ” જ માણ વધું ........ ૩૯ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ઓઈલ-મિ તેને બદલે બળદઘાણીનું તેલ વાપરી મહારંભના અનુમોદન જેવા અનેક દોષોમાંથી ાચીએ યવિર્તમાં દિન-બ-દિન વધતી જતી હિંસા અંગે રામગ્ર શ્રી રાંઘ ચિંતિત હોલ છતાં તેને રોકવા શું કરવું તે અંગે લગભગ રૌ મૂંઝવણમાં જણાય છે. દેવનારના કતલખાના સામે થયેલા વિરોધ-આવેદનપત્રો સહીઓ આદિના ઈતિહાસથી સુપરિચિત સૌને ખ્યાલ હશે કે આટલા પ્રચંડ વિરોધ છતાં ઈચ્છિત પરિણામ મેળવી શકાયેલ નહિ. મહાહિંસક લોકશાહી સરકારોની સામે પડી, હિંસાને રોકવા, આપણા પૂર્વજ મહાજનોની . દીર્ઘદ્રષ્ટિને ૫૨ત આણી હિંસાના મૂળમાં ઘા મારવાની, કતલખાના-મરઘામા૨ણમંચ્છીમારી વગેરેનો પુરવઠો જ તોડી પાડવાની વ્યૂહરચના ગોઠવવી પડશે. અન્યથા દિવાલ સામે મુક્કા મારવાથી તો આપણી જ હથેળી ભાંગવા જેવું થશે. આ મૂળભૂત દિશામાં કેમ આગળ વધી શકાય તે અંગે એક નાનકડી પણ નંકકર વિચારણા રજૂ કરું સી. કુમારપ્પા નામના એક અર્થશાસ્ત્રી ('ઈકોનોગે ઓફ પરમેનન્સ' પુસ્તક્ના જાણીતા લેખક)ના અંદાજ મુજબ ખ્રિસ્તી વર્ષ ૧૯૨૧માં સમગ્ર ભારતમાં અંદાજે પાંચ લાખ જેટલી બળદઘાણીઓ તલ-સરસવ વગેરે તેલિબીયાં પીલીને પ્રજાને તેલ પૂરું પાડવાનું કામ કરતી. આંમ, ાત્ર તેલ-પાણીના એક જ વ્યવરદાયમાં એક પણ પરની ફંડ કે કાર્યકર્તાઓના સમગ્ર શક્તિના વ્યય વગર પાંચ લાખ બળદો પોસાતા તેમ જ પાંચ લાખ ઘાંચી કુટુંબોની રોજી-રોટી-આજીવિકા પણ ચાલતી. ૧૯૨૧ પછી શરૂ થયેલ યાંત્રિક ઓઈલ મિલોના કારણે ૧૯૫૧ સુધીના ીરા જ વર્ષમાં બળદઘાણીઓની સંખ્યા ઘટીને બે લાખ થઈ ગઈ અને કહેવાતી લોકશાહી રા૨કા૨ોના ૪૦ વર્ષના અત્યાચારોને અંતે આજે રડી-ખડી પણ બળદઘાણી રહી હશે કે કેમ તે શંકાનો વિષય છે. બળદઘાણીઓ બંધ થતાં નવરાં પડેલાં બળદોને બેરાાડી રાખી કોઈ ખવરાવે તેવું તો બનતું નથી. તેથી તે બધો પુરવઠો કતલખાનાઓને મળ્યો. પાલનપુર જેવા નાનાકડા શહેરમાં કમાલપુરા વિસ્તારના એક ઘાંચી રાયે મારે જાતે થયેલી વાત અનુસાર ઈ.રા. ૧૯૪૨ના અરસામાં માત્ર પાલનપુરમાં જ સો જેટલી બળદાણી ચાલતી. તે ગાળામાં એક ભણેલાગણેલા ઘાંચીએ ઓઇલ મિલ શરૂ કરવાની શિર તુજ અણ વહું.. For Personal & Private Use Only ४० Page #53 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં નાનકડા બાળકને સ્કૂલના શિક્ષણમાં ઝેર પાવાને બદલે ઘાણી પર જ બેuડી દેશે. આમ આજના ધર્મવિરોધી શિક્ષણને પણ ધકકો લાગશે. બેકાર થયેલા આ ઘાંચી કુટુંબો અeoવિકાી શોધમાં ગામ છોડી મોટા શહેરોની ધારાની કે પી. પટીઓમાં વાય અને તેમાંથી જે બેકારી, ગરીબી, બિમારી, ગુનાખોરી, ગંદકી-પ્રો. સબમિ તેને મૂળuથી જ ડામી દેવા તેમનો વંશ પરંપરાગત ધંધો ઝૂંટવાઈ જાય તેવું જ કરીએ તો! . ", . વળી ઓઈલ મિલોમાં સોલ્વન્ટ તરીકે વપરાતાં હેકરોન નામના પેટ્રોલ જેવા રસાયણો તથા તેલ રિફાઈન કરવાની પ્રક્રિયામાં તેલમાં ઉમેરાતા ફોસ્ફરિક એસિડ, કિૉસ્ટિક ોડા, લીચિંગ પાઉડર જેવા કેમિકલ્સ આરોગ્યને પણ પાર નંગનું નુકશાન પહોંચાડે છે.મિલોના ડબલ ફિલ્ટર્ડ અને ડબલ રિફાઈન્ડ તેલની મોટી મોટી જાહેરાતોમાં અંજાઈ જતાં ગ્રાહકોને એ વાતનો ખ્યાલ પણ નહિ હોય કે રિફાઈલિંગની પ્રક્રિયા દરમ્યાન તેલમાં રહેલી કુદરતી એન્ટી-ઓકિરાડર્રા નાશ પામે છે, જે બળદઘાણીના નોનરિફાઈન્ડ કુદરતી તેલમાં જળવાઈ રહે છે. આયુર્વેદ પ્રતિમ ય રાકરસંહિતામાં તિલસ્મલાનામું” કહી સઘળા તેલોમાં આરોગ્યની દ્રષ્ટિથી તલના તેલને શ્રેષ્ઠ ગયું છે. માટે જ આપણા દેશમાં હજી પ0 વર્ષ પહેલાં સુધી તલનું કે સરસિયાનું તેલ જ વપરાતું. એફલાટોકરશીન નામનું ઝેરી તત્ત્વ ધરાવતી ગફળીનું તેલ તથા હવે તો તેમાં પણ મેળરોળ કરવામાં આવતાં પામોલિ, કપાસિયા તેલ, રખિી : તેલ વગેરે અનેક તેલો આરો૫ની દરિથી તલ અને રારિરિયાના તેલ કરતાં ઘણાં ઉતરતાં હોવાથી અનેક * રોગોના ભોગ બનવા ઉપરાંત એલોપથી-હોમિયોપથીની અભય દવાઓ પણ આશ્રય લેવો પડે છે. તામસી, ખોટી ગરમી પેદા કરનાર તથા આંખો વગેરેને નુકશાન પહોંચાડનાર શીંગતેલ જેવા જad "ધતા તેરો- રીરી પ્રdiી ખોટી માં ભરમાઈ જવાને બદલે બધા જાણકાર વૈધો જેની એકી અવાજે ભલામણ કરશે તેવું બળદઘાણીનું તલનું કે સરસવનું તેલ વાપરવાથી આરોગ્ય નિળિ રહે તો એલોપથી ભયંકર પાપમાંથી પણ બચાય. : - આજે પશુઓ ભૂખે મરે છે તેનું એક મહત્ત્વનું કારણ તેલિબિયાંના ખોળ જેવા તેમના ખોરાકની મોટા પાયા પર થતી નિકારા પણ છે. મોટી ઓઈલ મિલો તેલિબિયાં ચપે ટીપુ નીચોવી લઈ ખોળ નિકારા. કરી દે છે જ્યારે ગામડે ગામડે ચાલતી બળદઘાણીઓમાં નાના પાયા પર નીકળતો ખોળ નિકારા કરવાનું શક્ય ન હોવાથી તે ગામના જ પશુઓના પેટમાં જશે. શિર તુજ આણ વહું....... For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મશીનરી ત્યાં લાવતાં-પોતાની રોજી ઝુંટવાઈ જવાના ભયે ત્યાંના ઘાંચી પંચે તે વખતના પાલનપુરના નવાબ તાલેમહમ્મદખાન સાહેબને ફરિયાદ કરતાં તેમણે ૨૪ કલાકમાં જ - તે મશીનરી ઊઠાવી લેવાનો આદેશ આપેલ,કહેવાતી- આઝાદી આવ્યા પછી તથા નતાનું રાજ ગયા પછી તે જ.પાલનપુરમાં શરૂ થઈ ગયેલ-ઓઈલ મિલોને કારણે આજે ત્યાં એક પણ બળદઘાણી નથી. . - આપણા શાસ્ત્રોના આદાનુસાર ગૃહસ્થોએ શક્ય તેટલા ઓછા આરંભરામારંભ દ્વારા જીવન જીવવું જોઈએ. કોઈ પણ મોટી મિલોકારખાના ફેકટેરીઓના વોર આરંભ-રામારંભથી પરિચિત વ્યક્તિને અંદાજ આવી શકશે કે ઓઈલ મિલોમાં કેટલો આરંભ-રામારંભ થાય છે ! ઈલેક્ટ્રિરિટિ, અણગળ કાચા પાણીના જંગી વપરાશ વગેરે છકાયના જીવોની ઘોર વિરાધના ઉપરાંત રોજના વીસ-વીસ હજાર મણ તેલિબિયાં પીલતી એ મિલોમાં તેલિબિયાંની સાથે સાથે ઈયળો વગેરે શું નહિ પીલાતું હોય તેની કલ્પના જ કરવી રહી ! શાસ્ત્રોમાં મહાઆરંભ અને મહાપરિગ્રહને નકનાં કારણ બતાવ્યાં હોવાથી જ આપણે મિલોના શેર લેવામાં પણ પાપ માનીએ છીએ. જેમ મિલોના શેર ખરીદવાથી તેની અનુમોદનાનું પાપ લાગે છે તેવી જ રીતે મિલોમાં બનેલી ચીજ વસ્તુઓ વાપરવાથી પણ તેના ઘોર આરંભ -રામારંભની અનુમોદનાનું પાપ લાગે છે. ઓઈલ મિલોના આવા ઘોર આરંભ -સમારંભની અનુમોદનાથી બચવા પ્રત્યેક જૈન ઓઈલ મિલની સરખામણીમાં ઘણા ઓછા આરંભથી તૈયાર થતું બળદઘાણીનું જ તેલ વાપરવાનો સંકલ્પ કરે તો કેટલાં મોટા પાપમાંથી બચી જાય ! * આમ થવાથી જેટલી બળદંઘાણીઓ તૂટતી અટકે તેટલા બળદ કતલખાને જતાં અટકે તે નફામાં. આમ જીવદયાનું એક મહત્ત્વનું કાર્ય સહજ રીતે જ થઈ જાય.દેવનારનું - કતલખાનું બંધ કરાવવાની કોરી વાતો જ માત્ર કરવા કરતાં એવું ના કઈ પણ નજર , પગલું સો ભરે તો તે કાલખાનાનો પુરવઠો તોડવાની દિશામાં પહેલું પગલું ન બની. કે માત્ર આટલું જ નહિ પણ ઓઈલ મિલોને પરિણામે ઘાંચીઓનો ધંધો ઝૂંટાઈ જતાં તેઓ (ધદ્રષી સકારી ચાકર્ષક યોજનાઓમાં જોડાઈ. ઈ) મચ્છીમારીમરઘાપારણ-કાલ માટે ઢોરોનો વેર વગેરે હિરક ધંધાઓમાં જોડાઈ જાય છે તે પણ અટકે અને તેમની રોજી-રોટી જળવાઈ જતાં માનવદયાનું અનુકંપાનું કામ પણ રાહજ રીતે જ થઈ જાય: ભવિષ્યમાં પોતાનો ઘાંચીનો ધંધો ચાલવાની નથી. એ ભયે અનેક ઘાંચીઓ પોતાનાં સંતાનોને નોકરી મળે તે માટે મેકોલેનાં શિક્ષણનાં ઝેર પાઈ નાસ્તિકોની રોનામાં ભરતી કરે છે. તે તેમનો વંશ પરંપરાગત ધંધો સચવાઈ રહેતો હોય તો તેઓ શિર તુજં ચાણ વહુ........... For Personal Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ગામડાઓના રાધર્મિકોના અલ્પ દોષવાળા ધંધાઓ ભાંગતા જતા હોવાથી તેઓએ ગામડાં -નાનાં શહેરો છોડી મોટા શહેરોના પાપમય જીવનમાં આવવું પડે છે. તેના બદલે આવાં નાનાં ગામડાંમાં -શહેરોમાં રહેલા રાધર્મિક કુટુંબોને બળદાણીનું તેલ વાજબી નફે 'મોટા શહેરોના શ્રાવકોને પહોંચાડવાના કામે લગાડી દેવાય તો તેમને આજીવિકા મળી રહેતાં વતન છોડવું ન પડે. આમ, રાધર્મિકની સાચી ભક્તિ પણ થાય. વળી, સાધર્મિક ગામમાં ટકી રહે તો જિનમંદિરની પૂજા-પૂજારીઓ વગેરે આજે ઊભા થયેલા પ્રશ્નો પણ હળવા થાય. અને નાના ગામોમાં ટકેલા આ રાધર્મિકો પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતોની આહાર-પાણી આદિની ભક્તિનો લાભ લે જ તેથી આજે ઊભા થયેલા વિહારમાર્ગના પ્રશ્નો પણ હલ થઈ જાય. આમ, અલ્પ આરંભ-રામારંભથી જીવવાની અને મહારંભને અનુમોદન ન મળી જાય તે જોવાની પ્રભુની નાનકડી આજ્ઞાના : .પાલનથી ચારે બાજુના કેટકેટલા લાભ થાય તે વિચારો રહેજે રામજી શકશે. ખાદી ગ્રામોદ્યોગ ભંડોરોમાં મળતું તેલ બળદર્ઘાણીનું નહિ પણ ઈલે.ના આરંભથી ચાલતી પાવર પાણીનું હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાના ગામની આજુબાજુ તારા કરી હજુ પણ ક્યાંક ક્યાંક બળદઘાણી ટકી રહી છે ત્યાંથી આવું તેલ મંગાવી શકે. આમ કરવા છતાં આવું તેલ ન મેળવી શકે તેવા શ્રાવકો ઓઈલ મિલનું તેલ વાપરવાના દોષમાંથી બચી શકે તે હેતુર્થી તપારા કરતાં જાણવા મળેલ છે કે રાધનપુર જેવા ધર્મી નગરમાં આજે પણ બળદઘાણી ચાલુ છે અને ત્યાં જ ઘી-તેલનો વેપાર કરતા આપણા સાધર્મિક ભાઈ પારોથી નીચેના ૨સ૨નામે પત્ર લખવાથી બળદાણીનું તલનું કે રારસિયાનું તેલ રોળવી શકાશે. તેઓ આરાધક સાધર્મિક હોવાથી તલ વગેરે બરાબર સાફ હોય, જીવાત વગેરે ન હોય તેની પણ કાળજી રાખે છે, જે કાળજી હજારો પણ તેલિબિયાં પીલતી તેલ મિલોમાં કોણ રાખવાનું ? તેમનું રા૨નામું નીરો મુજબ છે. શ્રી વિક્રમભાઈ ગભરુચંદ કોઠારી, ઘીના વેપારી, રાધનપુર - ૩૮૫૩૪૦, જિ. બારાકાંઠા, ઉત્તર ગુજરાંત) જો રોલ મિલોનનું તેલ ન વાપરવાનો ગૌ રાંકલ્પ કરે તો માત્ર રાધનપુરમાં જ હાલ ઈલે. પાણી ચલાવનારા એવા કેટલાક ઘાંચીઓ છે જેમને માલ ખપે તો ઈલે. ઘાણીનું પાપ છોડાવી બળદઘાણીના અલ્પ દોષવાળા ધંધામાં લાવી શકાય તેમ છે. તલના તેલમાં તળવાથી તેલમાં ખૂબ ફીણ થઈ ઊભરાઈ જવાની ફરિયાદ કરનાર ભાઈઓની જાણ માટે એટલું જણાવવું જરૂરી રામજું છું કે આ વિષયની જાણકાર શ્રાવિકા બહેનોના અનુભવ મુજબ તેલને સૌ પ્રથમ કઢાઈ કે કોઈ પણ વારાણમાં વરાળ નીકળે ત્યાં સુધી ઉકળવા શિર તુજ આણ વહું. For Personal & Private Use Only ૪૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ દઈ પછી જ તેમાં તળવાની વંતુ નાખવાથી સાં કોકમ, લીંબુ જેવી ધોડી ખટાશ તેલમાં ઉમેરી પછી તળવાથી ઊભરો આવતો નથી. . . . ' મિલોના હિંરાક તથા અનારોગ્યપ્રદ તેલને બદલે બળદપારીનું અારંભથી બને આરોગ્યદાની તલ હોલ વાપરવા આપણી ની ભોજાશાળાઓડી કરે તથા પણ ધાકિ (નવકારશી આદિ) પ્રેરગોમાં આવું જ તેલ વાપરવાનું નકકી થાય તો આનો વ્યાપ કેટલો બધો વધે ! શ્રાવકોના ઘરે વગેરેમાં રાહજ રીતે જ આવું રોલ વપરાતું થાય તો પૂજય શ્રમણ-શ્રમણી વેગવંતોની ગોચરામાં પણ દિપ રી જેવા પદાર્થ જવાથી તેમના આરોગ્યને પણ હાનિ ન પહોંચે. આમ વૈયાવચ્ચનો પણ ઉત્કૃષ્ટ લાલ થાય.' . . . . . " , " :. - . ... : : : ચાલો, આપણે સૌ સંકલ્પ કરીએ કે હવેથી (૧) આપu.રીના તથા રાગાંસંબંધીઓના ઘરવપરાશમાં, (૨) તીર્થ વગેરેની ભોજનuળાઓ-uતા ખાતાં વગેરેમાં તથા ' . (૩) નવકારશીસાધર્મિક વાત્સલ્ય, સંઘ, ઉપધાન, નવાણુ વગેરેના ધાર્મિક જમણવારોમાં જ 1. તેલ મિલોના હિંસક-રોગકારક તેલને બદલે બળદઘાણીનું તલનું (કે રારસિયાનું) તેલ જ વાપરીશું. તથા રારકારી અવળી નીતિઓના પરિણામે મિલના તેલ કરતાં તે થોડું મોંઘુ પડે તો પણ તેને અનેકવિધ ફાયદાઓ જોતાં સરવાળે તો તે રાતું જ હોવાથી તેના ભાવને ગણત્રીમાં નહિ લઈએ. ઈંડાનું શાક દર રૂપિયે કિલો હોય અને બટાકાનું શાક માત્ર પાંચ રૂપિયે કિલો હોય તો પણ આપણે સસ્તું એવું બટાકાનું શાક વાપરવાને : બદલે મોંધું એવું બીજું જ શક વાપરીશું કારણ કે બટાકાનું શાક વાપરવામાં અનેક પ્રકારડ દોષ હોવાનું આપણu ગ્યાતામાં છે. તે જ રીતે બળદાણી: હિા મોડુંક મોં હોય તો પણ શ્રાવકથી ઓઈલ મિલનું તેલ તેનો મહાદોષ જોતાં વપરાય જ નહિ માટે : આ બંનેની સરખામણી થઈ શકે તેમ ન હોવાથી થોડાક રૂપિયા બચાવવા મહાઆરંભના અનુમોદનનો દોષ સેવીશું નહિ. ' . શિર તુજ આણ વહુ....... For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઉત્સવોઃ ધનનો ધૂમાડો ? શ્રી ખંત વ્યક્તિ પૂરા ઠાઠ-માઠ રાયે દીક્ષા અંગીકાર કરે એવી પરંપરા છળ મહત્ત્વનું એક એવું કારણ રહેલું છે કે પૈસા પાછળ પાગલ બની પૈસો કમાવવા માટે ગમે તેવું ખોટું કામ કરતાં ન અચકાતી વ્યક્તિઓના દિલમાં એવો ઔંચકો લાગે છે કે એક બાજુ આપણે બીજાના હક્કનું પણ અન્યાયથી ઝુંટવી લેવા માટે કોશિષ કરીએ છીએ જ્યારે આ વ્યક્તિ સંહજાપ્ત એવી સંપત્તિને લાત મારીને ચાલી નીકળે છે. આમ ઠાઠમાઠ સાથે લેવાતી દીક્ષામાં પૈસાની નહિ પણ હકીકતે તો પૈસાના ત્યાગની પ્રતિષ્ઠા થાય છે: 1 . જો વધુ ને વધુ લોકો શ્રીમંત વ્યક્તિના વૈરાગ્યની વાત જાણે તો તેટલી વધુ વ્યક્તિઓના જીવનમાં કંઈક પણ વિધાયક પરિવર્તન આવવાની શક્યતા ઊભી થાય. છે. અને આવી જાણ વધુમાં વધુ વ્યક્તિઓને કરવાના પૂર્વની જીવનશૈલીના “એન્વાયરમેન્ટલી રાાઉન્ડ" અનેક રસ્તાઓમાંનો એક રસ્તો વરઘોડાનો હતો. આધુનિક · જમાનામાં કાર્યકમોની જાણ છાપામાં જાહેરાત આપીને કરાતી હોય છે. જેમાં ન્યુઝ પ્રિન્ટના વપરાશ દ્વારા જંગલોના નાશ સુદ્ધાંને આડકતરું પ્રોત્સાહન મળે છે. જ્યારે પ્રાચીન રામયમાં આપણા દેશમાં આવા અનેકવિધ કાર્યક્રમોની જાણ લોકોને વરઘોડાઓ દ્વારા થતી હતી. વરઘોડો નીકળ્યો હોય તે જોઈને કોઈને પણ રાહાણે જિજ્ઞારા થાય કે આ શાનો વરઘોડો છે. અને જ્યારે જાણ થાય કે કોઈ શ્રીમંત વ્યક્તિ પોતાને મળેલા ભોગના સાધનોનો સ્વેચ્છાએ ત્યાગ કરી રહી છે, ત્યારે તેના દિલમાં તે વાળ થોડો પણ અહોભાવ પેદા થયા સિવાય રહેતો નથી. આધુનિક જમાનાની રીત આવા ત્યાગને બિરદાવવા ભારે ખર્ચ કરીને તે વ્યક્તિનાં ત્યાગનો તથા તેના જીવનનો માહિમા ગાતી પુસ્તિકા છાપવાની છે. આવી પુસ્તિકા છપાય તો આપણે તેને વખાણીએ છીએ. જેમાં હકીકતમાં તો કાગળોના બેફામ વપરાશ દ્વારા જંગલોના નાશ સુધીનું નુકશાન થતું હોય છે. જ્યારે જૂના જમાનાની રીત આવા ત્યાગને બિરદાતા વરઘોડો કાઢવાની હતી કે, જેને આજે આપણે કોઈવાર પૈરાના પ્રદર્શન અને ધુમાડાના નામે વખોડી કાઢીએ છીએ. પણ હકીકતમાં જો યોગ્ય રીતે આવા વરઘોડા કાઢયા હોય તો તેમાં બોલાવેલા લોક-કલાકારો દ્વારા લોક -કલાને પ્રોત્સાહન મળવા ઉપરાંત હાથીઘોડા બળદોના સામાન્ય સ્થિતિના માલિકોને પોતાની રોજી-રોટી પણ મળી રહે છે. રાર તુજ આણુ વહું. For Personal & Private Use Only ઈં Page #58 -------------------------------------------------------------------------- ________________ જો કોઈ વ્યક્તિ લોક કલાકારોને પ્રોત્સાહન આપવાની સંસ્થા ખોલવા માટે લાખ રૂપિયાનું દાન કરે અથવા મોટા શહેરમાં ઉછરેલા બાળકો હાથી વગેરે પ્રણીઓને જોઈ : જાણી શકે તે માટે પ્રાણીબાગમાં લાખ રૂપિયાનું દાન કરે તો આપણે તેને-વખાણીએ : છીએ. જયારે તેટલા જ રૂપિયા દ્વારા વરઘોડામાં લોક કલાકારોને બોલાવવામાં આવે તેમાં દ્વારા આપો આપ જ લોકકલાને પ્રોત્સાહન મળી જતું હોય કે વરઘોડામાં ફેરવવામાં . આdu. હાથી જેવા પ્રાણીઓ દ્વારા વરઘોડાને નીરખ-દરા હજારો બાળકો હાથી જેવા પ્રાણીઓના પરિચયમાં આવતા હોય તો, આપણે તેની ટીકા કરી છીએ આ હકીકતે પશ્ચિમની વિચારધારાનું આપણા મનોગત પર કેટલું બધું આધિપત્ય છે. તેનું સૂચક છે. - લોક-કલાને પ્રોત્સાહન આપનારી પ્રાણીબાગ જેવી પશ્ચિમમાંથી આવેલી ઔપચારીક સંસ્થા છેલ્લા બસ્સો વર્ષથી મોટા ભાગના જાહેર માધ્યમો દ્વારા પશ્ચિમની રાંસ્કૃતિના પ્રત્યેક પાસાંને વખાણવી ચાલતા પ્રચારને કારણે આપણને પણ વખાણવા જેવી લાગી જાય છે, ક્વારે લોકકલાને પ્રોત્સાહન પ્રાણીઓનો પરિચય કે ત્યાગની પ્રતિષ્ઠા જેવા એ જ હેતુઓ પૂર્વની જીવનશૈલીને એક ચાંગ એવા વરઘોડાઓ દ્વારા બર આવતા , હોય તો પણ મારા કરીને મેકોલે શિક્ષણ પામી બેઈન વોશીંગ કરનારા જાહેર માધ્યમોના સંપર્કમાં આવનારા શિક્ષિતો તેની ટીકા કરતા હોય છે. ઘણીવાર એવી ટીકા કરનારાઓના મનમાં કોઈ દુત કે દ્રષuવ થી પણ હોતો પરંતુ તેમના અાગૃત મન પર પશ્ચિમની વિરધારા.લી પડેલી અરારને કારણે તેમાંથી આ ટીકા થઈ જતી હોય છે. કોઈ શ્રીમંત વ્યક્તિ કરોડોની સંપત્તિને છોડીને રાંન્યાસ લઈ રહેલ છે તેમ કહેવાથી તેની અને સામાન્ય સ્થિતિમાં સંન્યારા લેનારની <ચ્ચે અજુગતો તફાવત ઊભો થઈ પૈસાની પ્રતિષ્ઠા થાય છે એમ કહીએ અને બીજી બાજુ મોતીલાલ નહેર તથા જવાહરલાલ નહેરુ જેવા લોકો કરોડોની સંપત્તિ છોડી. આઝાદી કાજે આંદોલનમાં જોડાઈ ગયા તેમ કહી નહેરુ તથા બીજા સામાન્ય સ્થિતિમાં આઝાદી ' આંદોલનમાં જોડાનાર વ્યક્તિઓ વચ્ચે તફાવત ઊભો કરીએ, ત્યારે વાત તર્કશુદ્ધ ભૂમિકાએથી નથી થઈ રહી, એ સ્પષ્ટ થઈ જાય છે. ૧પમી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી કે "અપન્ન ઉત્સવ" જેવી ઉજવણીઓમાં દેશભરમાંથી લોકકલાકારોને બોલાવવામાં આવે છે, તો વખાણવા જેવી વાત લાગે. જ્યારે ધર્મ પ્રસંગોએ આવા જ લોક કલાકારોને બોલાવીને વરઘોડા કંઢાય ત્યારે તે વખોડવા જેવું લાગે તો ધર્મ પ્રત્યે જ સૂગ હોવાથી આમ નથી બનતું ને તે વિચારવું રહ્યું..ઘણું કહી શકાય આ વિષયમાં, પણ બીજરૂપે મૂકેલા આ થોડાક વિચારો વિચારશીલોને વણખેડાયેલી દિશામાં વિચારવા પ્રેરશે તો પણ કાફી છે. છે." . શિર તુજ ચણ વહું....... Jain Education Interational For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ * . પપ પ્રણાશક પ્રાચીન પદ્ધતિ છે. ' REી જિનમંદિર અંગે દિશાસૂચન ' (૧) શ્રી જિનમંદિરમાં ઈલેક્ટ્રીક ફિટીંગ કરાવવું નહિ (૨) નળનું (રાંખારો કાઢી. ન શકાય તેવું) પાણી વાપરવું નહિ. તેને બદલે કૂવાનું પાણી મંગાવવું અથવા દેરાસરમાં વરસાદનું પાણી સંગ્રહી શકાય તેવું પાણીનું ટાંકુ-કાવવું. (૩) અભિષેક તથા દીવા માટે ડેરીનાં દૂધ કે ઘી વાપરવા અંહિ (૪) દેરાસરની આરપાર પારિજાત, બકુલ (બોરસલ્લી) • ચંપો, બૂચ.(કુન્દ) દેશી ગુલાબ (વિદેશી ગુલાબ નહિ) શરિષ (સરસડો). જાસુદ, ડમરો, જાઈ, જૂઈ. મોગરો-વંગેરે પુખોનો બગીચો કરવો. (૫) દેરાસરમાં કોઈપણ જગ્યાએ - મન રિલ્વર, સ્ટીલ, પ્લાસ્ટિક, સનમાઈક વગેરે વાપરવું નહિ. એલ્યુમિનિયમ'પણ ન વાપરવું. લાકડાના રuદા પાટે, પાટલા, ભંડાર, બારી-બારણાં કરી તેના ઉપર પિત્તળ, તાંબા વગેરેનું જડતર કરી શકાય. તાંબાના કળશ તથા પિત્તળનાં થાળી વાટકી વગેરે વાપરી શકાય. (૬) દેરાસરમાં કોઈ પણ પ્રકારના ફોટા, કેલેન્ડર, પંચાંગ લટકાવવાં નહિ. (૭) પ્લાસ્ટિકની નવકારવાળી રાખવી. નહિ, હોય તો ઉચિત સ્થાને પરઠવી દેવી. (૮) દેરારારના બાંધકામમાં બળદ દ્વારા પીરોલો, ચૂનો વાપરવો. સિમેન્ટ નહિ. (૯) જેમ પ્રાચીનકાળથી પાણી ગાળીને વાપરવામાં કે ઈટોને પૂંજી-પ્રમાર્જીને મૂકવામાં જયણા ગણાય છે, તેમ મંદિરના બાંધકામની રામશી લાવવામાં યાંત્રિક વાહન વ્યવહારનો ઉપયોગ ટાળવાની જયણા પણ પાળવી.બળદગાદી કે-ઊંટગાડી વગેરે દ્વારા દૂરદૂરથી આરસ વગેરે લાવવાની શક્તિ-ભાવના ન હોય, તો નજીકમાં મળતા પત્થરો-ઈટો, વગેરેથી પણ કામ કરી શકાય. (૧૦) દેરારારજી ઉપર ધ્વજા ચડાવવા માટે ચારે બાજુ બંધાતા લાકડાં, એલ્યુ. વગેરેના કોઈપણ પ્રકારના માંચડા-સીડી વગેરે તન અનુચિત અશિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ પણ દોર્ટુપ હોવાથી ટાળવાં.(૧૧) પ્રતિમાજીની ઉપર-નીચે ક્યાંય કેમિકલ્સના રંગોથી પ્રભુજીનું નામ ન લખવું. લંછન એ જ પરમાત્માને ઓળખવાની યોગ્ય નિશાની છે. (૧૩) પ્રભુજીનાં ઓષ્ઠ, ચા વગેરે પણ કેમિકલ્સના રંગોથી રંગવા નહિહિંગળોક- કાજળ વગેરે દેશી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો.(૧૩) મંદિરના કોઈપણ પ્રરાંગમાં ફોટા-કેમેરા વીડીયો-મૂવી-માઈક વગેરે વાપરવાં નહિ. (૧૪) પ્રભુજીને મુગટ વગેરે કોઈપણ અલંકારો બનાવટી, તુચ્છ, રિવેટિક નંગોમાં બનાવી રાપરું દેખાડવાનો મોહ ટાળવો. તેને બદલો થોડા પણ શક્તિ અનુસાર રાજા નંગ જ વાપરવા. શક્તિ-ભાવ ન હોય તો મંગ વગર કેવળ સોના-ચાંદીના અલંકારો પણ બતાવી શકાય. (૧૫) અંગભૂંછણાં શિરે તુજ આણ વહું........ " ૪૭ ki For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પાટલૂંછણાં સુંવાળાં સ્વચ્છ અને ફાટયાં વિનાનાં વાપરવાં. ગલૂછાણાં-પાટલૂંછાંને રાખવા માટે જુદી જુદી થાળી, વગેરે રાખવાં તથા જુદાં જુદાં ધોઈને જુદાં જુદાં મૂકવાં. હાથ ધોયા વિના અંગતૂછાણાંને અડકવું. પણ નહિ. અંગચૂંછણાં આપu પૂજાનાં કપડાં .... કે ચોખું શરીર પણ અહંકવાં જોઈએ નહિ, અંગ છણાં જયાં રાકમાં હોય ત્યાં કોઈ , મસ્તક વગેરે અડકે નહિ કે પવનથી નીચે પડી ન જાય તેમજ પાટલૂછણિયાં સાથે ભેગાં ન થાય તેનું ધ્યાન રાખવું. જોઈએ. (૧૬) દેરાંરારજીનાં મંગલુછણાં વગેરે ધોવારમૂકવવાની અલાયદી-ગ્યાં રાખવી જોઈએ. ગમે ત્યાં સૂકવવાથી મંદિરજીની શોભા વાગડે છે. (૧૭) કોટીઓ વગેરે દેરાંરારમાં ટીંગાડી, લા. રર) (શાને છે, '' બનાવવાને બદલે તેને વ્યાખ્યાન કે પ્રતિક્રમણદિમાં વાંચવાની અસલ પ્રથાને પુનર્જીવિત કરવી. (૧૮) દેરારારમાં આરતિ રામયે ઘંટ વગાડાય છે, તે ઉપરાંત ગણાં-શંખ, ઝાલર જેવાનો પણ ઉપયોગ કરવો જોઈએ. ક્યાંક ક્યાંક શરૂ થયેલા ઓટોમેટિકઈલેક્ટ્રિક વાઝિત્રો તદ્દન અયોગ્ય છે. (૧૯) રાસાદની જેમ જિનમંદિર પારો પ્રતિદિન ચોઘડિયાં વાગવાં જોઈએ. (૨૦) દરારારના પૂજારી ધોતીયાની ઉપર ખેરાને બદલે ગંજી કે બંડીનો ઉપયોગ કરે છે. તેનો નિષેધ કરી ખેસ જ વપરાવવો. (૨૧) આર્ટ સિલ્ક . (બનાવટી રિાકની પૂજાનાં કપડાંની જોડ (હાલમાં જે વ્યાપકંપણે વપરાય છે) તે યોગ્ય નથી. તેને બદલે ખાદી ભંડારોમાં મળતી મુહકટા (૫ટકા) રિસક, અહિર કે પૂજા રોડ મારી, શકિતના અભાવે રાડારા પણ ચાલે, પરંતુ રિ-વેટિક ડી જ ભાપરની. શ્રી જિનબિંબ ભરાવવા અંગે ( શિલ્પીને શુદ્ધ વસ્ત્રો પહેરાવી, ધૂપદીપ આદિ પ્રગટાવી વિધિપૂર્વક પ્રતિમાજી " ભરાવવાં જોઈએ. મોતી-શાહ શેઠે શિલ્પીઓનું અલગ રરસોડું કરી તેમને મિષ્ટાનાદિ જ જમાડવા અને વાયડા પદાર્થો નજમવા પડે તેવી વ્યવસ્થા કરી હતી. (જેથી અપાનવાયું આદિથી થતી આશાતનાથી બચી શકાય અને પ્રતિમાજી દાડતી વખતે મુખમાંથી દુર્ગધી. ઉચ્છવાસ પણ ન નીકળે તે માટે સુગંધી શ્રેષ્ઠતંબોલ દ્રોની વ્યવસ્થા કરી હતી.' રાધનપુરના એક શ્રેષ્ઠિએ દેરારારમાં ચિત્રકામ કરનાર કલાકારોને પવૅમથી કહી દીધેલ . કે કામ કરવા નિશ્ચિત રામનો બોજો ન રાખવો. પરંતુ તમારા ચિત્તની પ્રરાન્નતા હોય ત્યારે જ કામ કરવું. પગાર પૂરો લઈ જવો. ઉનાળામાં તેમને ગરમી ન લાગે તે માટે કારીગર દીઠ એકેક મજૂર વીંઝણો નાખવા રાખેલ. મોતીશા શેઠે પણ ભાયખલા '(મુંબઈ)નું દેરાસર બાંધનાર સ્થપતિને દાગીનાઓ ભેટ આપેલા હતા. તે દાગીના પોતાનું ! દેવું ચૂકવવા તે વેચી દેવાનો છે. તેમ સાંભળતાં, તેને દાગીના વેચવા દીધા અને - વધારામાં તેનું દેવું પણ ચૂકવી આપેલ. કારીગરોની પ્રરાન્નતાના પરમાણુ તિમાંજીમાં ન મળે તે માટે આવી કાળજી રાખવા યોગ્ય છે. શિર હુજ પણ હું....... : ૪૮ 1 t s - . ' ' . ' , For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજી માટે પાષાણ ખાણમાંથી કાઢવા માટે ધોર આરંભ-સારંભવાળા ઈલેક્ટ્રિકથી ચાલતા તોતિંગ મશીનોનો ઉપયોગ શક્ય હોય તો ટાળવો. તે મશીનોના બદલે મજૂરો દ્વારા. ખાણમાંથી પાપણ કઢાવવો. તે કદાચ શક્ય ન બને તો પણ તે પાષાણને બાણના સ્થાનથી પ્રોતાના ગામ સુધી લાવવા માટે યાંત્રિક વાહનોનો ઉપયોગ ટાળવો તે તો વિધિરકિ જીવો માટે શક્ય છે. એકાદ વ્યક્તિએ પખવાડિયા કે મહિનાના સમયનો ભોગ આપીને ઊંટગાડી, બળદગાડી કે ઘોડાગાડી વગેરે દ્વારા જ પાષાણ લાવવો. જૂના કાળમાં આ પ્રમાણે થતું. શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક સ્થાને બિરાજમાન કરવા માટે શ્રી આદીશ્વરદાદાની પ્રતિમાં ભરાવવા માટે પાષાણ એ રીતે લવાયેલ. અને ગામે ગામ તે પાષાણનું પણ રામૈયું વામણું થયેલું. આમ વિધિપૂર્વક કરાયેલ અલ્પ પણ કાર્ય અવિધિથી થતાં અનેક કામો કરતાં પણ વિશેષ લાભદાયક થાય છે. માટે ‘આજના જમાનામાં આવું બધું ન થઈ શકે- એવા વિચારોનું ભૂત નીકળી જાય તો અલ્પ આરંભ અને જમણાથી અત્યારે પણ આ શક્ય બની શકે તેમ છે. જેમ મંદિર બંધાવવામાં પાણી ગાળીને જ વાપરવું જોઈએ. અન્યથા તે સ્વરૂપહિઁ ને બદલે હેતુ હિંસા બની જાય તેમ આવા અજયણાયુક્ત યાંત્રિક વાહનોના ઉપયોગથી પણ હેતુહિંસા (અને આ કાળમાં બધું ચાલે, એવો ભાવ આવી જાય તો અનુબંધહિંરા પણ) લાગે તેમ રામજાય છે. માટે બહુ સાવધ રહેવાની જરૂર છે. પ્રતિમાજી ભરાવીને અંજન કરાવ્યા વિના ઘરમાં રાખવા તે ઠીક ગણાય હીં. તેને બદલે મુખ્ય દ્વારની બા૨-શાખમાં દર્શનાર્થે દ્વીર મૂર્તિ (કાંષ્ઠાદિકની) રાખવાનું વિધાન હોવાનું ખ્યાલમાં છે. તદુપરાંત દેશી રંગો દ્વારા પ્રભુજીનાં ચિત્રો ચિતરાવીને પણ રાખી શકાય. દેવ કે ગુરુના ફોટા રાખવા તે જરા પણ ઉચિત જણાતું નથી. . ચક્ષુ માટે સાચા સ્ફટિકનો પત્થર વધુ યોગ્ય જણાય છે. રાજકોટના મીનાકારી ચક્ષુમાં જે મીનાકારી વપરાય છે તેમાં પણ કેમિકલ્સના રંગો વપરાતા હોવાની સંભાવના છે. રાક્ષુ, ભ્રમર કે ઓષ્ઠાદિ માટે તુચ્છ કેમિકલ્સની વસ્તુઓ ન વાપરવી. ટીકા તો સોનાચાંદીના જ બનાવવા યોગ્ય જણાય છે. પ્રભુ પૂજામાં વપરાતું બારા પણ હાલ મોટે ભાગે કેમિકલ્સની બનાવેલ હોય છે અને તેથી તે પ્રતિમાને ગરમ પડતું હોય છે. અસલમાં શુદ્ધ ભમરોની બરારા આવતું તેનાથી તથા ચંદનથી, પ્રતિમાજીને વિલેપન કરવાથી શીતળતા થાય છે અને તે શીતલ પડની ઉપર ઉષ્ણ ગુણવાહક કેરારાદિથી પૂજા થાય તો પણ પ્રતિમાજીને સીધો ઉર્ગદ્રવ્યનો સંરાંગ થતો ન હોવાથી ઘરારો થવાની શક્યતા જણાતી નથી. ઉપાશ્રય અંગે : 1. ઉપાશ્રયનું બાંધકામ જૂના ઉપાશ્રયોની જેમ એવી રીતે કરાવવું કે ચારે બાજુ તુજ અણ હું.. શિર ૪૯ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછાં બારી બારણાં રહે, તથા વચ્ચોવચ ખુલ્લો ચોક રહે. તેથી રાંયમ રા થાય; લાઈટોની ઉર્જાથી બચાય, આરોગ્ય દ્રષ્ટિએ નિવતિ સ્થાનનો લાભ થાય, અવાજ તથા હવાના પ્રદૂષણથી બચાય. ૨ ઉપાયનું ભોંયતળિયું આરસ વિગેરેને બદલે અનુક્રમે ગારમાટીના લીંપણનું, યૂનાની છોડું. ઈંટોનું, લાકડાનું કે કુદરતી પત્થરોનું કરાવવું પણ ટાઈલ્સનું નહીં ૩ ઉપાશ્રયોમાં લાઈટો નંખાવવી નહીં. જૂના ઉપાશ્રયોમાં દેરાસરની જેમ હાંડીઓ હોય છે તેવી હાંડીઓ વાપરવાનું ારૂ કરવું. બાંધકામમાં રાર્વત્ર સિમેન્ટની જગાએ ચૂનો જ વાપરવો. ચૂનો પાણીની કુંડીઓમાં પલાળીને તથા બળદ ઘાણીમાં પીસાવીને વાપરવાથી મજબૂત થશે. તેને વધુ મજબૂત કરવા માટે ગૂગળ, અડદની દાળ, મેથી, ગોળ, ખાંડ, કાથાનો અર્ક વગેરે પદાર્થો તેમાં . યોગ્ય પ્રમાણમાં ભેળવવામાં આવતા. ગોસ્કૃત ) જ ચાલ આર.સી.સી.નું બાંધકામ કરવાને બદલે લોડ બેરિંગ (k.ood Beging) સિસ્ટમથી કામ કરાવવું. તેમાં ઇંટની દીવાલો જાડી થશે તેથી બહારની ઠંડી-ગરમી, મકાનમાં ઓછી પ્રવેશશે. નવ ઇંચની બાહ્ય (Outer) દિવાલ કરીને વચ્ચે છ ઇંચ જેટલું પોલાણ રાખીને બીજી નવ ઇંચની દીવાલ ક૨વાથી (Insulation ને કારણે) ગરમી,ઠંડી એકદમ ઓછી થઈ જશે) ૫ . 8. € ધાર્યું આર.સી.સી.નું કરાવવાને બદલે જૂના ઉપાશ્રયોની જેમ પત્થરની પાટો (જોધપુરી રોણ) લાકડાની પાટો, વાટાની વળીઓ, દેશી નળીયાં વગેરેનું યથાયોગ્ય રીતે કરાવવું. પ્રકીર્ણક : ૧ જૈનોનું બેન્ડ રાખવું, તે જરા પણ યોગ્ય નથી.કેમકે ઢોલ વગેરે વગાડવા તે રાવળ, તૂરી, ભંગી વગેરે હલકી વર્ણ (દેવોમાં પણ કિલ્બિષિકો)નું કામ છે. જૈનો તો વ૨ઘોડામાં બહુમૂલ્યવાન વસ્ત્રાભરણોથી સજ્જ થઈ મહાલે. તેનાથી શાસનશોભા વધે. ૨ વરઘોડામાં સૂત્રો પોકારવા તે પણ ગાંધીવાદની અસર જણાય છે. વરઘોડામાં શ્રમણ-શ્રમણી ભર્ગવંતો તો જયણાપૂર્વક, મૌનપણે ચાલે. શ્રાવકો શાસન-રસંઘ ધર્મ વગેરે સંબંધી ગોષ્ઠિ પણ કરે, તથા શ્રાવિકાઓ મંગલ ગીતો ગાય. ૩ મહિલા મંડળના બહેનો તથા પાઠશાળાના બાળકોને યુનિફોર્મ પહેરાવીને વરઘોડામાં કતારબંધ ફેરવવા પણ યોગ્ય નથી. બહેનો તથા બાળકોએ સુંદર વસ્ત્રાભરણો પહેરી રાજન માજન તરીકે શોભામાં અભિવૃદ્ધિ ક૨વી જોઈએ.. (૪) બેન્ડ વગેરે વાજિંત્રોને બદલે ગામના ઢોલી-શરણાઈઓવાળા વગેરે અનેક પ્રકારના વાજિંત્રો વગાડવાવાળાનો ઉપયોગ ક૨વો જોઈએ. શિર તુજ આણ વહું.. For Personal & Private Use Only ૫૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫) · કદાચ બેન્ડ રાખ્યું હોય તો તેની સાથે ફરતી માઈકની લારી તો ન જ રાખવી. (૬) વરઘોડામાં કોઈપણ જાતના યાંત્રિક વાહનોના સાંબેલાની જગાએ હાથી-ઘોડાઊંટ-બળદગાડી, વગેરેના સાંબેલા રાખવા. (૭) ગૃહસ્થોએ કાંસાના વારાણોમાં ભોજન કરવું- જોઈએ. લોખંડ (સ્ટીલ, એલ્યુમિનિયંગ, જન સિલ્વરના વારાણ, પ્લાસ્ટિક ડીશ, પેપર ડીશ જેવા ૨ધનોનો ઉપયોગ રાંધવા ૐ જમતામાં ન જ કરવો જોઈએ. (૮) અનાજ દળવા. કઠોળ વગેરેં ભરડવામાં ઈલેક્ટ્રિક ઘંટી કરતાં હાથ ઘંટીમાં ઘણો અલ્પ આરંભ છે. ચોખા બાબતમાં પણ મિલમાં છડેલા ચોખાને બદલે હાથછડના ચોખા વાપરવા. તેલ મિલને બદલે બળદ ઘાણીનું અને ઘી ડેરીને બદલે વલોણાનું વાપરવું. સાધર્મિક-વાત્સલ્ય અંગે (૧) સાચી ચાંદીના વરખ પણ આરોગ્ય ઉપર ઝેરી અરાર ક૨તા (આરોગ્ય શાસ્ત્રમાં. કાચી ચાંદીને ઝેર કહ્યું છે. અને કાળા સોનાને રસાયણ કહેલ છે.) હોવાથી વાપરવા યોગ્ય નથી. સોનાના વરખ વાપંરી શકાય. (૨)(દૂધ સાથે ગોળ કે ગોળની બનાવટો, તમામ પ્રકારના કઠોળ, તેમ જ ફળ આયુર્વેદના મંતે વિરુદ્ધ આહાર છે અને નુકશાનકારક છે માટે) ફ્રુટરાલાડ વગેરે વિરુદ્ધ આહાર સ્વરૂપ વસ્તુઓ બનાવવી નહિ (૩) કોઈપણ મિષ્ટાન્ન કે ફરસાણમાં કોઈપણ જાતના ખાવાના રંગોને નામે ઓળતા બનાવટી કેમિકલ કલર્સ (રંગો) વાપરવા નહિ. તેનાથી કેન્સર સુધીના અનેક રોગો થાય. જરૂર પડયે કેાર-હળદર-પીરતા વગેરે વાપરી શકાય. (૪) બુફે તો નહિં જ પણ ટેબલ ખુરશી ઉપર પણ બેરાાડીને જમાડવા નહિ. (૫) નવકારસીમાં ભોજનના વારાણ આપણા પોતાના અલગ લઈ જવા. રસોઈ કરવા કે પીરસવાના સાધનોમાં સ્ટીલ, એલ્યુ. વગેરેનાં ન વાપરતાં તાંબા-પિત્તળનાં કલાઈવાળાં વારાણો વાપરી શકાય. (૬) ઉકાળેલું પાણી પણ તાંબા-પિત્તળની કથરોટમમાં ઠારી માટીની કોઠી કે ઘડા વગેરેમાં ભરવું. (૭) ડેરીના દૂધ કે ઘી કોઈપણ રાંજોગોમાં ન વાપરવા (૮) સીંગતેલ-કપાસીયાના તેલને બદલે બળદઘાણીનું તલનું તેલ કે સરસીયું વાપરવું. (૯) સાધક ભક્તિ તો જાતે કરવાની હોવ માટે અન્ય હલકી કોમના પીરાણીયા પારો પીરસાવવું નહિ. (૧૦) રસોઈ બનાવતા બળતણ તરીકે છાણાં-લાકડાં-કોલરા વગેરે અભ આરંભવાળી વસ્તુ વાપરવી. ડીઝલ કેરોસીન-ગેરાનાં ચૂલા વગેરે ન વાપરવા. (૧૧) શ્રીનાથજી જેવા ધર્મસ્થાનોમાં પણ રામુદાયિક રસોઈના લોટ (અંઢા) માટે બળદથી ચાલતી ઘંટીની વ્યવસ્થા હતી. ઈલેક્ટ્રિક ઘંટી વાપરતા નહોતા તો શું આપણે અલ્પારંભવાળી વ્યવસ્થા ન કરી શંકીએ ? કે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને યોગ્ય : (૧) ફોટા પાડવા દેવા નહિ, પ્રભુજી કે ગુર્વાદિની મૂર્તિ કે ફોટા રાખવા નહિ. તુજ આણં વહું.. શિ For Personal & Private Use Only ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્લાસ્ટિકના ઘી કે તેના ઉપર ઢાંકવાના ટેક્સ-ટી વગેરે કોઈપણ વસ્તુ પ્લાસ્ટિકી ન રાખવી. પાતરાં વગેરે કેવળ,લાકડાનાં કે તુંબડા-નાળિયેર વગેરેનાં જ વાપરવાં. (૩) ઘા તથા દંડારાનની દશીઓ માટે કેમલોન જેવી ચીજો બનાવટી ચીજો કે મિલોની ઉન પણ (તેમાં ઊન સિવાયના યાનની ભેળરોળી રાઘવના રહે છે) વાપરવી નહિ પણ દેશી-વાસ્તવિક ઉન વાપરવી. (૪) કંદોરો માયલો વગેરેનો ને ? વાપરતાં સાદા સૂતરનો વાપરવો, જે સરળતાથી નિર્દોષ મળી શકશે. (૫) એક જ ભોજનમાં દૂધ સાથે સર્વ પ્રકારની કઠોળ-ગોળ કે ગોળ કોઈપણ બનાવટ તથા દરેક જાતનાં ફળો તે વિરુદ્ધ આહાર છે. તે એક જ ટૂંકમાં સાથે ન લેવાં જોઈએ. (૬) સાધુ જીવનમાં સત્ત્વની અત્યંત આવશ્યકતા હોવાથી અને રપ-કોફી વગેરે માદક પીણા સત્ત્વનાશક હોવાથી અવશ્ય ટાળવાં. (૭) ઘડિયાળનો ઉપયોગ ટાળવો. સ્વતંત્ર ટૂકડીમાં .. એકથી વધુ તો ન જ રાખવી. ઉજમણા અંગે દર્શનનાં ઉપકરણો ઃ (૧) જિનમંદિર (૨) જિપ્રતિમા (૩) સુખ-રાગ-: સી-ચાંદી-પિત્તળના ભંડાર, ત્રિગડું, સિંહાસન. અને પાટલા. (૪) તાંબાના-ચાંદીસોને કળશ. (૫) રૌદી-પિતાળ-રોમાની બેની નાટ () ખેતી ૫૫ili અંગભૂંછણાં-પાટલુંછણાં (૭) ભીમરોલી (સિન્થટીક નહિ) બારા-કપૂર (૮) કેરાર (૯), .શાંગ (ગૂગળ અગરુડતોબોટિ) પૂ૫ (૧૦) તાંબાપિતળનાં ફાનસ- 1ીઓ (૧) કાંચની હાંડીઓ (૧૨) સુખડ (૧૩) રાગંધીવાળાની વાળકૂિચી (૧૪),અહિંસક રેશમી પૂજા જોડ (૧૫) ખાદી-સુતરાઉ પૂજા-જાંડ (૧૬) ચાંદી-પિત્તળનું પિયું (૧૭) - કાંસાની થાળી (૧૮) નગારું (૧૯) ઝાલર (૨૦) શંખ (૨૧) અન્ય વાજિંત્રો (૨૨) રાશી કરીના છોડ-ચંદરવો-તોરણ-રૂમાલ (૨૩) સાચી જરીનાં બટવા (૨૪) તાંબાકૂંડી (૨૫) પિત્તળની બાલદી (૨૬) તાંબા-પિત્તળના હાંડા-લોટા (રં૭) રાશી જરીનું બાદલું (૨૮) વરખ (૨૯) હોથવટ-હાથકાંતણ (ખાદીની ધજા (૩૦) કેરાંર ઘસવાનો ઓરરીયો (૩૧) ચંદન-સુખડ (૩૨) કસ્તુરી-અંબર (૩૩) પિત્તળની કે લાકડાની , ફેમવાળાં દર્પણ (૩૪) પિત્તળ-ચાંદીની દાંડીવાળાં ચામર (૩૫) ફૂલંદાની (૩૬) * ચડ્યુટીકા ચારિત્રનાં ઉપકરણો (૧)ખાદીનો ચોલપટ્ટો-પાંગરણી-સાડો-કપાકો વિગેરે (૨) દેશી ઉની કામળી-આસન-કટાણું-દડાસન રજોહરણ ચરવળો વિગેરે (૩) રાખંડસાગ રસીસમની ઓઘાની તથા ચરવળાંની (ગોળ તથા ચોરરા) દાંડીઓ અને દાંડા (૪) સામાયિક માટેના ગાદીના ધોતી ખેરા (૫) ખાદીની મુહપત્તિ (૬) પાતરો (૭) તુંબડું (૮) પાતરું રંગવા માટે ઝીંક કરાઈડ,હિંગળોક, કાજળ, અળરીનું તેલ (૯) ઠવણીની શિર તુજ આણ વધ્યું..... 'પર For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ દાંડીઓ, અા વગેરે (૧૦) લઘુનીતિ માટે માટીની નાની કુંડીઓ (૧૧) રાગ વિ.ની પાટોપાટલાં (૧૨)દેશી ઊન (૧૩) સામાયિક માટેની ઘડી (૧૪)દેશી. ઊનના રાંથારિયા (૧૫) ખાદીનો ઉત્તરપટો (૧૬) પીઠ-ફલક (૧૭) સૂતરનો કંદોરો-દોરો (૧૮) નાળિયેરની કાચલી (૧૯)શુદ્ધ રેશમનો તથા રાતરનોં ઘેરો (૨૦) દેશી ઊનના ગુચ્છો . વગેરે. * જ્ઞાનનાં ઉપકરણો :- (૧) હરતલિખિત પ્રતો (૨) રહેગ-રીર કટો (લોખંડના નહિ) (૩) સામ-સીર-સુખડના દાવડા (પેટીઓ) (૪) રાખડ-રાગરીસમ-રોવનના રાપડા (૫) હાથ બનાવટના કાગળ (૬) બરુની કલમો (૭) ઓળિયુંફાંટિયું (૮) ખાદીનાં બંધન (૯) લાકડા-પૂંઠાની પટીઓ (૧૦) કાજળ-બાવળનો ગુંદરહીરાબોળ (શાહી માટે) (૧૧) હાથ બનાવટની શકહી (૧૨) ઘોડાવજ (જીવાતથી ૨AL , માટે) (૧૩) પિત્તળ-માટી વિંગેરેના ખડિયા (૧૪) સાચી જરીની પાટી (૧૫) કેવળી (૧૬) સૂતર આદિની'નવકારવાળી (૧૭) તાડપત્ર (૧૮) હાથે લખેલી પ્રત વગેરે. , : વિશેષ સૂચનો :(૧) કોઈ પણ ઉપકરણ સ્ટીલ, ઍલ્યુમિનિયમ,જાનિ રિાલ્વ૨, . પ્લાસ્ટિકનાં વાપરવાં કહિ (૨) કપડું મિલનું ન વાપરતાં ખાદીનું વાપરવું (૩) છાપેલાં આ પુસ્તકો વિગેરે મૂકવાં નહિ (૪)-સનમાઈક-પ્લાયવુડ આદિ ન વાપરવાં (૫) છોડ વિગેરે ખોટી જરીના ન કરવા (૬) સિન્થટીક કે મિલનું ઊન વાપરવું નહિ. અલ્પતરુદોષધી મહત્તદોષ પ્રતિ : . (૧) છાણાંનો ચૂલો (અડાયા છાણાં-થાપેલાં છાણાં) લકડાં-કોલરા-કેરોરીનગેરા, ઈડો. રાગડી, ડીઝાના ચૂલા. સોલર કૂકર. (૨) કૂવો-વરરાદના પાણીના ટાંકા - નળ.(૩) હાથથી અનાજ દળવાની ઘંટી - ઈલેક્ટ્રિક ઘંટી.(૪) ખાંડણીયા-ડાંગર છડવાની રાઈરામલો-માં તૈયાર પોલીડ ચખા. (૫) દાળ ભરડવાની ઘંટી-૫ મિલોમાં છડાવેલી તૈયાર દાળો. (૬) ચૂંઠ-પરાપૂર્વ-હળદર-મીઠા-મરચા આદિ પરમાલા હાથે viડના છે. ખાંડના, દળના, પરાવા માટે કાઈન્ડર-મિકરાર આદિ ઈવોટિક મશીનો. ઉપયોગ કરવો તે. (૭) ફળોનો ૨રા હાથથી કે કપડામાં કાઢવો તે. કટ્રીક ભરપુરારમાં કાઢવો તે.(૮) નાના પાટેનું પાણી ચૂલા ઉપર ગરમ કરવું. ઈલેક્ટ્રિક ગીઝર-સોલર હીટર. . (૯) ચટણી વાટવા પત્થર નિસાહનો ઉપયોગ. ઈલે. ગ્રાઈન્ડર વગેરે. (૧૦) વાહન વ્યવહાર માટે પાલખી. બળદગાડી-ઘોડા-ઘોડાગાડી-ઊંટગાડી-હાથી વગેરે વાહનોનો ઉપયોગ. રાઈફલ-સ્કૂટર-રીu-કાર-બરાં-ટ્રેઈન-પ્પોઈન વગેરે. (૧૧) દી માટે દીવેલ વગેરેનું કોડીયું ફાનરા, ઈલેક્ટ્રિક બલ્બ વગેરે.(૧૨) જીવરહિત ભૂમિમાં ખુલ્લામાં સ્નાનબહેનોને પણ ઓરડીમાં ચોકડી વગેરેમાં સ્નાન (જેનું પાણી નીક વાટે આંગણામાં નીકળી સૂકાઈ જાય. બાથરૂમમાં નળ દ્વારા સ્નાન. શાવર-કુવારા દ્વારા સ્નાન.(૧૩) બળદઘાણી. “ફિર તુજ આણે વહું....... , ૫૩. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્વારા તૈયાર થયું તલનું કે રારરાવનું તેલ. પાવરઘાણી-ઓઈલ મિલનું રીંગતેલ, કારીયાનું તેલ, પામોલીન, સૂર્યમુખીનું તેલ વગેરે. (૧૪) ઘેર ઘે૨ગાય-તેનું તાજું શુદ્ધ ઘાટણ -દૂધ-ભરવાડ-રબારી-વેપારી પારોથી વેચાતું લેવાયેલું દૂધ ડેરી વગેરેનું દૂધ. * (૧૫) વલોણાનું ઘી-વલોણા વિના રીધું મલાઈનું ઘી.ડેરીનું અભણ વી. વેજીટેબલ વગેરે ... વનસ્પતિ તેલનાં બનાવી ઘી..(૧૬) દંતમંજન માટે મીઠું. દંતમંજનનું દેશી ચૂર્ણ. લીમડા વગેરેનાં દાતણ ટૂથપેસ્ટ.(૧૭) સ્નાન માટે ચણા-બાજરી વગેરેનો લોટ-છાસ-અરીઠાજાત જાતની માટીઆમળાં-શિકાકાઈ-નળિયાના ટૂકડાં-ઘડાનાં ઠીકરાં વગેરેનો ઉપયોગ. : ઘરે બનાવેલાં કે ખાદી ભંડારોમાં મળતા સાબુ. કારખાનાના ચરબી વિનાના સાબુ. પ્રાણીજ ચરબીવાળા સાંબુ.(૧૮) કેવળ સોદોરાનો ઉપયોગ વડે દુરજી દ્વારા સીવવામાં • આવતાં કપડાં. સીલાઈ મશીન વડે સીવાતાં કપડાં, ફેક્ટરીમાં તૈયાર થતાં રેડીમેઈડ કપડાં. (૧૯) પાઘડી-કાળીયું-ફેંટા-સાફા-રંગીન કાશ્મીરી વગેરે રોપ-સફેદ ગાંધી ટોપીખુલ્લું-ઉઘાડું માધું. (૨૦) અંગરખું-ધોતીયું-કફની ચૂડીદાર ઝoભોલેંઘો-djગી-શર્ટ-પેન્ટ. . (૨૧) કાગળ, રેશમ-કાષ્ઠ વગેરે પર ચિતરેલાં ચિત્રો-ફોટા-મૂવી. (૨૨) ફૂલોમાંથી બનાવાયેલ અત્તર-આલ્કોહોલવાળાં રોન્ટ, (૨૩) ગરમી દૂર કરવા માટે હાથવીંઝણાહાથ પંખા-ઈલે પંખા-એરકન્ડીશનર. (૨૪) પાણી માટે માટલા. બા-પિત્તળના હાંડા સ્ટીલી કોઠી-રેફ્રિજરેટર, વોટર કૂલર વગેરે.(૨૫) કેરીનો રસ કાઢયા પછી તેમાં રહેલા : violen u વગેરે દૂર કરવાં પહેરવાનાં. ૧ માં uિit" ખેરી ગાળણી કે છા ગળા છે. ઉપયોગથતો. હવે ઈલે.મિાર કે ઈલે. દાંડાનો ઉપયોગ.(૨૬) ભોંયતળીયા Uટે છાણનું લીંપણ. શુાંની છો. ઈટા ચોરસ-ખાણાંથી નીકળ પધરો-અંદર.'. કારખાનામાં બનતી ટાઈલ્સ.(૨૭) મકાન બાંધકામ માટે બળદ દ્વારા પીસાવેલ ચૂનાનો ઉપયોગ-કારખાનાનો સિમેન્ટ. (૨૮) રાચ-રચીલા માટે સાગ-રીરાં-આંબા વગેરે લાકડાનો ઉપયોગ-પ્લાયવુડ-રાભાઈકા-ફરમાઈક વગેરે.(૨૯) છાપરાં માટે દેશી નળીયા અથવા લાકલ કે પત્થરની પાટો-વિલાયતી નળિયાં-પતરાં-આર.સી.સીં.નું ધાબું. (૩૦) રચૂલો પેટાલવા ચકમકનો પત્થર, અરણીનું લાકડું અથવા ચૂલામાં જ રાખ નીચે એકાદ રાળગતું છાણું.ધરબાવી રાખવું. દીવાસળીની પેટી.(૩૧) પાણી ગાળવાના જાડા ખાદીના કપડાંનાં ગળણાં. કપડાની કોથળીઓ-નાયલોનાદીની કોથળીઓ. (૩૨) . બેરવાનો તથા જમવાના બાજોઠ-પાટલા-આસન-ડાઈનિંગ ટેબલ-ખુરશી-બુફે (૩૩) : બીચે બેસી રસોઈ કરવી તે-સ્ટેન્ડીંગ કીચન-ઊભા ઊભા રસોઈ કરવાનાં રસોડાં, (૩૪) રચંડીલ ભૂમિએ (બારની નિદોષ-જીવજંતુ રહિત શૌચ-ઘેર ઘેર ગૃહસ્થોને માટે તાડા- . ડબ્બા-જાજરૂ-પાતાળ કૂવાવાળાં રાંડારા-એંગ્લો ઈન્ડિય-યુરોપિયન રાંડા.. ' શિર તુજે આણ વહું .... ! For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક અનુમોદન પત્ર ==ી ણવંતી ગુજરાતના ઉત્તર છેડે આવેલા જે ધાણધાર પંથકના આપણે રહી અરાલા વતની છીએ તે ભોમકાનું નામ ‘ધાણધાર' એટલે કે “ધાન્યધારા’ કેમ પડયું છે તે વાતથી તમે તો કદાચ અજાણ હશો. હજી તો પાંચપચીરા વર્ષ પહેલાં.પણ એ ભૂમિ એટલી ફળદ્રુપ હતી કે શેરડી અને કમોદના મોંઘામૂલા પાક ત્યાં લહેરાતા હતા. ધાન્યની તો તયાં રેલમછેલ ઉછળતી. ધાનની ઉછળતી આ લહેરોને કારણે ધાણધારને નામે જાણીતી બનેલી એ જન્મ ભોમકાને તમે તમાં ધર્મની ધારાઓ વધીને, ધર્મની છોળો : ઉડાડીને ધર્મધારાનું નામ આપો એવા અમારા સૌના અંતરના અશિષ છે. સ્વ-પર શાસ્ત્રોનાપારંગત થઈને તમે જ્યારે પરોપકારની પુનિતધારા વહાવશો ત્યારે ધાણધારની એ ધમભિલાષી ધરતી. અને તમારા આ જ્ઞાતિજનો તમારા પાવન પગલાંની પ્રતી.. કરશે. * - 1 ટી વી વીડીયો, ફાસ્ટફુડ અને ડીસ્કો ડાન્સના આ ભૌતિકવાદી યુગમાં હવે પછી - તમારે રામ જીવન દરમ્યાન તમે ઈલેક્ટ્રિકની.સ્વીચ રાધાંને પણ સ્પર્શ નહિ કરો એ વિચાર આવે છે ને પ્રભુશારાનની બલિહારી રામ અમા. મસ્તક ઝુકી જાય છે. અભરા ખાનપાનનો પણ ત્યાગ ક૨વા અસમર્થ અમે ક્યાં અને ૨'ણાહારી પદની આરાધના કરવા આગળ ધપતા તમે ક્યાં ? પોતાનાં જ્ઞાતિજનો કે પોતાના કુટુંબીજનો સાથે પણ વાતચીતમાં વાંકું પડ અપ કાં અને પૃથ્વી-પાણી-વાયું કે .૨વી રસા પણ ગોપની ભાવના અનુભવવાનાં રાપનાં સેવતા તમે ક્યાં ? તમે જાણો છો તેમ, છેલ્લા કેટલાક દાયકાઓમાં ધનની તો છોળો ઊછળી રહી છે આપણી જ્ઞાતિમાં. પરંતુ દાડીભર થોભીને અમારા આચાર વિચાર તરફ નજર નાંખીએ છીએ તો એમ થાય છે કે ધનની એ ભરતી અમારે માટે ધર્મની ઓટમાં તો નથી પરિણમીને ? રામાજ જીવનનો ' ઈતિહાસ એમ ફહે છે કે જે કુટુંબ કે જે જ્ઞાતિમાંથી વૈરાગી શ્રમણ-શ્રમણીઓનો પ્રવાહ વહે છે તે કુટુંબ કે જ્ઞાતિ પણ અંતે તો ધર્મના રંગે રંગાયા વિના રહેતાં નથી. ધન તો આજે છે અને કાલે ન પણ હોય.અમારા રૌનું ધધિષ્ક્રિય ફંડીં રાષભદેવની કુળદીપિકા • મહારતી હતી ને રસુંદરીથી શરૂ થયેલ એક આદર્શ પરંપરાના અનુગામી.બની ત્યાગ વિરાગના પંથે રાંચરનાર રાજેન્યા ચંદનબાળાના શ્રમણ રાંધની શોભારૂપ બની અમારા સૌનાં આદર્શરૂપ બની રહો. એ જ શુભિવાષા. '(વી ધારાવાર વિરા ખોરાના સીમાબી રાતિ ધનાણી નિવાસી - શ્રી અંજનાકુમારી કાલિ શાહની દીરાંગે તૈયાર કરાયો અનુમોદન પત્રમાંથી) શિરાજ આણ વહું........ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ન દેરાસર સાધારણના ખર્ચનો સુંદર વિકલ પ્રચીન ઉપકારી પ્રણાલીઓમાં ઘીના ઉઘરાણા અંગેની શ્રી નારંગા તીર્થની મૃતપ્રાયઃ થતી એક પ્રાચીન પ્રણાલીને.આ પત્ર દ્વારા ધબકતી કરવાની પુનિત પ્રયાસ.. થયો છે. તેને પૂરતો પ્રતિસાદ પણ સાંપડયો છે. આજે રિવાજ પ્રમાણે આજુબાજુના રહીશ ગામોના સંઘો ઘી મોકલી આપે છે. તેમના જવાબી પત્રો તીર્થની પેઢી તથા પત્રલેખક ઉપર ઉમળકાભેર આવેલા. જો બીજે પણ આ પદ્ધતિનું અનુસરેણ થાય, તો ફંડફાળા અને બેંકરોકાણ જેવા પાપથી બચી શકીએ. આવા રીવાજોને પુનર્જીવિત કરવા, ટકાવવા અને તેનું રક્ષણ કરવું એ પણ એક પ્રકારની શાસનસેવા જ છે.) , શાહ અતુલકુમાર દલપતલાલ (વડગાજ્વાળા) બીજે માળે, શીતલ ભુવા, ‘શીતલ બાગ, ' ' . ' - વાલકેશ્વર રોડ મુંબઈ-૪૦૦ ૦૦૬ : ટે... ૯ર૩૬૮૭/%e3% , સ્વસ્તિ શ્રતારંગાતીર્થપતિ શ્રી અજિતનાથજિન પ્રણમ્ય તંત્ર શ્રી ‘ :. શુભસ્થાને રામસ્ત શ્રી જે. મૂ જૈન સંઘ જોગ, , - દેવગુરુકૃપયા અત્રે આનંદમંગલ વર્તે છે, તત્ર પણ તેમ જ હશે. . બીજું, હમણાં તારંગાજી તીર્થની યાત્રાએ જવાનું થયું ત્યારે આપણા શાણા પૂર્વજોએ શરૂ કરેલા એક સુંદર રિવાજ બાબત જાણમાં આવ્યું. શ્રી તારંગાજી તીર્થમાં અખંડ દીવો તથા બીજા બધા દીવા મળીને જે ધી વપરાય છે તેના પર માટે આપણા પૂર્વજોએ એવી વ્યવસ્થા ગોઠવેલ કે શ્રી તારંગાજીના પૂજારી, દર વર્ષે પર્યુષણ આસપાસ ધાણધાર, ગઢવાડા અને પાટણવાડા પટ્ટાના કુલ મળીને રાઈઠેક ગામોમાં જાતે જઈને ઘરે-ઘરેથી ઘી ઉઘરાવી લાવે અને તે ઘી શ્રી તારંગાજીમાં આખું વર્ષ વપરાય. કાળક્રમે ઘીના બદલે પૈસા આપવાની શરૂઆત થઈ હશે અને તે વખતના ઘીના ભાવ પ્રમાણે, રકમ આપવાનું શરૂ થયું. જેમાં ઘીના ભાવ વધતા રહ્યા પણ રકમ તેની તે જ રહી અને પરિણામેં છેલ્લા વર્ષોમાં કુલ ઉઘરાણું ૨૦૦૦ થી ૨૦૦૦૦ રૂ. જેટલું જ થાય છે અને રામે ૬૦0૭૦૦ રૂપિયાનો તો ઉઘરાણીનો ખરી જ થઈ જતો હોવાથી પેઢીએ આ વર્ષથી આ રિવાજ બંધ કરવાની વિચારણા કરેલ છે. . શ્રી તારંગા તીર્થમાં ઘીનો વપરાશ રોજનો અંદાજિત એક શેર જેટલો ઘવાથી વર્ષે અંદાજ નવ મણ ઘીનો વપરાશ ગણી શકાય. કુલ ૬૦ ગામો વચ્ચે નવ મણ ઘી શિરતુજ આધાણ વધ્યું.... . - ૫૬ . . For Personal & Private Use Only www jainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ વહેંચી દેવામાં આવે તો, ગામ દીઠ માત્ર છ શેર ઘી લાગે .આવે. આપણા ગામો મોટાભાગનuઈઓ સુખી હોવાથી. તારંગાજી જેવા. આપણા જે વિરતારના તીર્થ માટે : ગામદીઠ દર વર્ષે માત્ર છ શેર ઘી (એટલે કે આખા ગામદીઠ રોજનું એક તોલા કરતાં પણ ઓછું ધી) આપવાનો લાભ કોઈકે નહિઆમાં. માત્ર મા-કરતાં, દર વર્ષે આપણા ગામમાં પૂજારી ઘી ઉઘરાવવા આવે ત્યારે ‘આ આપણું તીઈ છે, અને તેની ભક્તિ માટે આપણે. દર વર્ષે કાંઈક આપીએ છીએનો ભક્તિનો તીર્થ રાયેના આપણા રાંગધનો જે ભાવ ટકી રહે તે અગત્યનું છે. આપણા વડવાઓએ શરૂ કરેલી આવી રહ્યુંદર પ્રણાલિકા ટકીં રહે તે જોવાની આપણી ફરજ છે. આવી પરંપરા બંધ થાય તો તેના વિકલ્પ રૂપે. કાયમી ફંડ. ફરી તે રકમ બેંકો વગેરેમાં રોકી તેના વ્યાજ દ્વારા ખર્ચ પૂરો કરાશે. જેમાં બેંકો વગેરેમાં રોકાયેલા આપણા પૈસા કતલખાના અને મચ્છીમારીથી માંડીને આરંભ સમારંભના અનેક પાપોમાં રોકાય તેનો દોષ પણ આપણને લાગે. આવું અનિષ્ટ શરૂ ન થવા દેવું હોય તો પણ આ રિવાજ ચાલુ રહે તેમ આપણે કરવું જોઈએ. શિરે તુજ ચારણ વહું.. .' - ૫૭ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ (બૌલિક ન મૂલગામી, પરંતુ આજના પરિપ્રેક્ષ્યમાં કંઈક નોખા-અનોખા સંસ્પર્શને પામેલી, આદર્શ કહી શકાય એવી વાસુ, વિવાહ અને લગ્ન પત્રિકાઓ) - I શ્રી | ii શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | સ્નેહી સ્વર્જન, - વાગ્દનથી માંડીને વળામણા સુધીની સુંદરતમ્ રહસ્યોચી સભર આઈ લગ્ન વિધિઓમાંની .. એક મહત્વની વિધિ છે વેવિશાળની . . * * ચિ. . ના વેવિશાળ ચાંલ્લા વિજયા દશમીને શનિવાર તા. ૨૯-૯-૯૦મe. (વિકા રાંવત ૨૦૪૬ના આધિન શુકલ દી) મંગળ પુર નાર છે રાંગપ વિધિ અને બૈમિત્તિક-ભોજન સમારંભમાં રાપરિવાર પધારવા અમારું ભાવણ મોતારું છે. શિર તુજ આણ વધ્યું For Personal & Private Use Only Jain Education Interational Page #71 -------------------------------------------------------------------------- ________________ ર ન ની ro' " '' છે કારણ . . . : :* * * * * * * * * .. મધ્યે બિરાજભનિરામન રાજેએ... જા, છે જીવન બરાર્થના ઉજળા આદશોને અમલમાં મૂકવામાં ભર્ચ બહુજનરજન જીવનબાગ કમસે કમ રસદાચાર ફૂલડાંની. - સોમચી મઘમઘી ઊઠે એ માટે રાજા ઋષભ ઘડી આપેલ અણમોલ લગ્નવ્યવરચાને અનુસરીને વીર વિક્રમની રાંવત ૨૦૪૭ની તે . માઘ શુકૂલા પંચમી ને સોમવારના તા. ૨૧-૧-૧૯૯૧ના રોજ , . ના સુપુત્ર . ની સુપુત્રી : | રાયે કંકુવરણ રાજન માજનની રસાખે લગ્નગાંઠથી જોડાઈ ગાઈરશ્ય પ્રવેશ કરશે અવારૂS અવરારીએ આપ રારીબા પ્રિયજને , પણ - રાગમટે નોંરૂ પહોચાતાં અમારાં હૈયાં હરખે હિલોળા લે છે. - આપના હેતહેવાયા, શિર જ આણ વહું.. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિીિ સ અer સ્થાને બિરાજમાન sts કઈ રીતે કરી રાજભા રાજેશરી: •... જગ, ' આ અવરાપિણીના પરચમ પહેરમાં લગન લેવાયાં હતાં રાજા ૪૪ષભનાં-સુનંદા અને ટૉગલ સાયે, કુમારનાં માતાપિતા બનીને ગણાવ્યાં હતાં. યુદં ઈજ અને ઈન્દ્રાણt. Lજ દિન લગી વિદેશીઓના દિલમાં પણ એણોભાવ પેદા કરતી અર્થે લગ્ન વ્યવચાની એ ઉજળી પરંપરામાં - ના રપત્ર ની સુપુત્રી રાયે પરદુ:ખભંજક વિક્રમની સંવત ૨૦૪૭ની ફાગણ સુદ ચોય ને સોમવાર તા. ૧૮-૨-૯ના રોજ રાપ્તપદીસાદા ડેગ મટી - રેશમની ગાંઠે ગંયાશે.. "મ હૈયાનાં હેત નીતરતાં આ લગનિયાં તેને વધાવી લઈને ઉજળા અવરારે કુટુંબકબીલા જોગ પધારવા આપને હરખભીનું તેડું છે. આ અભિલાષી આગમનના.. ' શિર તુજ આણ વહું... For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પક શ્રી ચિજutણી પર્ણનીચય નમઃ | . રાજા રાજેતરી, - ડોર-બેલ અને બેડરૂ, ટી. વી. ડી-હોલ, દૈડિંગ-કિરા નેઝાઈનીંગ ટેબ. રોફા-રોટ અને ફીઝની રગવડોના રમુEયથી. પnિt'sો ફલેટ બની શકે. કી' * . . પરંતુ બારસાખની મંગલમૂર્તિ જો પૂજાપર, હિંચકો અને ઘોડિયું, પાણિવીરું અને બજોઠ ને એથી યે વિશેષ તો કુટુંબ-વત્સલતાનો કિલખિલાટ ઉમેરાય ત્યારે રચાય છે આ મહાજનના “ઘર'નો માહોલ. " . • • ચારરસપરસના ગમા-અણગમાને સહન કરીને પણ સાત પેઢી એક છાપરે રહે અને એક રસોડે જમે પરિવારનું ઘર કેવળ ગાર-માટીનીમદ્ભવી હોય તો પણ મહેલ ની જાય છે. ( રાગણ વદની રોશે-Yર દેરાસરશી જાતિ-જાપારા પાપમાં રહેલા જઈએ છીએ ત્યારે આપની પરિવાર ઉપસ્થિતિ અને શુભાળિો ‘સ કરીને પણ રાઈ નિમાવવાની'' એ ઉજાળ પરંપરાને આગળ ધપાવવા બધા મારામાં પૂરશે. . . રાધુ પુરૂષોના સત્કાર, રાધર્મિકોની પક્તિ, તિયિોગો દર, દીનદુ:ખિતોની યારાના-પૂર્તિ, વડીલોની સેવા અને ભૂલકાઓના રાંઝરણના કેન્દ્ર રામા ‘દરમાં પ્રવેશની મંગલ ઘડીને પરીની રાત્રે બપોરે બે ચીરારમાં પૂજા ભણાવીને ઉજવવાની મને અદિલાય છે.. • • •. . લિ. શિર શુજ પણ વહું.. •••• For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ પાર્શ્વનાધ્યાય નામ. નિમન્ત્રણમ્ હે જી... તારું આંગણિયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે... ‘તિયિ દેવો ભવ'ના આ દેશમાં, ઘર એ માત્ર ઈંટ-ચૂનાનું બનેલું મકાન નયી કે નથી એ Beware of dog ની ચેતવણી આપતો બંગલો એ તો છે ‘રાહનાવવતું, સહનૌભુનક્ટુ અને રાહવીર્ય કરવાવહૈ' ના આદર્શોને ચરિતાર્થ કરવાનું એક રમ્ય સ્થળ ! આવા એક ઘરમાં, મહા વદિ એકાદશીના મંગળ દિવસે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે- સાધુજનોના પુનિત પગલાઓથી એ ઘરની ધકૃતી સદા પાવન થતી રહે... અતિચિઓના આગમનથી તેનું વાયુમંડળ રાદા ગુંજતું રહે અને વડીલોની આશિષ ત્યાં સદા વરસતી રહે. એવી શુશિલાઓ વાંછવા અને એ સુભગ પંળોમાં રાપરિવાર રાહભાગી બનવા વાસ્તુ પૂજામાં પધારવા આપને નિમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છીએ. *. 1 રાગતકાંક્ષી - 2 વાસ્તુ પૂજા : ખપીરે ૩-૦૦ કલાકે શુભ સ્થળ : ‘સેતુ' દિવાળી બાગ, સુરત - ૩૯૫ ૦૦૧. ફોન : ૪૫૯૮૫ શિર તુજ આણ વહુ... : For Personal & Private Use Only ૬૧-A. Page #75 -------------------------------------------------------------------------- ________________ - જૈન સંઘના વાંધારણ અંગે કાંઈ... તિ છે. : : espeared goનો ઉપકાર માટે તીર્થંકર પરમાતમાઓ શ્રી જિશારા*.મી બંધારણીય-સંરરાની બંધારણીયૂ વ્યવસ્થા તંત્રની રથાપના કરે છે. એ રાંરથાનું રાંચાલન કરવાનું કાર્ય શ્રી, શ્રપ્રધાન ચતુર્વિધ રાંઘને સોંપવામાં આવે છે. અને સારા-નરસંસ્થાનું, શ્રી સંઘનું અને શારાની રાંપત્તિઓ આદિનું સંચાલન - (વહીવટ) કેમ કરવું તેનું માર્ગદર્શન. આશારો - અધિકારો વગેરે શાસ્ત્રો દ્વારા તેને બતાવવામાં આવે છે. * આથી શ્રી શોરોનની રાંપત્તિઓના વહીવટ માટે જૈનશાસ્ત્રમાં બતાવેલ બંધારણ : કરતાં કોઈ ધારણ ઘડવાનો કોઈને અધિકાર નથી. તેમજ તે આવશ્યકતા પણ નથી." ઈરખ્રિસ્તના ૧૯૪૭ના વર્ષ આરપારા ભારતની અંગ્રેજ રારકારે નિમેલા ' (આજની રીતે પણ નહીં ચૂટાયેલ) માણસોએ એક થઈ ભારત દેશનું ધર્મનિરપેકા જે નવું બંધારણ ઘડયું, તે બંધારણ આ દેશની પ્રજા ઉપર બળજબરીથી લાદવામાં આવ્યું છે. તે બંધારણ - રાજારાતાએ શિrl (1પર પોતાની ગમિતિ ાલિકી માની લીધી છે . એ ગુલિત માલિકી પ્રતા કરવા રાજયરાત્તાએ પબ્લિક ટ્રસ્ટ આદિડાયદાઓની એ શ્રી જિ. શારા- રાંમતિઓ વહીવટ કરવાની અપ રજ પાડી છે. શ્રી જિનશારાનની સંપત્તિઓના કારણે અમારો વિરોધ ઉભો રાખીને અમારા મંદિરઉપાધિ રાંરા માટે મુજબ ટૂર૮ બોલીને છીએ. ( કા 1. ધો. કો.િ! . સામો : રાિિી માં " [l[ * * બી {u [ vો ના'irlી ' ' ના ' »ril નિકા ના મi.tk " , વપૂર્વ વૈશખ સુદિ ૧૧ ના શુભદિવરો અપાપાપુરી નામના ગામમાં શ્રી જિ. શારા નામી રાંરથી રચાપત કરી અને તેનું રાંચાલન રવહસ્તે જ રથાપેલા શ્રી જેરસંઘને સોંપવામાં આવ્યું. ( તેવો ઉલ્લેખ અગમાદિ જૈનશાસ્ત્રોમાં છે.) ' ગામે-ગામના સ્થાનિક સંઘો મુખ્ય સંઘ રૂપ રસ્થાની પેટા શાખડઓ છે. શ્રી. જિનશારાનનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે અને શ્રી રાંઘની જવાબદારીઓ પણ ઘણી છે તેમાં યથાશકિત સાથ-૨(હકાર ઉપરાંત શ્રી જિનશાસનના સ્થાનિક કાર્ય પૂરતી જવાબદારીઓ પણ સ્થાનિક રાંઘોએ ઉપાડવાની છે. તે એ શાસન કાંપારણમાં-મતાધિકાર ધરાવતા મતદાતાઓ દ્વારા ની ચૂંટણીને શિર આ વ........ . . For Personal & Private Use Only Jain Education Interational Page #76 -------------------------------------------------------------------------- ________________ * * .. - જ - '1, છે શકાશ જ નથી. શ્રી તીર્થંકર પરમાત્માઓએ થાપેલ શ્રી તીર્થ એટલે કે જિનશારાન મામ સંસ્થાનું સંચાલન શ્રમણપ્રધાન કલ શ્રી ચતુર્વિધ સંઘને અધિકારીઓ મુજબ સવાધિકાર સાથે સોંપેલ છે. અને આ અવરાપિણી કાળાં પણ જે જે વખતે - દિશાાનની -પાંચ દ્રવ્યો એ કે uત લોકો એક બાર પદ્રિવ્યો એ કે તેની આડકતરો સંબંધ ધરાવતાં બીજાં અનેક ખાતાંઓ રૂપે જે - જૈ ધી, આરાધના માટેના વ્યાવહારિક રાધનો રૂપે ભાવમિલકતો તથા સ્થાવર જંગમ રૂદ્રવ્ય મિલકતો ઉત્પન્ન થંઈ છે, (જેવી કે તીર્થો, મંદિરો, પૂFિઓિ, સંડારો, ઉપાથો પીપરાળા) છે. અને તેમાં પિ, સાંતાના અને સંરકમ સાધનો અનેરનું નામ છે , ડર છે અને કરશે તેમાં રાત્રે સ્થાનિક સંઘો પણ ભાગ આખ્યા હોવાની ફરજ છે. ઉપરાંત સાનિક રાંધો સ્થાનિક ફરજ વધુમાં એ છે કે શાસ્વત ધn[ જે માર્ગની આશધમાં યથાશકિત 'શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય' પૂવચિાયની પરંપરાગત સમાચારી અરાંર કરવી અને તેને ગ, પોતના ગોપનગર પૂરતું જિનશાસનરાંરમાનું રાત કરવાની જાબદારી રયાનિકે રાંઘ ઉપર આવી જાય છે. (૧) ઉદ્દેશો : આ ' મા આપ નિગારી જો તું શ્રી..... છે . (પા ગામ (ઉપર પણ પ્રકારની જuદારી આવે છે. પાર રાજ કરે છે (૧) શ્રી જિનારી રાની જવાબદારીઓ અને કોણ રી પાડતાં શ્રી શ્રમણ પ્રધાન રાકલ રાંઘી જવાબદારીઓ અને જોખમદારીઓમાં તન-મન-ધતો યથાશકિત આવશ્યક ભોગ આપવા પર રહેવું. , આ (૨)...........શ્રી રાંશમાં જુદા જુદા ગામોમાંથી વધારોજગાર નિમિત્ત એક થોલા જે બાંધુઓ હોય તો, એ દરેકનો સંબંધ પોતપોતાના વતનના મૂળ ગામ રાધે હોય જ એટલે ત્યાંના રોગો તો જે ફરજો ત્યાં રહેલાઓ-પી છે, તે અહીં આવેલા ઉપર પણ આવે જ છે. તેથી તેને લગતી જોખમદારીઓ અદા કરવામાં ફાળો આપવાનો રહેજ. (૩) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાને માન્ય માન્યતાઓને અનુસરતો શ્રી જિ.પશારાનનો એક પણ અનુયાયી જયાં કયાંય જાય ત્યાં જૈન ધર્મની આરાધામા સાથે શ્રી જિતુશાસ-શ્રી સંઘની શિસ - શાસ્ત્રાજ્ઞાની આધીનતા - શાસનની સંપત્તિઓની ઉત્પતિ-સંવર્ધન - સંરક્ષાણને યોગ્ય ધમનિકલ ઉપયોગ વિગેરે અનાયાસે જ પહોંચી જાય છે. એટલે કે તે વ્યકિતની સાથે જ તમામ જવાબદારીઓ પણ રહે છે. અને કોઈ ગામમાં એક જ ઘર હોય કે એક જ વ્યકિત હૌય તો પણ, તે જ સ્થાનિક રાકળ સંઘ અને તેજ થાનિક શાસન ચલાવનાર, તે જ ધમરાધક અને તે જ ઉપરી બે કોલમમાં જણાવ્યા * * * શિર જ જાણ વધ્યું........ For Personal Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ - રહેશે.' પ્રમાણેની ફરજો અંદા કરનાર બની જાય છૅ, અને પોતાની મર્યાદામાં આવેલા તીર્થ, સાધુસાધ્વી, શ્રાવિકા, જ્ઞાન ભંડાર વગેરેનું રક્ષણ - પ્રતિષ્ઠા- વગરેની પણ તેની જાદરી થઈ જાય છે. ' : : આ ઉપરથી..........ના શ્રી સ્થાનિક સંઘના જિનશાસન-સંસ્થાના સ્થાનિક 'વિમાગ પૂરાં રાંચાલન કરવાના કાયોત્રમાં શાનો. શાનો સમાવેશ થાય છે તે રામજી ! શકાશે તેથી ઉદ્દેશ નકકી થઈ જાય છે. * " , ' ' છતાં ટૂંકમાં ઉદ્દેશનું વર્ણ કરવું હોય તો કહી શકાય કે શ્રી જિનશાસનની દ્રવ્ય અને ભાવ સંપત્તિનું રાર્જન, સંરક્ષણ, સંવર્ધન તથા સંચાલન પરંપરાગત સાંસ્કૃતિક પદ્ધતિ શાસ્ત્રાદિની આજ્ઞાનુરાર તથા જુદા જુદા સમયે સંવિગ્ન ગીતાર્થ આચાર્ય-દેવો. પારોથી uપ્ત કરેલ - આદેશો અને નિર્ણયો અનુસાર કરવું તે આ શ્રી સંઘનો ઉદેશ (૨) નામ : : : : : - . * * આ સંસ્થાનું પૂરું નામ શ્રી........ જિનશાસન સંચાલક શ્વેતાંગર મૂર્તિપૂજક શ્રમણપ્રધાન ચતુર્વિધ રાંઘ છે. ટૂંકુ નામ શ્રી...... ધે. સૂ. પૂ. જે. રાંઘ છે. (૩) આજ્ઞા : . , . જયાં રાધી પૂજયશ્રી આરાચાર્ય ભગવંતો તરફથી જે તે રાજ્ય પ્રદેશ માટે માર્ગદર્શક આજ્ઞા અને આદેશો ક્રપાવવા માટે પૂજય આચાર્ય મહારાજ કે મુનિ મહારાજશ્રીની નિકિત " કરવામાં આવે - " કરી આપે - માં ની ઊપરકત શ્રી રાંઘના માર્ગદર્શક તરીકે પૂજય આચાર્યદેવ શ્રી.......... રહેશે, તેઓશ્રીની મારફત શા રા. અને ૧ળ સં- આદેશો મેળા માં જનાબદારીઓ : ૧૨ ની જરૂરી મા.૨- મેળાનું. તેઓ શ્રી ને કાળના રાક દ્રવ્ય-કોર- કાળ ભા. નાનાં બMી. " માં ની શાન છે. II : " ... પશે. એવી માં છે જે બધી 1શા રાl i | હિમાં. દી' તેથી થી. સં. પોમેમોરે મુકે[l જણાવે. આમેલ નો ઉપરોકd - પૂજ્યશ્રીને જણાવે અને તેમની પરોણી માર્ગદર્શન મેળવે. તેઓશ્રીને જરૂર જણા તો બીજાઓ પારો ની માર્ગદર્શન મેળવે. મેળ || શ્રી રાં : જાવે. આથી પતાદ વખતે સરખામત, વધુ મત કે સવનુિંમતની ભાંજગડ જે રહેતી નથી. જિનશારામાં બહુમત, શર્વમત કે એકમતને મહત્વનું સ્થાન નથી.આજ્ઞાને , મહત્વનું સ્થાન છે. તેથી ઉપરોકત નિયત કરેલા ગુમહારાજની આજ્ઞા જ પૂરતું માર્ગદર્શન ' કે તેઓશ્રીની અનુપસ્થિતિમાં ઉકત કાર્ય માટે તેઓશ્રી જેમને જવાબદારી સોંપી જાય તેમની અથવા તેઓશ્રીના પટ્ટશિષ્યની આજ્ઞા મેળવવી. * શિર ૪ આણ વ.. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રતિનિધિ આગેવાનો - તો પૂજયશ્રીના પ્રતિનિધિ તરીકે તેઓશ્રીના માર્ગદર્શનાર તારો ના આગેવાનોની પસંદગી મુખ્ય વહીવટદાર-કાર્ય[હકો તરીકે કરવામાં આવેલ છે, (૧) (૨) (૩) ઉપરોકત મુખ્ય વહીવટદાર કાર્યવાહકો ભિન્ન ભિન્ન ખાતાઓના વહીવટ સંચાલન માટે જરૂર મુજબ ધાર્મિક સંપત્તિરક્ષક કાર્યવાહકોની નિમણૂક (જરૂરી લાગે તે મુજબના સમય માટે) કરી શકશે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજકૃત પંચાશકસૂત્રમાં વર્ણવેલી યોગ્યતાઓ વાળા ગૃહસ્થો આ કાર્ય માટે અધિકારી ગણાશે. अहिगारी य गिहत्थो सुहरायणो वित्तसंजुओ कुलजो । अखुद्द धीरबलिओ भइमं तह धम्मरांगी य ॥ ४ ॥ गुरु पूआकराणरई सुस्सूसाई गुणं सगओ चेव ॥ णाय़ाहिगयविहाणस्स धणियमाणप्पहाणी य ॥५॥ અનુકૂળ કુટુંબવાળો, ધનવાન, સત્કાર કરવા યોગ્ય, ફુલવાન, અક્ષુ, ધૈર્યરૂપીબળ વાળો, બુદ્ધિમાન, ધર્મનો રાગી, ગુરુપૂજામાંરતિનાળો, શષાદિ બુદ્ધિના આઠ ગુણવાળો, ચૈત્યદ્રવ્ય વગેરેની વૃત્તિના ઉપાયોનો જાણકાર અને શાસ્ત્રની આજ્ઞાને આધીન, આટલા ગુણવાળો ગૃહસ્થ ચૈત્યદ્રવ્યોનો અધિકારી છે. આવા કોઈપણ વહીવટદારે ઓછામાં ઓછું-પૂજય ાધ્યાયજી શ્રી વાજિયÐા દ્રવ્યસાડિકા' ગ્રંથનું ગુરુમુખે પણ કરેલ હોવું આવશ્યક છે. મુખ્ય વહીવટદાર કાર્યવાહકોની ગેરહાજરીમાં ઉપરોકત લાયકાતોને ખ્યાલમાં રાખી તેમના વંશવારસોમાંથી અથવા સ્થાનિક શ્રી રાંઘમાંથી ઉકત ગુરુભગવંતના માર્ગદર્શનાનુરાર બીજા કાર્યવાહકોની નિમણૂક થશે, જેઓ ધાર્મિક પ્રવૃત્તિ-આચાર અનુષ્ઠાનોમાં યથાશકય ભાગ લેતા હોય, ઊત્સાહી હોય, વ્યાવહારિક રીતે પ્રતિષ્ઠિત હોય, શાસન અને ધર્મના વફાદાર તથા સામાન્ય રીતે તેની શિસ્ત વગેરેના યથાશકિત જાણકાર હોય, રાંતોષકારક ધંધા રોજગારથી આજીવિકા પ્રાપ્ત કરતા હોય, તથા વધુ પ્રમાણમાં સદ્દભાવ અને સન્માનપાત્ર જણાતા હોય તેવા *આગેવાશોના માર્ગદર્શન નીચે ધાર્મિક બાબતોમાં સ્થાનિંક રાઇલ સંઘે વર્તવાનું રહેશે. શિર તુજ અણ વહું.. For Personal & Private Use Only Ev Page #79 -------------------------------------------------------------------------- ________________ (૫) હિરાબ અને તપાસનીશ (ઓડિટ અને ઓડિટર) - : • : ડિટ કે ઓડિટર એ પોંટી બાબત નહિ. વહીવટદારો સ્વામી શ્રી સંઘમાંથી જ યોગ્ય વ્યકિતઓ હિરાબો રાખવા-રાકારાના ઘટતી ગોઠવણ કરી છે જે તે રમો મારા કહેવા મુરાર ઓ૮િ૨ ફરજિયાત હોય તો રથાનિક કે બાજુ મા૫ને શ્રી (ાંદામાંથી. જ સારા-નિષણાત ગુહસ્થને પરાંદ કરી લેવા ના છે (૬) ત્રણ મુખ્ય વહીવંટદાર કાયવિાહકો અને તેમણે નિમેલા ધાકિ રાંપરિકો ભેગામળીને મહત્વના કામની વિUરણા કરી શકે અને તે સૌને માન્ય રહે, તેમાં વધારે જરૂર જણાય તો જથ્થાવાર જેમકે મારવાડી સાથ, ગુજરાતી સાથ, કચ્છી સાથ વગેરે) ના આગેવાનો અથવા જુદાં જુદા ગચ્છ હોય તો તેના આગેવાન અથવા જુદી જુદી ઓસવાળ, પોરવાડ વગેરે જ્ઞાતિઓ હોય તો તેના આગેવાનો શ્રી સંઘના પણ પેટા આગેવાનો માનીને તેમના અતિપ્રાય લેવા પરંતુ છેવટનો નિર્ણય તો (પૂજય પુરુષના ગતિતિ કે સાષ્ટ ટેકાવાળો) આવાનોને જે સૌને બંધનકર્તા રહેશે - પછી ફઈ તેની વિસ્તારમાં જઈ શકશે નહિ. તેથી વિશેષ જરૂર પડતાં કેસરે સુખડનો લાગો ભરતાં ઘરો કે કુટુંબોના આગેવાનોને બોલાવી લેવી અને તેમનો પણ અપ્રિય જાણવો. પરંતુ સ્થાનિક શ્રીરાંમાં ગ્વ. પૂ. પરંપરા અનુયાયી સર્વ કોઈ સ્ત્રીપુરુષોનો રામાવેશ થાય છે. વૃદ્ધો -ત્રીઓ-બાળકો અને ગર્ભસ્થ શિશુઓનો પણ ઘટતી રીતે સમાવેશ થાય છે. તેથી કોઈ બાબતમાં શકય રીતે, કલ શ્રી સ્થાનિક સંઘને પણ બોલાવી શકાય છે. જે ગર્વનર જિલ્લામાં જાય છે ત્યારે જિલ્લાને અધિકાર તેમના હાથમાં આવે છે તેમ જયારે મુનિરાજા પધાર્યા હોય ત્યારે શ્રી રાંધ ઉપર તેમનો અધિકાર છે. પરંતુ સ્થાનિક શ્રી સંઘની પરિસ્થિતિ, નીતિરીતિ જાણી અને અનુરારીને તથા તે શ્રી રાંઘને માટે જે પૂજય પુરુષની આજ્ઞા નકકી કરવામાં આવે છે. તેમના મતના અનુસંધાનમાં જ લાભકારક અને થિરક પ્રવૃત્તિ મા રાખct. માં કયાંય પણ વિચાર ભેદ થાય તો ૫ર જણાવેલા પૂજાથી•ી આશા રહી છે. આજે જાણી લે . . ' ' . . . (૭) લાખા પારેપ શ્રી ચતુર્વિધ સંઘની રીતરારની રાજા છે. તેમાં પણ મહત્વના નિર્ણયો કરી શકાય. તો કોઈ સ્થાનક નિર્ણયો તે રિવાય એકત્ર થઈને પણ કરી શકાય. રાંઘી જાજ શ્રી રાધાની પેઢી (ઓફિરા) છે, તેમાં બેસીને શિસ્તપુર્વક ન રાખીને કાય કરી શકાય. . (૮) શ્રી જિનેશરનમાં મતાધિકારને સ્થાન ન હોવાથી કોઈનેય પોતાનો અંગત વિચારો મત આપવાની નથી હોતો. પરંતુ આગેવાનોની વાત બરાબર હોય તો - જેવું કામ તે પ્રમાણે યથાશય યા તો નિર્ણય મુજબ પુરો અમલ કરવો. તે બરાબર ન લાગે - શ્રી શિર તુજ આણ વહી..! 55 : For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ 0 છે.જિનશાસનની શૈલી, પૂવપિરનો વહીવટ, શ્રી રાંધી મેયદાઓ - વગેરે.ની 1 ષ્ટથી ખાની માલૂમ પડે તો તે સર્વને અનુરારતો હિતકારી અભિપ્રાય ઉચિત રીતે આપવું. અને તેવો અભિપ્રાય આપવાનો રૌને અધિકારી છે. અભિપ્રાયી ગ્રાહતા આગેવાનો ના અધિકારનો વિષય છે છતાં, આગેવાનો સાથે અભિપ્રાયભેદ થાય તો પૂજય પુરુષનો:આદેશ રાવને માન્ય રહેવો જ જોઈએ. -- . (૯) સંચાલન પધ્ધતિઃ મિલકતરડાકો કથ્થસપ્તતિકા આદિ જૈાશાસ્ત્રોમાં નિર્દિષ્ટ મર્યાદા અને ધોરણે જ વહીવટ કરી શકશે. કોઈપણ વીંવતંદાર પોતાના વ્યકિતગત નામે ચાલ કે અચલ રાંપત્તિની લે-વેચ નહી કરે. વેચાણનાપુ, ભડાચિઠ્ઠિ આદિ સર્વે સંસ્થાના નામ પર થશે. સંસ્થાની રકમ સંસ્થાના નામે જજિનશાસ્ત્રોમાં નિર્દિષ્ટ સ્થળોમાં રખાશે. ધાર્મિક ક્ષેત્રોનો અધિકાર કોઈને પણ બહુમતિકે સર્વાનુમતિથી પણ રહેશે નહિ. સિદ્ધાન્ત તથા મૂળભૂત તત્વોની રક્ષા માટે પોતાના ક્ષેત્રની પરિસ્થિતિ અનુસાર વહીવટની રસુલભતા માટે જિનશારાનની મર્યાદાથી અવિરુદ્ધ નિયમ સ્થાનિકે શ્રી સંઘ અથવા કાર્યવાહકો કરી શકે છે. રાંચાલનમાં શ્રી જિંકશારાનાં હિતની પ્રવા-તાં રહેશે. (૧૦) શ્રી સંઘનું અધિવેશન : મુખ્ય વહીવટદારો વર્ષમાં એક, બે, ત્રણ વાર કે જરૂરિયાત પ્રમાણે પોતાના કાર્યનો અહેવાલ શ્રી રાંદા સમક્ષ પ્રસ્તુત કરે. વિશેષ કાર્યો માટે શ્રી સંઘની આજ્ઞા મેળવવી જોઈએ. પ્રત્યેક કાર્ય શાસ્ત્ર-રસંવ-સુવિદિત પરંપરા અનુરાર કરવાનું હોવાથી બધાનો અભિપ્રાય એક જ હોય તે રવાભાવિક છે. છતાં કોઈપણ વાતમાં બુદિ થાય તો હઠાગ્રહ કે ખેંચાખેંચી ન કરતાં યોગ્ય ગીતાર્થ મુનિવર કે આચાર્ય ભગવંત સમા તાત મૂકીને ક્યારેય નિર્ણય લેવો જોઈએ. જ (૧૧) આ શ્રી સંઘના જિનમંદિર, ઉપાશ્રય, $ાનભંડાર આદિ કોઈ પણ પરિથાનોમાં શ્રી જિ. શારાન તથા આયવિની સંસ્કૃતિને, બાધકે કોઈપણ પ્રવૃત્તિ જેવી કે લગ્નાદિ રોરારિક પ્રરાંગો - તેના જમણો, કંદમૂળ-દ્વિદળ-બરફ બજારુ ઠંડાપીણાં-બરફવાળું પાણી આદિ અભય પદાર્થોનું સેવન વ્યાવહારિક સ્કૂલ, એલોપેથીનાં દવાખાનાં, ટેબલ - ખુરશી ઉપર કે બુફે પદ્વિતિના જાણકારો, ટી.વી.વીડીયો-મૂવી-કેમેરા-ટેપરેકોર્ડરનો ઉપયોગ, મુનિઓ• માઈક ઉપર વ્યાખ્યાન, ભાવનાદિમાં રિનાની તર્કોવાળાં પાક ગીતોનું ગાન, મુરુષોની ધજરીવાળી સભામાં બહેનાના નૃત્ય આદિ થઈ શકશે નહિ. ધમનુિષ્પ પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓને બાધવું કોઈપણ જામવાદી પ્રવૃત્તિ એ સ્થાનોમાં થઈ શકશે નહિ. : ': . – – - ઉપરોકત શ્રી સંઘની કોઈપણ બાબતમાં ઉકત નિયત કરાયેલ પૂજય ગુરુદેવનો ; નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. નવો થતો કોઈપણ નિર્ણય તેઓશ્રીને શિર તુજ.આણ વહુ.... ૬૭. , , ' , ' For Personal Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ જિનશારાનને હાનિકારક જણાય તો તેવો નિર્ણયકરી શકાશે નહિ. તેમજ પહેલાં થયેલ તેવો કાઈપણ નિર્ણય રદ કરવાનો રહેશે. અહીં નિર્દિષ્ટ કરેલ સિવાયની કોઈપણ બાર્બતનો નિર્ણય લેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો પંચાંગી અને તેને અનુસાર શાસ્ત્ર ગ્રંથો તથા સુવિહિત રીવિગ્ન ગીતાર્થ પૂર્વાચાર્યોની તદનુષ પરંપરા ના આધારે શ્રી જિનશારાનનાં હિતમાં હોય તેવો નિર્ણય કરવો. ઉપરોઠા શ્રી રાંઘના વહીવટ હેઠળના શ્રી જિનમંદિરો માટે ઉદાહરણઓ કેટલાક સૂચક નિયમોની સ્પષ્ટતા નીચે મુજબ કરવામાં આવે છે. (૧) જૈની સિવાયના બીજા કોઈએ મંદિરમાં દાખલ થતાં પૂર્વે મયાંદાઓ સચવાય અને આશાતના ન થાય એ દૃષ્ટિએ પેઢીની મંજૂરી લેવી જરૂરી છે. (૨) મંદિરનો ચોગાનમાં કોઈપણ જાતની જાહેરાત પેઢીના રજા સિવાય લખી શકાશે નહિ. (૩) શ્રી સંઘમાં બોલાવેલ કોઈપણ બાલીની ૨કમ તુરતજ ભરપાઈ કરી દેવાનું વિધાન છે છેતાં ૨કમ ભરવામાં જેટલો વિલંબ થાય તેટલા સમયનું શરાફી વ્યાજ ગણીને ભરપાઈ કરવી. પહેલી બોલીની રકમ અમુક ર૫ય મર્યાદામાં ભર્યા બાદ બીજી બોલીના આધિકારી ગણાશે. (૪) બહેનોએ રજસ્વલાપણા સંબંધી આશાતના લેશમાત્ર પણ ન લાગે તે રીતે વર્ષ ની વિશુદ્ધિ જાળવની. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણનો સંદેશ-અહિંસાદેવીની હૃદયર્માદરમાં પ્રતિષ્ઠા.'. Imamat પુષણ પર્વના દિવસો આવે અને રોમગ્ર જીવસૃષ્ટિને અભયના દાનની ઘરાણાનો પડદો વગાડવામાં ઘોડા' જેના ઘટમાં ન યુગને તેનું નામ યુવાન જ નહિ. પૂર્વસૂરિ-ચીધ્યા પર્યુષણના પેચ-કર્તવ્યોમાં સૌથી મોખરે છે અમારિની આહલેક જગવવી તે. પરંતુ વિશ્વવ્યાપી હિંસાના તાંડવને રુક જાવકનો આદેશ આપવા માત્ર બાંયો ચડાવવાથી-મુઠ્ઠી ઉગામવાથી કે લોહી ઉકાળવાથી જે ચાલે તેમાથી. આપણી સામે ખડી. થયેલી હિંસાની દિવાલનો ભાંગીને ભુકો કરવો હોય તો તે દિવાલ ઉપર આડેધડ મુકકા મારવાથી કામ નહિ થાય. એમ કરવાથી તો ઉપરથી આપણી મુકી તૂટી જાય. અહ દિવાલને તોડવાના કામમાં બળ કરતાં વધુ જરૂર તો કબનીછે, . . . પર્યુષણના આઠ દિવસો કતલખાના બંધ રાખવાની ખિ સરકાર પાસે : માંગવામાં, શેત્રુંજી ડેમમાં માછલાં મારવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં કે , મહાવીર-જન્મના એકલદોકલ દિવસોમાં બંધ રહેતા કતલખાનાઓની જાહેરાત કરીને : હરખાવવામાં અહિંસાધી ઇતિશ્રી નથી આવી જતી. હિંસા-અહિંસાનો પ્રશ્ન વર્તમાનયુગમાં મોટાભાગના લોકો સમજે છે તેમા કરતાં ઘણો વધુ ગૂંચવાયેલો છે. હિંરાખો આ રોગ આટલો કેમ વકર્યો છે. એનાં કારણો જાણ્યાં વિના એની ચિકિત્સા કરવામાં ઘણીવાર ઊંટવૈદુ થઈ જવાની પૂરી સંભાવનાઓ રહેલી છે, જયારે એકવાર એ રોગનું વાસ્તવિક નિદાન કરી લેવામાં આવે તો પછી આયુર્વેદના નિદાન’ પરિવર્જના સૂત્રોનુસા૨’ રોગનાં કારણોને દૂર કરવાથી રોગ આપમેળે જ દૂર થઈ જશે. , . સરકાર પાસે જ્યારે જ્યારે કતલખાનાં કે હિંસા બંધ કરવાની વાત કરવામાં આવે છે ત્યારે મેકોલે 'પદ્વતિનું શિક્ષણ પામેલા મોટાભાગનાં અર્ધદગ્ધ હકારી અધિકારીઓ એકનું એક ગાણું ગાતા હોય છે કે “કતલખાનાં પર પ્રતિબંધ મૂકથી કસાઈઓનો ધંધો પડી ભાંગે છે અને કતલ તથા માંસાહાર તો પહેલાના જમાનામાં પણ થતાં હતાં તો તમે માંસાહારીઓ ઉપર માંરાહાર ન કરવા બળજબરી કેમ કરી શકો? ... * : સૌથી પહેલાં તો ભારતવર્ષમાં અસંખ્ય વર્ષોથી જે સાત ઇરાનોને અત્યંત નિન્દ ગણવામાં આવતાં તેમાં ચોરી, જુગાર, પરસ્ત્રીગમન વેશ્યાગમન, દારૂ અને શિકારની. જોડે માંસાહારનો પણ રામાવેશ કરવામાં આવતો. જેમ ચોરી કરનાર, દારૂ ગાળનાર કે વેશ્યાગીરી કરનારને તેનો ધંધો ભાંગી ન જાય તે માટે આવી વિધ પ્રવૃત્તિઓ કરવાની શિર તુજ આણ વધ્યું........ . . . . ૬૯ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ છૂટ આપવામાં આવતી નથી તે જ રીતે કતલ જેવી નિર્ધ પ્રવૃત્તિને પણ ધંધા અને વ્યવસાયનું રૂપાળું નામ આપી તેને પ્રતિષ્ઠા આપવી એ હકીકતમાં શબ્દનો વ્યભિચાર છે. છતાંય ઘડીભર માની લઈએ કે રરકાર કસાઈઓને કે માછીમારોને તેમના પરંપરાગત કામ કરતાં રોકી શકે અહિં તો તે વાત તો હજીપે રાજાય તેની છે. પણ, જ્યારે ખદ સરકાર જ પોતે કસાઈ અને માછીમાર બની, આવી અાંત હલકી પ્રવૃત્તિઓમાંથી પૈસા કમાવાની લાલચમાં ફરાય ત્યારે તો પાણીમાંથી આગ પેદા થવા જેવી પરિસ્થિતિ. રાજય છે. હિંદુસ્તાનનાં, રામગ ઈતિહારાને તપારાવામાં આવશે તો જણાશે કે સમગ્ર ઇતિહાસકાળમાં ક્યારેય પણ (મુરિ૫-મોગલ શારકોના કાળમાં પણ નહિ) રાજા ખુદ ઊઠીને કરાઈ કે માછીમાર બન્યો નથી. વ્યક્તિગત ધોરણે પ્રજાનો અડ, વર્ગ કતલ વગેરેની પ્રવૃત્તિ કરતો હોય અને અહિંરપ્રેમી બીજા વર્ગને તે પરાંદ ન હોય તો તે બંને વર્ગોએ અંરરાપરરા સમજી લેવાની વાત છે. અને તેથીં જ જૂ! કાળમાં જ્યારે. આવા તહેવારના દિવસોમાં અહિંસાપ્રેમી વર્ગ ફરસાઈ-માછીમારું આદિન અમુક રકમ આપીને સંતોષતો ત્યારે તેઓ તેટલા દિવસુ પૂરતી તો પ્રવૃત્તિ બંધ રાખતા. કારણ કે પરંપરાગત રીતે કતલ કે મચ્છીમારીનું કામ કરતા તે ભાઈઓ પણ કોઈ પણ જીવતા જીવને મારવાની પ્રવૃત્તિને દુષ્કૃત્ય તરીકે લેખતા. અને કપાળ કૂટતાં એમ કહેતા કે આ પાપી પેટને. ખાતર આ હિંસાનું કામ કરવું પડે છે. આવી માન્યતા હોવાને કારણે જ્યારે , પર્વના દિવસો પૂરતી, ચાલે તેટલી રકમની કોઈ વ્યવસ્થા કરી આપે તો તેટલા દિવસે . પૂરતી પોતાની રોજી-રોટીની વ્યવસ્થા થઈ ગઈ હોવાથી તે વ્યવસ્થા કરી આપનારી ઉપકાર માની, એટલા દિવરા 1.પાપમાંથી બારમી જવાશે તેનો રાજીપો અમુભવતા. આમ જ્યારે હિરા ખાનગી સ્તરે ચાલતી ત્યારે તે-તે હિંરક પ્રવૃત્તિમાં જોડાયેલ વર્ગ અને અહિરાણી તંગ આપરાઆપરામાં રામજી લેતો અને એમ છતાં પણ આવી વ્યક્તિગત સ્તરે ચાલતી કતલમાં અહિંસાપ્રેમી વર્ગ જ્યારે કતલાદિ અટકાવી શકતો નથી ત્યારે તેમાં તેનું સીધું કે આડકતરું કોઇપણ જાતનું અનુમોદન ન હોવાથી તે બીજા દ્વારા થતી હિંસામાં ભાગીદાર થતી નથી. આજે જયારે કેન્દ્ર રરકાર, રાજ્ય સરકાર, મ્યુનિ. કોપો. અને રાકારી મિલોના રૂપમાં સરકારી કે અર્ધસરકારી રાાઓ દ્વારા જ કતલખાનાં વગેરે ચલાવાતાં હોય ત્યારે તે સરકારી-અર્ધરારકારી સંસ્થાઓમાં કર ભરતા નાગરિકોની ભાગીદારી તો હિંમાં આવી જાય છે. અને તેથી ખાનગી કે ગેરકાયદેરાર કતલ કરતાં પણ વધારે હોય પાત્ર તો કહેવાતી કાયદેરારની રાજ્ય દ્વારા તથા રાજયની સીધી આડકતરી સાથે દ્વારા ચાલતી કતલ છે. કતલ કે હિંસાને કાયદેરારનું નામ આપવું તે - વાસ્તવમાં શાસ્ત્રનો દુરુપયોગ કરવા જેવું કામ છે.હિંસા, અરાત્ય, ચોરી, વ્યભિચાર 11 શિર તુજ પણ હી For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અને પરિગ્રહને જે દેશની અઢારે ય વરણ પાપ માનતી તે પાંચે 4 પાપોના કાયદેસરગેરકાયદેસર જેવા વિભાગો કરીને તેમાંના અમુક અંશને કાયદેરાર તરીકે પ્રતિષ્ઠા,આપવી એ તો ખોટા કામમાં રહેલા ખોટાપણાના ખચકાટને પણ દૂર કરવા જેવું છે. આ જોતાં હકીકતમાં તો.. સમગ્ર -સમગ્ર અહિંસાપ્રેમી સમાજે પોતાનાં હિંસાવિરોધી આંદોલનની તોમનું નાળચું હિંસાને મોટા પાયા પર ઉત્તેજન આપતી સરકારી નીતિરીતિઓ સામે 'ગોઠવવું જોઈએ. અને હિંસાને મળેલો સરકારી આશ્રય જૈમ હિંસાના ફેલાવામાં મહત્વનું કારણ છે તેમ હિંસાના આટલા બધા વ્યાપ પાછળનું બીજું અગત્યનું કારણ યંત્રવાદનો ફેલાવો છે. જૂનાં કાળમાં સંસારત્યાગી સાધુઓ સિવાયની સમગ્ર પ્રજાનું જીવન પશુ આધારિત હતું. ખેતર ખેડવા હળમાં બળદ જોડવામાં આવતો, તેના બદલે આજના જમાનામાં ટ્રેક્ટરો દાખલ કરવામાં આવ્યા, સિંચાઈ માટે કૂવામાંથી કોશ દ્વારા પાણી ખેંચવામાં આવતું તેના બદલે ડીઝલ-ઓઈલ-ઈલે. એન્જીનો અને ટયુબવેલો આવ્યા, માણસ અને માલની હેરફેર બળદગાડાં, ઊંટગાડાં, ઘોડાગાડી વગેરે દ્વારા થતી તેની જગ્યાએ બરા, મોટર, રેલ્વે, ટ્રક વગેરે ઘુસાડાયાં. તેલ પીલવાની બળદાણીઓનું સ્થાન ઓઈલ મિલોએ, ચૂનો. પીરાવાની બળદ દ્વારા ચાલતી ચક્કીઓનું સ્થાન સિમેન્ટ ફેક્ટરીઓએ તથા પાડા ઉપર મશક નાખી ઘરે ઘરે પાણી પહોંચાડતા પાલી (ભિતિ)ઓનું સ્થાન નળે લીધું. આમ ચારે બાજુ ફેલાયેલાં કારખાનાં અને યંત્રવાદને કારણે જેમ મનુષ્યો બેકાર બન્યાં તેમ પશુઓ કતલખાને ધકેલાયાં. પણ આ મૂળભૂત કારણની જાણકારીના અભાવે પશુઓની કતલથી નારાજ એવો પણ પ્રજાનો ઘણો વર્ગ યંત્રવાદ અને કારખાનાઓના વિકાસમાં દેશની પ્રગતિ માનતો હોય છે. જ્યાં સુધી આ યંત્રનાદને જીવનમાંથી દૂર કરવાનું વલણ નહિ અપનાવાય ત્યાં સુધી હિંસાને અટકાવવી એ અશકય છે. અહિંસાના ફેલાવાનું ત્રીજું અગત્યનું પરિબળ વ્યક્તિગત જીવનમાં અનેક એવી ચીજવસ્તુઓનો વધેલો વપરાશ છે કે જેમાં સીધી કે આડકતરી રીતે હિંસાને પ્રોત્સાહન મળે. જગતભરમાં અહિંસાનો ઝંડો લહેરાવવાની અભિલાષા ધરાવનાર વ્યક્તિએ કમ સેં કેમ ોતાના જીવનમાં તો અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરવી જ જોઈએ. દાતણ, મીઠું કે દંતમંજનનો ઉપયોગ કરતા બાપદાદાઓના રિવાજને છોડીને જેમાં કૅલ્શિયમના નામે હાડકાનો પાવડર સુદ્ધાં વપરાતો હોય તેવી ટૂથપેરોથી પોતાના દિવસની શરૂઆત કરનાર, પશુઓની ચરબીમાંથી બનેલ સાધુઓ શરીર ઘીને આન કરનાર, વાળ સુંવાળા કરવાના ભ્રામક મોહમાં ઇંડાંવાળું એગ-શેમ્પૂ વાપરનાર કે ઉનાળાના દિવસોમાં જિલેટીન અને ઇંડાં જેવા પ્રાણી જ પદાર્થોવાળા આઈસ્ક્રીમોની જયાફત ઊંડા લેનાર વ્યક્તિ શિર તુજ 'આણ વહું.. For Personal & Private Use Only 09 Page #85 -------------------------------------------------------------------------- ________________ જગતમાં અહિંનો ડો લહેરાવવાની વાતો કરે તે રામય પરાર કરવાના રાધન રિપ્લાય વિશેષ કાંથી , .:: નાનાં બાળકોને રંડતાં બંધ રાખવાનાં રમકડાં તરીકે બિસ્કિટનો ઉપયોગ કરતાં જીવદયાને વાતનો ખ્યાલ પણ હશે. ખરો કેબિસ્કિટ વગેરેમાં ઈડાનો ઉપયોગ : તમે કરી શકાય એવો કોઈ કાયદો હિંદુસ્તાનમાં ન હોવાથી અને તેમાં ડાં વપરાયાં હોય , તો પણ તેની જાહેરાત પેકિંગ ઉપર કરવાનું પણ ફરજિયાત નં હોવાથી અનેક જાતની - બિસ્કિટોણો આવા હિરક પદાથો વપરાતા હોય છે. ' , દુરવિવારે સાંજે સ્કૂટર કે કાર લઈને હરવા-ફરવા નીકળી જતા લોકોને એ : ખ્યાલ હશેખરો કે તેમનું વાહન હકીકતમાં પેટ્રોલ કે ડીઝલથી નહિ પણ પશુઓનાં લોહીથી ચાલી રહેલ છે. દવ આરબ દેશોમાંથી હજારો કરોડ રૂપિયાની જે પેટ્રોલરામ " * પ્રોડક્ટ્રા આયાત થાય છે તેના બદલામાં હિંદુરતાનની ભિખારી સરકાર કંડલા જેવા બંદરોએથી વહાણો ભરી-ભરીને જીવંતા પશુઓ તથા દેવનાર જેવા કતલખાનામોમાં કપાયેલા પશુઓનું માંરા આરબ દેશોમાં મોકલી આપે છે. '' .'' : - દેવનાર કતલખાનાની મુલાકાતે એક વાર જવાનું થયું તમારે ત્યાં રોજ કtuતાં હજારો પશીઓનાં લોહીની વહેતી નદીઓ જોઈને પ્રશ્ન થયેલ કે માંરા અને ચામડું તોહુંડિયામણનાં હડક્યાને રાંતોષવા વિદેશોમાં નિકાસ થાય છે પણ આ વહેતી લોહીની •ી કોનું છે, તો ડો શું કરતું હશે ? અને જવાબમાં કતલખાનાં જનરલ નજરે દે કહેતાં ક એવીથી દવા બuctી અનેક ફાસ્યુટિકલ કંપનીઓ રાશે કતલ થયેલા પશુઓનું લોહી ટીબાંધ રાપ્લાય કરવાનો તેમનો કોન્ટેક્ટ છે. આ કંપનીઓ પશુઓ લોહીમાંથી હેમોગ્લોબિન તારવી લઈ તેમાંથી બ્લડ ટોનિરા બનાવતી હોય એ જાણ્યા પછી.પણ જો વાતવાતમાં ડૉકટર પારો દોડ, જતાં ખચકાટ - ઘતો હોય તો રામજવું કે આપણા અહિંસક ભાવમાં ક્યાંક મZ કરાશ છે. હકીકતમાં તો એલોપથીની જે દવાઓમાં આવા પ્રાણી પદાર્થો વપરાતા ન હોય તેની દવાઓ શોધવા માટે પણ • પ્રાણીઓ રે જે ક્રૂર અત્યાચારો કરવામાં આવે છે તેનું આછેરું વર્ણન પણ સાંભળવામાં આવે તો કળજું કંપી જાય તેવું હોય છે. પ્રાણીઓ પરના આ અખતરાઓની વિરુદ્ધમાં યુરોપઅમેરિકાનાં માંસાહારી દેશોમાં પણ વિરોધનો એવો'વાવંટોળ ઉઠયો છે કે જેના પૂરિમે હે ગયા વર્ષે જ જ્યારે પર્યુષણ પર્વ નિમિત્તે ધર્મ-પ્રવચનો માંટે અમેરિકાના ઓહાયો રટેના સિરિસનાટી શહેરમાં જવાનું થયેલું ત્યારે જાણવા મળેલ કે ત્યાંના સ્થાનિક અમેરિકન યુવાન-યુવતીઓના એક ‘એનિમલ રાઈટ્રસ ગ્રુપે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ' ધની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીએ પોતાના હેડકવાર્ટરમાં આવા - ફિર તુજે છાણ વહન : ૭૨ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Jસક અખતરાઓએ માટે રાખેલ પ્રાણીઓને રવિવારુને એક દિવસે રામૂક હલ્લો અને તાળાં તોડીને પાંજરામાંથી મુક્ત કરી દીધેલ. પ્રાણીદવા વાતાવરણ જેમને જનમથી જ મળ્યું નથી તેવાં અમેરિકન યુવાન-યુવતીઓ પણ જાણીપ્રેમની આટલી : ઉત્કટ ભાવના ધરાવતા હોય તો લોહીમાંથી જ જેમને ઉત્તરસ્કારો મળ્યા છે તેવા યુવાનોની સ્થિતિ શું હોવી જોઈએ? એને બદલે આ તો એણપરિસ્થિતિનું રાજીન થયું છે કે પગ નીચે ભૂલથી કીડી પણ ચગદાઈ જાય તો જેના દિલગીધી અરેરાટી નીકળી જાય તેવો જૈન કુળમાં જન્મેલ બાળક તેને ડૉક્ટર બનાવવાના માં માતા-પિતાના અભરખાને પૂરા કરવા મેડિકલ કૉલેજમાં જઈને ઠંડે કલેજે જીવતા દેડકા પણ ચીરતો થઈ જાય છે. હોમિયોપથીની દવાઓને તદ્દન નિર્દોષ માની લેનારા લોકોની જાણ માટે એટલું જણાવવું જરૂરી છે કે હોમિયોપથી અમુક દવાઓમાં પણ ઘણીજ પદાથના' વપરાશની પૂરી સંભાવના રહેલી છે. દયાનિરપેક્ષ બનેલ આ યુગમાં જીલેટીન જેવા પ્રાણીજ પદાર્થોનો તો પ્રિન્ટિંગ માટેની શાહીથી લઈને હસતા મોપડાવતા ફોટાઓ માટેની ફોટોગ્રાફિક ફિલ્મ રાધીની અનેક ચીજવસ્તુઓમાં એટલો સાપક વપરાશ થાય છે કે તેમાંથી સર્વથી બચવા માટે તો કારખાનાંઓમાં વનેલી ચીજવસ્તુંઓના બહિષ્કારનું એલાન જ વાસ્તવિક ઉપાય બની શકે તેમ છે. . . . . ' અહિંસાનો મહિમા આ દેશની પ્રજા લોહીમાં એવો વણાઈ ગયેલો કે હિંદુસ્તાનના લાખો ગામડાઓમાં વૃદ્ધો સવારના પહોરમાં જ વાટીકામાં આટો લઈને ગામના ગોંદરે આવેલ કીડીયારે લોટ પૂરદ્વા જતા તો વળી કો'ક ગામને પાદર આવેલા નદી, તળાવ કે રારોવરમાં રહેલા માછલાં પણ ભૂખ્યા રહી જાય તે માટે આટની ગોળીઓ કે મમરાના પડકાં લઈ જઈને માછલાંને ખવડાપ્યતા.. પશુ ચારે અને પંખીને જારે તો લોકજીવનમાં વણાઈ ગયેલી ચીજ હતી. બહેનો રોટલા ટીપતી વખતે પહેલો રોટલો કૂતરાનો જુદો કાઢતી.એટેલે સુધી કે પાટણ,ખંભાત, વઢવાણ જેવા અનેક ગામોની. પાંજરાપોળોમ જીવાતખાનાંની વ્યવસ્થા રાખવામાં આવતી અને બહેનો અનાજ વીણતી વખતે અનાજમાંથી નીકળેલ ધનેડા, ઈયળ વગેરે જીવાતને તે ભૂખે મરી જાય તે માટે એક વાટકામાં થોડુંક અનાજ નાખી સાચવી રાખતી. મહાજનને માણવા નિયત દિવસોએ ઘરે ઘરે ફરીને એક ડબ્બામાં તે વાટકામાંના અવાજ સાથે જીવાત ઉઘરાવી લઈને પાંજરાપોળમાં આવેલ જીવાતખાનામાં અનાજની વચ્ચે સાચવીને મૂકી રાખતો જેથી અનાજનાં ધનેડાં પણ સુખપૂર્વક પોતાનું શેષ જીવન પરાર કરી શકે અનાજમાં રહેલા ધનેડાની પણ જે દેશમાં આટલી કાળજી રાખવામાં આવતી તે દેશમાં જીવતાજાગતા મોડાસાને પણ ધનેડાની જેમ જીવતા ઉડાવી દેવામાં આવે છે તેવી પરિસ્થિતિનું સર્જન, શિર તુજ આણ વહું....... : ૭3 For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ કેમ થયું છે તેનું રિસર્ચ શાણા માણરોએ કરવાનો સમય પાકી ગયો છે. વર્ષો પહેલાં મુંબઈમાં રામન રાઘવન નામનો એક કુંખ્યાત ખૂની થઈ ગયો. કહેવાય છે કે તેના માથા ઉપર એવું પાગલપન રાવાર થઈ ગયેલું કે માણરાને દેખે ત્યાં એને માણસને મારી નાખવાનો હડકવા ઉપડતો. અંગ્રેજોની વિદાય પછી સત્તાના સિંહાસનો પચાવી પાડનાર આ દેશના રાવાઈ અંગ્રેજોને પણ મારો-કાપો'નું એક પાગલપન લાગું પડયું છે. તેમની આર્થિક-સામાજિક-રાજકીય નીતિઓના પાપે આજે આ દેશમાં ચારે બાજુ ‘મારો-કાપો'ના જ જાણે કે નાદ સંભળાઈ રહ્યા છે. માથામાં જ્ ગારો, પથારીમાં માંકડ મારો, રસોડામાં વાંદા મારો, પોલ્ટ્રીફાર્મમાં મરઘાં મારો, કતલખાનાઓમાં પશુઓ કાપો, કૉલેજોમાં દેડકાં ચીરો અને એટલેથી રાંતોષ ન થતાં પેટમાં રહેલા બાળકને પણ 'કાયદેસર સલામત અને ખાનગી ગર્ભપાત'ના સુંવાળા નામ નીચે મારવા સુધી વાત પહોંચી છે. જે દેશનો ખેડૂત ‘જગતના તાતને નામે ઓળખાતો તથા ‘ચોરું ખાય, મોર ખાય અને બાકી બચ્યું તે ઢોર ખાય' કહી તે હિંસાથી વેગળો રહેવા પોતાને થતા નુકશાનને પણ હળવેકથી હસી કાઢતો તે ખેડૂતને પણ જંતુનાશક ઝેરના રવાડે ચડાવી દઈ આજે હિંદુસ્તાનના ગામડે-ગામડે આવેલા પ્રત્યેક ખેતર સુદ્ધાંને પણ જીવાત મારવાના કતલખાનામાં ફેરવી નાખવામાં આવ્યું છે. ક્ષુદ્ર જીવજંતુઓને મારી નાખવા સ્વરૂપે શરૂ થયેલું હિંસાનું આ કાળરાક્ર પૂંજાબ અને આસામમાં જીવતા મનુષ્યોને પણ ભૂંજી નાખવા રૂપે "રાકાષ્ઠાએ પહોંચ્યું છે. વિશ્વયુદ્ધોની હિંસાને રોકવી હોય તો સૌથી પહેલાં તો પ્રત્યેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં પોતાના રોજિંદા જીવનમાં થતી હિંસાને રોકવી પડશે. ‘ઑમલેટ’ના રૂપમાં આજે ઇંડાંને ભૂંજી નાખનાર માણરાના મનોજગતની ધરતી પર અવતરિત થન્નેલ હિંાર્ક વ આવતીકાલે જીવતા જાગતા માણસને પણ ભૂંજી નાખવા સુધી પહોંરો તો તેમાં કોઈ આશ્ચર્ય નથી . પર્યુષણ મહાપર્વનો, અમારિ-પ્રવર્તનનો સંદેશ જગતને અહિંરાક બનાવતાં પહેલાં તે માટે સૌ પહેલાં પોતાના હૃદયમંદિરમાં અહિંસાધર્મની પ્રાણપ્રતિષ્ઠા કરવી તે છે. શિર તુંજ આણ વ ....... For Personal & Private Use Only ૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ નિરામય દિનચર્યા ભણી .. ૪. :-- ::. ... :. * . . . . . . . . આપણાની જે દેશની પ્રજ્જાનો વંશજ છું, જે મહાન પૂર્વજોના ત્રાણના ભારથી દબાયેલું છે, જે અદ્વિતીય સંસ્કૃતિની હવાથી મારા શ્વાસપ્રાણ સીંચાયેલા છે જે ધરતી પર જન્મ લેવાથી ને અનાયાસ જ ખરેખર કોઈ પણ પ્રકારના આપાસ વિ“સા' બનવાની મળી છે, એ દેશની ધરતી, એ પ્રેમ અને રાંર ત‘રારામે નિવૃાાં સદીઓથી કહો કે યુગોથી કેમ વિલથાણ ગાતી આવી છે એનો વિચાર કરું છું ત્યારે મારી નજર રામા .આ દેશની પ્રજાની દિનચર્યા એ પ્રજાની કે જેને કાળા અંગ્રેજો જેવી આપણે Fivestar Folelની મિજબાનીઓમાં શરાબના ઘૂંટેઘૂંટે Rustik ગામડીયણ કે મણિબેન કહી ઉતારી. પાડીએ છીએ એ ભોળા પાપભીર ગ્રામજનોની દિનચર્યા તરવરે છે અને મને આ દેશ પ્રજા અને સંસ્કૃતિની મહાનતાનું આંશિક પણ રહસ્ય પ્રાપ્ત થાય છે. Knowledge સાથે સ્નાનસૂતકનો સંબંધ ન ધરાવતી શેકોલેની Collegeમાં પગ મૂક્યો ત્યારથી જ મારી જાતને ભારતીય તરીકે ઓળખાવવાનો અધિકાર તો ખોઈ જ બેઠો છું પરંતુ સુવઃ જે મૂંગ ફુડા મેં ગર્વ શામજો ઘર –ોટને માં સોવતા હૂં ત્યારે મને નવેસરથી ઘt least મીની ભારતીય બનવાના કોડ જાગે છે અને મારા રોજિંદા જીવન એંકેએક સૂક્ષ્મતમ બાબતોને હું એક નવો જ Turn એક નવી જ દિશા આપવાનું નકકી કરું છું. મારા વિચાર વાણી અને વર્તનનાં સૂક્ષ્મતમ અંશોનું હું Inclianisation કરવા માગું છું. રોજિંદા જીવનની daily finalities જે પહેલી નજરે આપણા (૬ન દ્ર બાબતો લાગે તેને એક નવું જ પરિમાણ આપવું છે મારે અને કરવો છે એક દાખલો બેસાડી શકાય તેવો શારીરિક, બૌતિક cum માનિરક અને આધ્યાત્મિક વિકારા. ભારત ચીંધ્યા માર્ગે ભારતીય પદ્ધતિના શારીરિક વિકારા માટે મેં નજર સમક્ષ' રાખ્યા છે. આર્ષદ્રષ્ટા ત્રષિમુનિઓએ invent. develope કરેલા યુર્વેદ અને પાતંજલ , યોગ તો બૌદ્ધિક cum માનસિક વિકારાની પ્રેરણા મને ભળી છે ભગવાન રાષભદેવે રાંસારિકકાળ દરમ્યાન અનુક્રમે ભરત બાહુબલી અને બ્રાહી રસુંદરીને શીખવેલ પુરુષની બહોંતેર અને સ્ત્રીની ચોસઠ કળાઓના ખ્યાલમાંથી અને આધ્યાત્મિ વિકાસના માર્ગે પા પ.પંગલી કરવાનું મન થયું છે રાવ મંગલોમાં મંગલરૂપ રાવ કલ્યાણોના કારણભૂત અને સર્વ ધમમાં પ્રધાન જયવંતા જિનશાસનની પ્રાપ્તિથી..... : : વિ. સં. ૨૦૪૨માં લખવા ધારેલ એક લેખમાળાની અધૂરી ભૂમિકા) શિર તુજ આણ વહુ........ | - *.૭૫ * ૭પ * * For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ * . . ઘડિયાળના કાંટા પાછળ શું ફેરવવા ? : +=+છે ઈ પુણ્યશાળીશારાનના પદાર્થોનો પથાયોગ્ય રીતે જ્ઞાતા-અર્થરમ્પન ગૃહરથ તથા તેવા જ પુણયશાળી જ્ઞાતા વ્યાખ્યાતા મુનિવર અને થાત્રવટ યુક્ત રાજવી રાં ત્રણેના સંયુક્ત પ્રયાસથી અહિંસક જીવનશૈલીનું પુનરુત્થાન શક્ય બને. તેમાં સૌ પ્રથમ ફક્ત પ્રારંભમાં બે હોય તો પણ ચાલે. તે બે ત્રીજાને શોધીને તૈયાર કરી શકે. તે ગૃહરથ જ્યાં હજી પ્રગતિનો લઘુતમ પગપેરારો થયો હોય અને જામાં આર્યત્વના મહત્તા અંશો ટક્યા હોય તેવા ક્ષેત્રમાં રહે. પહેલી નજરે લોકોનો પ્રેમ જીતી શકાય તેવા જીવદયા-અનુકંપાતળાવ ખોદાવવા, હવાડા બંધાવવા, જૂગતરો બંધાવવો, ચોરો બનાવવો, (ધૂમાડાબંધ) ગામ જમાડવું (અમારા ગામ વડગામ બાજુ ગામજમણને ‘ઝાંપે ચુંદડી કરી કહેવાય છે. આજથી લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં મારા કાકાના લગ્ન વખતે અમારા કુટુંબ તરફથી વડંગામમાં ઝાંપા ચુંદડી કરવામાં આવેલ.) જેના યોગ્ય કાર્યો કરે. ગામના પુરાણા-નવા આગેવાનોમાં હળે-મળે, તેમનો પ્રેમ જીતે, અવારનવાર. પોતાના ગુરુદેવ-પુણ્યશાળી મહાત્માની વાતો બધાને કરી તેમના પ્રતિ આદર-રાન્માન-.. આતુરતા જન્માવે. પહેલું ચાતુમા આવે તે પહેલાં ગામના અઢારે વરણના નવા-જૂના આગેવાનોને સાથે લઈને મહાત્માને ચાતુર્માસાર્થે વિનંતિ કરવા જાય. મહાત્મા જે નગરાદિમાં બિરાજમાન હોય ત્યાં કોઈ ભવ્ય પ્રસંગનવિશાળ મેદનીમાં વ્યાખાનાદિ હોય ત્યારે જ વિનંતિ અર્થે ધાને લઈને જાય. તેથી મહાત્માના સ્પત્વિક પુણ્યની રસી ઉપર ઉચિત છાયા પડે અને તેમનું વચન સૌને આદેય બને. દરમ્યાનમાં તળાવ, વાવ, ચબૂતરો: હવાડો ચોરો. આદિ સ્થળોના ઉદઘાટન જેવા પ્રસંગો પ્રધાનો-સરકારી અધિકારીઓરસુશિક્ષિતો વગેરે (ને આમંત્રણ આપીને તેમની હાજરીમાં પરંતુ તે ક્ષેત્રના ભૂતપૂર્વ રાજવી ઠાકોર અથવા ભવિષ્ય માટે મનમાં કલ્પી રાખેલ કત્રિયપુરુષની મુખ્યતાઅયિતામાં અને ગામના જૂની પેઢીના વયોવૃદ્ધ જૂના વિચાર-અનુભવ વારરાવાળા વ્યકિતઓ (જેવા કે વેદપાઠી, બહાણ, પેઢીધર, ગોવાળ, ગામ-૫ગી, અન્ય જ્ઞાતિઓના હયાત પંચોના મુખીઓ વગેરે) જેવાને હાથે કરાવે જેથી તેમનું દિલ જીતી લેતાં જૂનવાણી રામાં રચના તરફ પાછા ફરવાના ભવિષ્યના સઘળાયે આયોજનોમાં તેમનો પૂર્ણ સહકાર મળશને ગામલોકોમાં દિન-બ-દન તેમનું ઘટતું ગયેલું માન પુનઃ વધે જેથી આપણું, કરાળ બને.માત્માના ચાતુમાં પ્રવેશ પ્રસંગે અઢારે વરણના લોકોને કામ-રોજી શિરતુંજ આણ વહુ........... For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પૈસો મળશે. બેન્ડવાજાંને બદલે ગામના ઢોલી, તાળા, રાવણહથ્થાવાળા વગેરેનો ઉપયોગ કરવો. ધજા-કમાન-પડદા વગેરે શણગાર માટે ગામના કાણકર કુટુંબ પાસે જવું. તે વણકાર કામ ન કરતો હોય તો પણ ગા સુથાર પાસે સાળ બનાવરાવી, વાંસની તકલી (નીચે માટીની લુગદી) પર કંતાવી તેનું કામ શરૂ કરાવવું પોતાના કુટુંબની સઘળી યે વસ્ત્ર જરૂરિયાતો તેની પાસેથી જ લેવાનું નક્કી કરેલ હોય તેથી એક વણકર તો ઊભો થઈ જ જાય. સામૈયા પ્રસંગે પોતાનું મકાન રંગાવવાનું કામ ગામાંથી પ્રાપ્ય ખનીજો માટી-બડી-વનસ્પતિઓથી બનતા રંગો બનાવરાવી ગામના,કડિયા પારો જ કરાવે. શંખજીરા વડે સુંદર ઝીકી પણ કરાવે. ગામલોકો તો પોતપોતાના ઘર મહાત્માના પ્રભાવની ઉડતી વાતો સાંભળી તેમના આગમનની તૈયારી રૂપે જાતે જ શણગારશેરંગાવશે. સાધારણ માંણસોના ઘરની ૨સ્તે પડેતી દીવાલો નગરશેઠ રંગાવી આપે. પ્રવેશ પ્રરાંગે થનાર જમણાદિ માટે તેલ જોઈએ તે માટે ગામના ઘાંગી પારો ઘાણી શરૂ કાંતી . તલનું કે સરર્સિયાનું તેલ વાપરે. જિનમંદિરને પણ રંગાવે. રાત્રે શિખરાદિ પર ઘાણીમાં કઢાવેલ કોપરેલ કે દીવેલ આદિથી ગામના કુંૌર દ્વારા બનાવાયેલ માટીના કોડિયામાં ભવ્ય રોશની કરે. અન્યોના ધર્મસ્થાનોને પણ યથાયોગ્ય રીતે રોશની આદિથી શણગારે કાનોમાં ત્રાંબા-પિત્તળનાં પોતાનાં તથા લોકનાં ચકચકાટ કરતાં વારાણો (સ્ટીલ-એયુ.જર્મન સિલ્વર-પ્લાસ્ટિક આદિના નહિ) ની શોભા કરે. (ભારતભરના સંઘોના જિનાલયોમાં વાટકીઓ વગેરે સામગ્રીમાં પિત્તળ-ત્રાંબાને બદલે જુનિ સિલ્વર ઘૂસી ગયું છે તે દૂર કરાવવું જોઈએ . જર્મન-સિલ્વરમાં નિકલ જસત અને ત્રાંબું હોય છે જેમાં નિકલને હલડી ધાતુ ગણી શકાય. પ્રભુજીના ગર્ભગૃહમાં જો લોહ પ્રવેશની મનાઈ છે.તો નિકલ ોશી શકે ?) આંબા આસોપાલવાદિના તોરણ બંધાવે. અઢારે વર્ણને સોંપવાના આ કામો તેમના પરંપરાગત આગેવાનો દ્વારા જ સોંપે જેથી તેમનું બળ વધે. હવેનું મુખ્ય કામ મહાત્માના પ્રવચનાદિથી સાધવાનું હોવાથી કાં રામાયણ-મહાભારત કે પછી માનુસારીના ૩૫ ગુણોને આશ્રયીને પ્રવચનો ગોઠવાય જેમાં વધુમાં વધુ સંખ્યા આવે તે રીતે પ્રભાવનાદિ ગોઠવાય. સમય પણ એવો રખાય જે બધા ધંધાદારીઓને અનુકૂળ હોય. સૌથી પહેલું કરવા યોગ્ય કાર્ય તે ગામમાંથી લોકશાહી તંત્રના પ્રતીક સમી ગ્રામ પંચાયતની વિદાય હોવાથી પ્રવચનોમાં તથા તે સિવાય આગેવાનાદિ રાથેની વંદનાદિ વખતની તચીતોમાં પંચાયતની ચૂંટણીઓના કારણે સમગ્ર ગામમાં ઊભો થતો કલહ વિખવાદ આંતર-સંઘર્ષ, ટાંટીઆ ખેંચ-પક્ષવાદ આદિનું વર્ણન કરી ચૂંટીણીને બદલે દરેક જ્ઞાતિના એક-એક આગેવાનને લઈને પ્રાચીન પ્રણાલીનું પંચ બનાવી તે ગામનો વહીવટ કરે તે રીતે માર્ગદર્શન આપી શિર તુજ આણ વહું. For Personal & Private Use Only ૭૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ શકાય. કુંભાર, સુથાર, મોચી રગેરે અઢારેય વર્ણ પોતપોતાનો એક રામાન્ય બંકિ પેચમાં આપે જે વંશપરંપરાગત ચાલુ રહેશે તેમ જણાવવું. મોટે ભાગે તો અગાઉના આગેવાનોને જ લેવા. તે પરંપરા લુપ્ત સુઈ ગઈ. હોય અથવા અન્ય કોઈ કારણૌરાર, બીજ.ને લેવા પડે તો ચાલો દરેક જ્ઞાતિમાં મુખ્યને પરાંદ.કરવા માટે પાછી ચૂંટણી દાખલ ન થઈ જાય તે જોવું. તે માટે એવી શરત રાખવી કે જે જ્ઞાતિ રાવણના મુખી સુલેહથી નિકકી કરી શકે તેનો જ પ્રતિનિધિ પંચમાં બેસશે. તે તે જ્ઞાતિ તેમનો મુખી નકકી કરે ત્યારે તેના પ્રતિનિધિત્વ મળશે. આમ કરવાથી પોતાને વહેલા પ્રતિનિધિત્વ મળવાના સ્વાર્થે જ્ઞાતિમાં અંદર અંદર ઝઘડા વગર રાંરળતાથી, આગેવાન નકકી થઈ જશે. ચૂંટણી દૂર થતાં જ રાગ દ્વેષ પટતાંપ્રજાજીવનમાં ઘણો કર્મબંધ પણ ઓછો થાય. અનેક પ્રશ્નોના સમાધાનીવાલીપણાની રીતિએ. નકકી થાય એટલે કડવા પણ સાચા નિર્ણયો લઈ શકાયં જે આજpulist Politics (લોકપ્રિયતાના રાજકારણીને કારણે લઈ શકાતા નથી. દા. તેમની ગોચર જમીનો પર જુદા જુદા ગામલોકોએ દબાણ કંર્યું હોય તો હાલનો કરારપંચ ને દબાણો હઠાવવા માટે અળખા થવાની. અને મત ન મળવાની ભીતિથી કાંઈ કરશે નહિજ્યારે પંચ તુર્ત જ હટાવશે. ગામલોકોની સભામાં એવું પણ નકકી કરાવવું 'કે આપરાના ઝઘડાના ઉકેલ માટે રારકારી કાયદાલયોમાં 'ન જતાં પંચ પારો જ નિર્ણય કરાવવાઆમ રાળ, ઝડપી, બિનખર્ચાળ અને. સ્થાનિક સ્થિતિના જાણકારો દ્વારા અપાતો હોવાથી વધુ ન્યાયી ચુકાદો મળશે. ચુકાદાના અમલીકરણ માટે ઉદંડ વ્યક્તિઓ માટે પારાધી રાજદંડની સત્તા પંચને પ્રાપ્ત થાય ત્યાં સુધી બહિષ્કારનું શસ્ત્ર અમોઘ બનશે. - ' ગણનતું બધાં ઘરો, ખેતશે વગેરે દ્વારા ભરાતા 'વીજળીના બિલોનો કુલ આંકડો મેળવી તીર્ષે, દર વર્ષે. આજ સુધીમાં કેટૅલું થાય તેટલી ગામની મૂડી ગામ બહાર ગઈ વગેરે રાજવી ગામમાંથી ઈલે દૂર કરાવવા બીજો પ્રયત્ન કરાવવો જોઈએ. કોડિયાનો દીવો વાપરવાથી માટીનું કોડિયું બનાવનાર કુંભાર રૂની;દીવેટ માટે કપાસ ઉગાડનાર ખેડૂતથી માંડીને પીંજારા સુધી દિવેલ માટે પણ એરંડા ઊગાડનાર ખેડૂતથી માંડીને એરંડા બળદઘાણીમાં પીલનાર ઘાંચી સુધી રાહુ કોઈની વચ્ચે આ મૂંડી'વહેંચાઈ જતાં ગામની મૂડી ગામણાંજ જળવાઈ રહે અને તાલુકા જિલ્લા પંચાયતો કે રાજય સરકાર પાસે સહાય. લોન વગેરેમી ભીખ માંગવા દ્વારા ઓશિયાળા બન્યા સિવાય જ ગામ ધીમે ધીમે અર્થસંપત્તી બને. ઈલેકટ્રીક જ્યાં પેદા થાય છે તે જળવિદ્યુતમથકો આદિમાં અગણ્ય માછલા ધરે જળચર જીવોની થતી હિંસાનું વર્ણન કરીયે. ઈલેકટ્રીક કરંટ વડે માની લો કે દરેક વીરા વર્ષે પણ ગામનો કોઈ મીંઢળબંધો જુવાન ગુજરી ગયો તો તેની વધુ શિર આણ વહે...... ૭૮ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કિંમત કે ઈલેકટ્રીક દ્વારા મળેલ થોડા દેખીતા સુખની વધુ કિંમતને રામજાવાય. વૈધ બાલકરાઈ તેમના પુરત, ‘આયુર્વેદની ધરતીનું ધાવણમાં આહાર (જિગ્લેજિય)નાં અતિયોગની. વાત ઉપરાંત બધી ઈન્દ્રિયોના અતિયોગની વાત કરતાં ઈલે: લાઈટોને ચક્ષુરિન્દ્રિયના અતિયોગ તરીકે વર્ણવી તેની રોગંકારકતા રામજાવી છે. ચશ્મા આદિની વાત થઈ શકે.કાઠિયાવાડ કોઈ રાજવી પાસે કોઈ યુરોપિયન વીજળીની બધી કરામતો (ચાંપ દાબો, તો પ્રકાશ થાય વગેરે) દઈવવા આવેલ સઘળું જોયો સાંભળ્યા પછી તે. માહી રાજવીએ તેને પૂછેલ કે “આ વો બંધા ફાયદા બતાવ્યા, ધનું કાંઈક નુકશાન : પણ હશે ને ?” યુરોપિયને કહ્યું. “નુકશાન એટલે કે આને કોઈ અ અને આંચકો લાગે તો માણા મરી જાય.” રાજાએ તુર્ત જ કહ્યું કે જેમાં માણસ જેવો માણસ મરી જાય તેવી વરમાં ગમે તેટલા ઉપરછલ્લા ફાયદા હોય તો પણ મારે એ ન જોઈએ.” ઈલેકટ્રીકના મોટા પાપમાંથી બચાવવાંનું અઘરું હોવા છતાં તે થાય તો આપોઆપ જ બીજાં ઘણાં પાપો અટકી પડે છે. આખા દેશ-દુનિયામાં પ્રગતિની આવી જે યંત્રણા ઊભી થઈ છે તે રાઘળી ઈલેકટ્રીકના પાયા પર ઊભી થઈ છે. ખરેખર તો કોઈ વ્યારાવાદીએ કે ધોનીએ બોમ્બડીંગ કરવું હોય તો દેવનાર જેવાં કતલખાનાં પર નહિ, પરંતુ વિદ્યુતમથકો પર કરવું જોઈએ. પ્રથમ પગલા તરીકે નગરશેઠ તે ગામના જિનાલયમાંથી તથા પોતાના ઘરમાંથી લાઈટ ફીટીંગ કઢાવી નાખે. તે પછી ગામસભામાં પંચ દ્વારા એવો નિર્ણય લેવાય કે સૌએ ગામમાં બનતી વરતુઓનો ઉપયોગ જીવનયાપન માટે પ્રાયઃ કરવો. જેથી ગામની મૂડી ગામમાં જ ટકી રહે. આમ કરવાથી પ્રત્યેક વર્ણને ધંધાકીય સલામતિ મળી જવાથી અનાર્યતાપોષક શિક્ષાણ (સ્કૃત)ને ગામમાંથી દૂર કરવું અતીવ રાળ બની જશે. ધંધાવિહોણા બનાવવામાં આવેલા લોકોને નોકરી આપવાની શક્યતા (માત્ર શકયતા જ) ધરાવતી હોવાથી જ સ્કૂલો. ચાલે છે. સ્કૂલોમાં શીખવાડતા ઈંડા આદિના પાઠોનો કે નવી પેઢીમાં પ્રસરેલ.અનાર્યતાનો વિરોધ કરવાને બદલે તેની જન્મદાત્રી સ્કૂલોને જ અને સ્કૂલોને નીભ:વનાર (યાંત્રિક ઉદ્યોગો દ્વારા પેદા થયેલ) ધંધાકીય અસલામતિને નષ્ટ કરવી જોઈએ. ' ! ગોચરની જમીનો પર થયેલ ખાનગી દબાણો દૂર કરાવવા માટે મહાત્મા દ્વારા તેમાં રહેલી આધ્યાત્મિકતા અદત્તાદાનના વર્ણન દ્વારા પણ સમાવી શકાય. આપણા મહાત્મા જડે દાર્શનિક કલહમાં ન ઉતરે તેવા વૈદિક પરંપરાના બીજા કોઈ યોગ્ય સંતને આમંત્રી નગરશેઠ ભાગવત સાપ્તાહ દિ પણ યથોચિત રીતે ગોઠવે જેથી સારાયે ગામને પ્રેમ જીતી લેવા ઉપરાંત તે સંત દ્વારા (ગોચરી જમીનમાં અતિક્રમણ કરનારને લાગતું હત્યા કરતાં પણ મોટું પાપ જેવાં) વૈદિક શાસ્ત્રોના ઉલ્લેખો દ્વારા કામ ઘણું શિર જ આ વહું........ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * ! ! મન9. * * * . સરળ બને. ગામમાં થયેલ વોટર-4 અને ગામમાં ઘરે-ઘરે કે ગામણાંકીએ આવેલા નળ વગેરે દૂર કરાવવા. એક બાજુ આપણા મહાત્માં અણગળ પાણીનું તથા પાણીને અતિવ્યનું મોટું પાપ સમજાવે, બીજી બાજુ વૈદિક રાંત એક ઘડો અણગળ પાણી વાપરનારને શાંત ગામ બાળ્યાનું લાગતું પાપ વગેરેની પૌરાણિક ઉલ્લેખો દ્વારા સમજ આપે અને ત્રીજી બાજુ પંચ તથા મહાજન પૂર્વે પાણી ભરવા જતી ગ્રામ્ય પનિહારીઓના રૌંદર્ય અને સ્વાધ્ય આદિની રારખામણી શહેરી સ્થળંદેહી-રોગી બૈરાઓ જોડે કરી તથા ગામની મૂડી ગામમાં રહેતી હોવાનો રિદ્ધાંત રામજાવી નળ-વોટર વર્કરા આદિનું પાપ દૂર કરાવે. બીજી બાજુ જરૂરત હોય તો. નળના પાપને દૂર કરવાની અપેક્ષાથી પાણી ભરવા વાવ-કૂવા આદિ ખોદાવી આપે તેની આજુબાજુ સુરમ્ય ઓવારો વગેરે બનાવે. વિરહમિહિર કૃત ‘બૃહત્સંહિતાનાં ભૂગર્ભ જળ વિદ્યા પ્રકરણનાં જીવંત અનુભવજ્ઞાનનો વારસો ટકાવનાર પાણી કળા (જમીનમાં કયાં, કેટલા હાથે ઉછે, ખાર મીઠું પાણી છે તે કહીં આપનાર) જેવાઓને શૌધી શોધીને આવા પ્રસંગોએ તેમનો ઉપયોગે તે દોરા તેમની વિધાનો ટકાવ વગેરે કરે. માત્ર ઉપદેશ દ્વારોવિનોબા જેવા જો ખુંખાર ડાકુઓના પણ હૃદય પરિવર્તન કરાવી શકે તો ઉપદેશ દ્વારા ગોચરની જમીન ખાલી કરાવવી જેવા કામ કાંઈ બહુ મુશ્કેલ નથી. ખાનગી દબાણો દૂર પતા અને દબાલયામાં રહેલાધાર પો.' પ્રત્યે લોકોનું લા બરાબર સ્થિર થાય કે તુંત જ સરકારી દબાણો (રોડેબસ સ્ટેનો. સ્કૂલ, હોસ્પિટલ જેવી ચીજો માટે માય ગોચર જમીનનો જે ભોગ લેવાતો હોય છે) સાપે લોકોનો આક્રોશ ઊભો કરવો. આથી. એક પંથ દો કાજ થાય. આવી પ્રગતિ ઘોષક સંસ્થાઓના મૂળિયા હાલે અને રારકારી પોપચારો પ્રતિ લોકોનું ધ્યાન ખેચાઇ મિ અત્યાર સુધી સમસ્યાઓના.માત્ર ઉપરછલ્લા કારણો પ્રત્યે રોજબરોજે રોષ વ્યક્ત લોકોનું ધ્યાન રામસ્યાના મૂળ કારણ ભણી ખેંચાવૈાની શુભ શરૂઆત થાય . જે વ્યક્તિએ આવું શકવર્તી કામ ઉપાડયુ હોય તે ઉદાર, કાર્યકર વિનોમાધિ અવનવા ૨રતાઓ કાઢવામાં ચાર હોય. દાં.તે પંચની વ્યવસ્થા કરવા જતાં ગામમાં ચૂંથેલ રરપંચ કે પછી અઠંગ રાજકારણી સીદૈશિપોનું હિતે ઘવાતું હોય ગોરીરીની જમીનો ખાલી ક્રરાવવા જતાં જે દબાવેલી વેણીમના છોડવી પડતી હોય ધધાઓની પુનઃસ્થાપના થતાં નબળી પડેલી સ્કૂલને એકર ધકકો લગાવી બંધ કરીને પરંપરાગત બાહાણ દ્વારા ગામઠી નિuળ શકરાવી મોટું દાન આપી સ્કૂત પર લગાવેલ તકતી ધૂળધાણી થઈ જતી હોય વગેરેનો આ પpયશાળી સામે પ્રબળ વિરોધ પ્રત્યે જતો હોય ત્યારે તેને એક જ ધડાકે અપૂર્વ કોશાલથી જીતી લેવાની તિજાતની નીતિરીતિઓથી તે વાકેફ હોવો જોઈએ.દા.ત. તે પર્યશાળી દ્વારા બંધાવાયેલ વાવ કે તળાવનાં ઉદ્ઘાટન - i t . 'ક : - " કરે છે : મા છે કે શિર તુજે આણ વહુ.... For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રરાંગે આખા ગામની હાજરીમાં જ્યારે શિલાલેખ પરથી પડદો હટે ત્યારે બંધાવનારના નામમાં તે પંયશાળીને બદલે વિરોધીનું જ નામ હોય ! પ્રાયઃ હાલો વિરોધી આવું કરવાથી આપણો થયા વિના રહે નહિ જેમજેમ ગામલોકો આપણા વિચારના થતાં જાય તેમ તેમ ગામમાંની પ્રત્યેક સંસ્કાર પ્રેરિત પ્રગતિપોષક સંસ્થાઓ દૂર કરાવતા જવું. નાણાનો વ્યવહાર દૂર કરાવવાથી પ્રગતિને મોટો ધકકો પહોંચે. વડગામમાં એવો રિવાજ હતો કે હજામ (ઘાંયજો) જ્યારે ઘરે હતુ કરવા (હજામત કરવા) આવે ત્યારે તેને પૈસાને બદલો પૃરુ ભાણું ભરીને જમવાનું આપવું પડે. (લક વરણ કદાચ અનાપતી હશે.) હેરકટીંગ સલુનનો (ખોટો ખર્ચ તથા કુસંસ્કારનો) અડો ગામમાં ન હોય, ઘરે ઘરે જઈને જ. હજામત કરી આવે. નાપિત ઘેર જઈ શિર મુડાવે' ને પૂ. વીરવિજી મહારાજે પણ હિતશિક્ષાના રાસમાં અનુચિત ગયું છે. લગ્નપ્રસંગ પર હજામ ઘરે જ રહે. જાન તથા મહેમાનોને ચ૨ ઉપ૨ ચલે ન્હાવા પાણી મૂકી પે-કાઢી આપે, હો ભરી આપે, હજામત કરે, વરઘોડામાં મશાલ લઈને ભલકાર (ભલો.... એમ બોલતો રહે) તો ચાલે. વગેરે --કામ-કરે.મારાં મોટાં મારી લીલા માસીના લગ્ન વખતે માતામહ કાળભાએ ટીંબા ગામમાં હજામને બદલામાં અચ્છેર (અધ શેર) ચાંદી આપેલ હોવાનું જાણેલ છે. હજામને ત્યાં ' કેટલી ચાંદી ભેગી થતી હશે ? . લગ્નપ્રસંગે ગામમાંથી ઢેડ કુટુંબનો ભાઈ આસોપાલવનું તોરણ બાંધી જાય, તેને. રસવા પાંચ શેર અનાજ આપવાનો વડગામમાં રિવાજ હતો. જેના ઘરે પ્રસંગ હોય તેના ભાયાતો વગેરે તથા તે વારા મહોલ્લાના ત્યાં પણ તોરણ બાંધી આવે તેઓ વાટકો ભરીભરીને અનાજ આપે. અમારા નાનપણમાં રોજ સાંજે વધેલી રસોઈ એક અંધ ઓળગાણી (ભંગીયા) ડોશીમા માગવા આવે તેને આપતા હોવાનું જોયેલ છે. • લગ્નની ચોરી માટેના માટલા કુંભાર ચિત્રામણ વાળા ઘડે. તે લેવા શુભ મુહૂર્ત બહેનો સમૂહમાં જાય. ગીતો ગાતા ગાતા ૬ ૪ ૪) ૨૪ માટલા લઈ આવે. ચોરી કુંભાર ઘરે આપી જાય. * - માણેક સ્થંભ (માણકો-મણકો) સુથાર ઘડીને આપી જાય. '. ( વિક્રમ સંવત ૨૦૪૩ આસપાસ અતુલભાઈએ કરેલ એક અધૂરી નોંધનો ઉતારો) : , શિર તુજ પણ વધ્યું....... For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ : આદર્શ ઘર કેવું હોવું જોઇએ ? કેટલીક ટૂંકી નોંધો નકારી ઘરમાં ભૂમિગ્રહ ( ૪) અવશ્ય કરાવવું. ભોંયરું ગાતુ-કુતુની વિષમતાઓ (vagaries) થી અસ્પૃશ્ય રહેશે. શિયાળામાં ઠંડી- ઉનાળામાં ગરમી નહીં લાગે. "Natural insulation અભ્યારા, પૂજા-જાપ- સામાયિકાદિ માટે શ્રેષ્ઠ રહે. જમીનથી જેટલા ઉપર જઈએ તેટલી cost વધે.માટે ત્રણ માળે જો ઉપર ખેંચવા હોય તો બે ઉપર અને એક નીચે એમ કરવું વધારે રાવું. economical (અર્થધામ) બને તે નફામાં. . (૨) ઘર પાસે કૂવો ગળાવવો. કોઈક કહે છે કે મકાનનો પાયો જેટલો ઊંડો હોય તેટલા હાથ પાયાથી દૂર કૂવો ગાવવો. બીજા મતે પાયો જેટલો ઊંડો હોય તેટલા હાથ રાધી કૂવોપકો. બંધાવી દેવો જેથી ત્યાંથી અરવણીઓ ફૂટે નહિ. નળનું પાપ : ૧ જાય. પાણી માટે મ્યુનિ. આદિની પરતંત્રતા નહિ. જરૂર હોય તો so structu-re (ભૂમિ બંધારણ)ની તપાસ કરાવવી. કૂવો બાંધીએ તે R. C. ના ફમ ઉતારીને નહિ પરંતુ ઈટનો બાંધવો. જે મોંઘો પડશે પણ R.C.C. નું આયુ ૫૦ વર્ષનું હોય તો ઇટ-ચૂનાનું ૫૦૦ વર્ષનું. સરવાણીઓ ઇટમાં થઈ અનુરાવિતા (percolate) થશે: B.C.C માં થઈને નહિ. રારનાણી સાથે આવતો કાદ ઈટના જોડાણને દિન-પ્રતિદિન વધુ મજબૂત કરશે જમીનમાં ક્યાં-કૅટલે ઊંડે કેવું પાણી છે તે વિધાનોં પરંપરાગત જાણકા૨ પાણી કળો મળે તો તેનો ઉપયોગ કરવો. કૂવા પર હેન્ડ-પમ્પ બેસાડવાથી પાણી ખેંચાવાનું પ્રમાણ વધવાથી ' : પાયાને નુકશાનની શકયતા રહે. હાથથી ખેંચવાનું રહે તો તેમ ન થાય.જાહેર 1 પાણીપુરવઠામાં કાળજી હોય તો water-borne dieses (પાણીના જીવાણુઓના. કારણે થંતા રોગો) થાય તે માં ન થાય. તથા વ્યાયામ થાય તથા પાણીવેરો બચે. • (૩) . ભૂમિગૃહમાં ટાંકુ બનાવવું તેમાં અંતરીથા જળ (વરસાદનું પાણી) ઝીલવું - સાધુવેદના મતે સઘળાયે જળમાં અંતરિક જળ શ્રેષ્ઠ છે. અગાસીમાંથી » નળિયાની પાઈપ પણ ટાંકામાં ઉતારી શકાય. અગારસી પહેલા વરસાદે સાફ થવા દઈ પછી ટાંકી ભરવી. સાફ થયેલી અગાસીમાં કાગડાને કાંઇક ગંદકી મૂકતા. - અચૂક ટેવ હોય છે તે ચકાસવું. પાણી ટાંકીમાંથી કાઢીએ ત્યારે એકદમ સ્વરછ શિર તુજ ભાણ વધ્યું...... Jain Education Interational For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ હાથે લેવું તો કાલાર પાણી પોરો સુદ્ધાં નહીં પડે, નહર પડે પણ ખરા. અમુક નામી ઝીલેલ પાણીમાં પોરા પડતા નથી. જાણે decલralised dams (વિકેન્દ્રિત નાના બંધો).ગાળેલું પાણી મ્યુનિ.-ગુલામીનો અભtી કૂવાના ફાયદા ઉપરાંત દુકાળ પડે તો કૂવાનું પાણી ઊંડું ચાલ્યું જાય, આ રીતે ઘરેલ પાણીમાં તે પણ વાંધો ન આણે. જ્યાં જમીનમાં મીઠું પાણી ન હોય ત્યાં પીવાના પાણી માટે ટાંકુ અને વાપરવાના પાણી માટે કૂવો એમ ગોઠવી શકાય.આજુબાજુ પાતાળ જા હોય તો કૂવા કરતાં ટાંકું વધુ સારું પડે. ટાંકાની અંદર શૂના વડે ભોંય તથા દિવાલો તૈયાર કરી દેવી. નવાબી રાજના શહેરોમાં બહેનોને કૂવે પાણી ભરવા ન જવું પડે તે માટે પણ..ટાંકા રાખતા હોવાનું સાંભળેલ છે. (૪) દીવાલો પોલી કાનાવવી જેથી વચ્ચે પોલી જગ્યામાં ભરાયેલ હતા insulation 'નું કામ કરશે શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમીથી પણ કરશે. જે |ઇટની આજુબાજુ કાળીલીટી દોરેલ છે તેને ; (માન્ન પહેલા થરમાંજ) ચૂનાથી ચોંટાડી દેવી નહિં, લૂઝ (loose) રાખવી. ઈંટના બે ત્રણ થર, 3 ચણાઈ જાય એટલે સૌથી નીચેના ઘરમાં રહેલી -:આ ઊભી લૂઝ ઈટો ઘરની અંદરની બાજુવાળી ખેંચી કાઢવી જેથી આવી દિવાલ ચણતી વખતે જે પ્લાસ્ટર પોલાણમાં (vaccum)માં પડે તે ત્યાંથી હાથ વડે બહાર . કાઢી દેવાય જેથી પ્લાસ્ટરથી પોલાણં ભરાએ જાય નહિ. આખો દિવાલ ચણાઈ રાયા પછી તે ઈટો પણ ચણી દેવાય. ગામડાના ઘરમાં જાડી દિવાલની વઘુ મોટું પોલાણ રાખી તેનો કોઠી તરીકે ઉપયોગ કરી તેમાં રાતભરનું રીધું (અનાજ) ભરી દેતા. (૫) ચણતર પ્લાસ્ટરમાં સર્વ જગ્યાએ ચૂનાંનો જ ઉપયોગ (સિમેન્ટની જગ્યાએ) કરવો જોઈએ. ચૂનો પ્રાયઃ વાતાવરણની અરાર સિમેન્ટ જેટલી obsorb નથી કરતો. વળા સિમેન્ટની ફેક્ટરીના ઘોર આરંભ-રામારંભના દોષના અનુમોદનમાંથી પણ - બચાવે છે. ચૂનો જેમ જૂનો થાય તેમ વધુ મજબૂત બને છે ત્યારે સિમેન્ટ નબળો બને છે. આમ, ચૂનાથી ઈમારતનું આયુષ્ય વધે.ભોંયતળિયે પણ ઇલ્સને બદલે ગારમાટીનું લીંપણ અથવા ચૂનાખોનું ભોંયતળિયું કરાવી શકાય. ચૂનાના , પ્લાસ્ટરમાં ગોળનું પાણી, મેથી, ગુગલ વગેરે ચૂનાને ચોંટવામાં મજબૂત બનવામાં મદદ કરે તેવા દ્રવ્યો પણ નાખી શકાય.'' : '. (૬) દીવાલોને કેમિકલ રંગોથી રંગવાને બદલે કુદરતી (વનસ્પતિ- નીજ) રંગોથી શિ તુજ.આણāહું........ * * ૮૩ , For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ રંગની. રિદ્ધપુર વગેરે શહેરના કારીગરો આજે. પણ શંખજીરૂ આરરાની ભૂકી વગેરેનો ઉપયોગ કરી.સુંદર ઝીકી કામ કરે છે. અલ્પારો ફાયદો થાય. આવી ભીંતોને માત્ર ભીનું કપડું લગાવવાથી તેની ઉપર લાગેલો વાધો મેલ નીકળી જાય Lછે-અને- જેત ભીંતો રીસા જેવી ઉજળી દેખાય છે - - - - - ૧.r. * jછાણપ્લીંપણ અને ગા૨ (ઘોડાની લાદ) માટીની દિવાલોનાવવાથી તો ઠડીગરમીની અરાર ઘી રોકાંય. રજસ્વલા બહેનો વગેરે પર છે તે જગ્યામાં રહી • હોય તો પણ ત્યાં ફરી છાણનું લીંપણ કરી દેવાથી તેને લગતી અશુધ્ધિ દૂર થઈ " જય. તે ઓરડામાં રહેલ રોગી રાજો થાય ત્યારે પણ ફરી.લીંપી દેવાય કે ગોમૂત્ર . છાંટી દેવાય. આજકાલના મકાનોમાં સોનાવરણું પાણી કરીને પાણીમાં સોનાનો . કોઈ પણ દાગીનો બોળીને) છાંટવાનો રિવાજ છે. ' . ' (૮) શ્રીમંતો સ્ત્ર કરવા માટે સોના-ચાંદીનો પણ ઉપયોગ કરી શકે. ' (૯) છીપલાં-શંખ વગેરેમાંથી સફેદ, ગેરુ (એ તેની માટી)માંથી લાલ, હડતાલ, રણસિલ વગેરેમાંથી પણ રંગો તૈયાર થાય છે ! : ' (૧) છાપરે નયિા . નખાવવાથી (ધાબા કરતાં) ઠંડી-ગરમી ઓછી પડશે. નળિયાં . . વચ્ચેની આછી જગ્યાઓમાંથી અંતરીક્ષમાંથી હવા-પ્રકાશની હેરો-રોરો આવશે. * * નળિયા ઉપર દૂધી વગેરેના વેલા ચડાવી દીધા હોય અને આખું છાપરું તેનાથી * ' છવાઈ જાય તેમ કરવામાં આવે તો ગરમી ઘરમાં ઘૂરો જ નહિ. છવાઈ તે (૧) ધર શિલાશાસ્ત્રાનુસારે બનાવવું. આર્કિટેક્ટને બદલે સોમપુરાને રાખવો. મુખ્ય • વેશર ઘરની મધ્યમાં અથવા ડાબી બાજુએ રાખવું.(જેથી તેમાં દાખલ થયા. { ઘરમાં જવા માટે જન્મ વળવું પડે. કહેવાય છે કે ઉંબરો રાખવાથી પ્રેતાદિ • અંદર આવતાં નથી. બારસાખ આદિના પણ નિયમો છે. આવી બાબતો ઠક્કર -કેરુના વાસ્તુમારપ્રકરણ આંદિમાં છે.. : (૧, ૨) રસોડાનું પ્લેટફોર્મ ઊભું બનાવવું નહિ, નીચે બેસીને જ રસોઈ કરવી પડે તેમ " કરવું. રાંતત ઊભા રહેવાથી કરોડરજ્જુ આદિને નુકસાન થાય છે. ઊઠ-બેસથી વ્યાયામ થાય છે. ઊભા પ્લેટફોર્મવાળું રસોડું એ કેવળ પશ્ચિમનું અંધાનુકરણ છે. પલાંઠી વાળીને બેસવું તે સિદ્ધાસન નામનું યોગનું એક આસન છે. '(૧૩) પશ્ચિમના ઠંડા વાતાવરણમાં બનાવે છે તેમ આજુબાજુ કમ્પાઉન્ડ અને વચ્ચે ઘર હોય તેમ ન બનાવતાં અહીંના ઉણ, ધૂળિયા, મયદાધિય વાતાવરણને અનુરૂપ " . વચ્ચે ચોક (open tosky)ને ચારેબાજુ ઓરડા હોય તેવું ઘર બનાવવું. બહારની બાજુ ઓછાં બારી-બારણ નહીંવત) રાખીએ તો પણ વચ્ચેના ખુલ્લા ચોકમાંથી શિર તુજ આણ વહુ.... . . . . ૮૪ For Personal & Private Use Only Jain Education Interational Page #98 -------------------------------------------------------------------------- ________________ હવાપ્રકાશ આવે અને બહાર પડતાં બારીબારણાં ન હોવાથી ગરમી, ધૂળ વગેરે અંદર નં પ્રવેશે. બારીબારણાં વાટે અશુધ્ધ પ્રદૂષિત વાયુ ઘરમાં દાખલ ન થાય, જ્યારે અવકાશમાંથી ચોક્ખી હવા આવે. બે ઘર વચ્ચે હલ કમ્પાઉન્ડનો અવરોધ દૂર થતાં પાડોશીની નજીક અવાય. આર્ય સ્ત્રીઓએ ખુલ્લામાં બેસવાનો લાભ લેવા ઘર બહાર કમ્પાઉન્ડમાં (રસ્તે આવતા જતા ગમે તેવા માણસોની નજર પડે તેમ) ન બેરાવું પડે. જ્યારે ઘરની અંદરના ચોકમાં બેસી શકે, નાના બાળકો ઘરમાં ખુલ્લા ચોકમાં રમે તો કોઈ ભય નહિં. ભારતીય પાકશાસ્ત્રનુરાર ઘરે બનાવાતી વડી, પાપડ વગેરે કાંઈપર્ણ ચૂકવણી ઘરની અંદર ચોકમાં થઈ શકે. ગે કાંઈ (૧૪) બને ત્યાં સુધી લાઈટ ફિટીંગ, પંખા, વગેરે કરાવવું જ નહિ (૧૫) રાઈરામિલમાં પોલીસ્ડ થયેલા ચોખાના આરંભ રામારંભમાંથી બચવા ઘરે જ ડાંગર છડી શકાય તે માટે ખાંડણિયું અવશ્ય નંખાવવું. જ્યાં પૂરતો પવન વતો હોય તેવી જગ્યા હોય તો સારું. જેથી ખાંડવાવાળાને ૫૨૨ોવોન થાય. આવી વ્યવસ્થા ઘરમાં હશે તો કોઈકવાર પણ ઉપયોગ થશે. અને એટલે અંશે આરંભમાંથી બચાશે. (૧૬) જેના વડે દળી શકાય તેવી ઘંટી (થાળાવાળી) પણ પવનની અવરજવરવાળા સ્થાને રાખવી. (૧૭) પલંગ, કબાટ, ખુરશી આદિ રાઘળું રાચરચીલું સ્ટીલ વર્ગરેનું કરાવવર કરતાં કાષ્ટ્ર (લાકડાનું કરાવવાથી સ્ટીલની ખાણથી માંડીનેં કારખાના સુધીના ઘણા આરંભમાંથી બચી જવાય છે. લાકડામાંથી પણ સુંદર કોતરણી વગેરેવાળું (રાંખેડા પધ્ધતિનું પણ) રાચરચીલું તૈયાર થઈ શકે એમ છે. તેથી શોભાદેખાવો પણ ભોગ આપવો ન પડે. ઘરમાં ક્યાંય પણ લાકડાંમાં પ્લાયવુડનો ઉપયોગ ન કરવો. પ્લાયવુડ કારખાનામાં બનતું હોવાથી તેમાં ઘણો આરંભ છે. વળી પ્લાયવુડને ઉધઈ પણ લાગતી હોવાથી તેની હિંસાના પાપની શક્યતા પણ ઊભો થાય તેથી શકિત સંપન્નોએ સાગ-સીસમ વગેરેજ (તથા અન્યોએ બીજા આંબા વગેરેના સસ્તા લાકડા) વાપરવા. તેનો ખર્ચ વધુ આવવાની દેલીલ પણ અસ્થાને જ છે. અર્થશાસ્ત્રનો શાતા રામજી શકશે કે તે ખર્ચ નહિ રોકાણ છે. જેની કિંમત વ૨સો વરસ વધતી જ જાય છે. (incometax wealthtax Free investment) ધનાઢય કળારુચિવાળા વ્યક્તિઓ ચંદનનું રાચ-રચીલું પણ બનાવડાવી શકે. ઉપરોકત સર્વે આધુનિક વસ્તુઓના વપરાશમાં શ્રીમંત શિર તુજ આણ વહુ... ૮૫ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કારખાનેદારોને લાભ છે. જ્યારે જૂની પદ્ધતિની મોંઘી પણ વસ્તુઓ ગરીબ . કારીગરોને રોજી છે તે ખ્યાલમાં રહેવું જોઈએ... ... કુટુંબની જવલા, બહેનો માટે અલગ કાનાવે શક્ય હોય તો છાણન: લીંપણવાળો હોય. ચાર દિવસ તેઓને તે ઓરડાની બહાર જ નીકળવું ન પડે. નીકળવાનું ન હોય. ભોજનની થાળી પણ ત્યાં જ પહોંચી જાય. સ્નાન પછી ભોંયતળિયું ફરી છાણથી-ગોમૂત્રથી લીંપાઈ જાય એટલે દોરડો શુદ્ધ-સ્વચ્છ આવો છાણના લીંપણવાળો ઓરડો સામાયિક પૌષધજાપ વગેરે ધર્મક્રિયા માટે પણ વધુ યોગ્ય છે. તેમાં સાધુ-રાધ્વીજી ભગવંતને વસતિધન ઉતારો આપવાથી અપૂર્વ લાભ મળે. પરિવારમાં ધર્મનું સિંચન-રક્ષણ થાય. . ડાઈનિંગ ટેબલ એ પશ્ચિમનું વિચારવિહોણું અંધાનુકરણ છે. બાજોઠ પર બેસીને જમવાની અર્થવ્યવસ્થાના અનેક લાભો છે. પલાંઠી વાળીને બેરાવાથી મનની ઘણી વ્યગ્રતા-અશાંતિ-ઘૂઘવાટ દૂર થઈ જઈ મન સ્વરથ-શાલી બને છે. (ક્રોધાવેશમાં વાદ-ભૂલેલી બે વ્યક્તિઓને પલાંઠી વાળીને બેરીને ઝઘડવાનું કહેવાથી આ બાબતની પ્રતીતિ થશે) આવી રીતે શાંતચિત્તે લેવાયેલ આહારનું જ સુયોગ્ય પાચન થાય છે. પલાંઠી વાળીને બેસવાથી પેટનું થાકારે રાંકોચન ' થાય છે કે જેથી વધુ પડતી માત્રામાં ખોરાક લઈ ન શકાય, લેવાય તો અરાખ થાય. તદુપરાંત બાળપણની ડાઈનિંગ ટેબલની ટેવવાળી ભાવિ પેઢીને બેરાણા: એકારાણા આદિનો ધર્મ ભૂખને કારણે જ. નહિ પરંતુ પલાંઠી વાળીને જોવાની i જે ટેવ નહિ હોય તો તે આરાનને કારણે પણ દુષ્કર બનશે, સુંદર મજાના. સંખેડા'રાખડ-રીરમાદિના બાજોઠ કે ચાકળા ગલા પર બેરાડી તેવા જ બાજોઠ પર ' વાળી મૂકી જમાડતામાં શોભા પણ હકીકતમાં વધે છે. . ) ધ[પ્રિય-શ્રીમંત-દ્રષ્ટિવાન વ્યક્તિ ઘરમાં ઈલે. લાઈટને બદલે પૂર્વના શ્રીમંતો રાખતા તેવી આકર્ષક હાંડીઓ-ઝુમ્મરો, દીપમાલિકાઓ વગેરે રાખી ઈલ ના અગણિત ગેરલાભોથી 'બચી શકે. લાઈટ જ્યારે બંધ હોય ત્યારે પણ તેમાંથી રાત નીકળતો સૂક્ષ વિદ્યુતપ્રવાહ મનવઆરોગ્યને નુકસાનદાયી છે. તે એક વૈજ્ઞાનિક સત્ય છે. તેથી છેવટે.પ્રતીકાત્મક એકાદ ધર્મક્રિયાદિના ખંડમાં પણ * બિલાઈટ ફીટીંગ ન કરાવીને આ આંદ િજીવતો રાખવો જોઈએ. આજે પણ આ લઈમાં પણ. એવા ધનાઢય ધર્મી પરિવારો વરો છે જેઓના ઘરમાં એકરકન્ડિશનર તો શું પંખા પણ નથી. એ જોતાં આ વાતને વગર વિચાર્યું અશક્ય કહી દઈ કાઢી નાખવામાં ડહાપણ નથી. - . . શિર સુજાણ વધ્યું છે : For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ (૨૧) દીવાનખંડની ઘણી જગ્યા રોકી લેતું શોકેરા એ પશ્ચિમનું બિનજરૂરી ભğ · અનુકરણ છે. તે જ રીતે સોફા કરતાં લાકડાની સુંદર કલાત્મક બેઠકો અથવા આરસની પીઠિકા પર મશરૂની ગાદી તકિયા વગેરે સુંદર વિકલ્પો છે. ઉપરોક્ત સઘળા મુદ્દાઓ વિશે ધાર્મિક, સામાજિક, નૈતિક, રાષ્ટ્રિય, શારીરિક આરોગ્ય વિષયક વગેરે ઘણા દ્રષ્ટિકોણોથી ઘણું વિવેચન-વિવરણ શક્ય છે તે બધું લખવા કરતાં મૌખિક સમજવું વધુ અનુકૂળ પડે તેવું છે. (૨૨) ચોકમાં બેસી ઓટલા પર માટીમાં દાતણ ક૨વાની વ્યવસ્થા ઊભી રાખવાથી જયણાના ઈચ્છુકો વોશ-બેસિનના પાપથી અગણિત સંમૂર્છિમ મનુષ્યોની હત્યાથી બચી શકે છે. આયુર્વેદના મતે પણ દાતણ હરતાં ફરતાં નહિ, બેરીને જ કરાય. (૨૩) રાચરચીલામાં ફેવિકોલાદિ વર્જવું. પરસ્પર લાકડાઓમાં કાણું તથા ઉપસેલો ભાગ બનાવી (લાકડે માંકડું લગાડે તેમ) બે ભાગ સાંધવાં (નિહાર) નૈ. ૫. ભોજન (શયન) દ. (૨ોઈ). વા. આયુધ 6. (slu). ઈ. (ધર્મ) પૂ. (ધા૨) પૂર્વ-વિજયદ્વા૨, દક્ષિણ (યમ દ્વા૨), પશ્ચિમ-મકરાર, ઉત્તર-કુબેરદ્વાર. ઘર-શકટમુખ (ગોમુખ), દુકાન-સિંહમુખ. ।। (૧) દ્વા૨ની ઊંચાઈઃ 'ઘરનીં પહોળાઈના હાથ = અંગુલ + ૫૦/૬૦/૭૦ અંશુલ : ` પહોળાઈ ઊંચાઈ + ઊંચાઈ ૧૬ .. (૨) * ઊંચાઈ = પહોળાઈ ઘરની ઊંચાઈ (૩) દાર સ્વયંમેવ બંધ થાય તેવું ન જોઈએ. દ્વાર એકાધિક કમલવાળું. જોઈએ. (૪) ઘર ડાબે-જમણે લાંબું ન હોવું જોઈએ. મુખ્ય દ્વાર'પર કલાર્દિ ચિત્રો શુભ છે. (૫) યોગિની, રામાયણ-મહાભારત, રાજાઓના યુદ્ધ ઋષિ-દેવચરિત્રના ચિત્ર નહિ, (૬) લવાળા વૃક્ષ, પુષ્પવેલ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, કળશ, સ્વસ્તિક, સ્વપ્નાવલિ વગેરે ચિત્રો શુભ છે. (ઘરમાં રાખવા માટે) શિર તુજ આણ વહું........ For Personal & Private Use Only ૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ અર્થપૂર્ણ ટૂંકનોંઘો ના જેજે - ૨૦ ૪૦૦ 1રપ : ::: . . . . . . . :: ..... ....:: :::::.......... . . ............ 'ડાનીપણા જ પરા પરદેશમાં ગુરાયા અને શુરાઈ રહ્યા છે અને તે દ્વારા ઊભી થયેલી તેની મૂડી પણ પાછી નકામી ન પડી રહે તે માટે ભલે ઓછા વ્યાજે પણ તેની વૃદ્ધિ થાય તે હેતુથી આપણને જ ધીરવામાં આવે. આપણા પૈર લૂંટીને તે જ ઘેરામાંથી અમુક રકમ ઓછા વ્યાજ અને અમુક પૂરા વ્યાજે આપણને આપનારને આપણે ઉપકારી મિત્ર ગણી સત્કારીએ તેને બુદ્ધિનો અંધાપો જ કહીશું કે બીજું કાંઈ ? * ધ મળે ત્યાં સુધી વતન છોડીને આખો લેવા ન જવું. . 5 જૈનોએ બહારની બજાર ચીજો ન ખાવી જઈએ.. તો કરવું? ઘરે બનાવીને ખાવું. તેમ જ ડેરીનું દૂધ ન પીંધાય તો શું કરવું ? ઘરે ગાય પાળીને તેનું દૂધ વાપરવું. આમ કહેવામાં ઘરે રસોઈ કરવારૂપ અને ગાય પાળવણરૂપ આરંભનો દોષ તો રહેલો છે જ પરંતુ બજારું ચીજો ફડેરીનાં દૂધ વાપરવા કરતાં આમાં ઓછો દોષ હોવાથી ગૃહસ્થો કરી શકે. આમ શ્રેષ્ઠ રસ્તો તો ખાવું જ નહિ તથા દૂધ પીવું જ નહિ તે જ છે કારણ - તેમાં સર્વથા અનારંભ છે પરંતુ, ઈતિહારા પર દ્રષ્ટિ નાંખવાથી રામજાય છે કે બાહુજારામાજ માટે એ શક્ય નથી. (જો કે કેટલાક વિશિષ્ટ મહાપુરુષોએ તો આને પણ શક્ય કરી બતાવેલ છે, તેમને તો ફોટિશઃ ધન્યવાદ છે) જ્યારે ઈતિહારા પરથી એ પણ જાણી શકાય છે કે ઘરે, રસોઈ કરવી તથા ગાય પાળવી તે એકદમ શકાય છે. એક એવો ‘વિકલ્પ જાણવા મળ્યો કે મુરલમાની રાજ્યકાળમાં બહેનોને કૂવે-વારે પાણી ભરવા ન ( વિચારથી ખાસ કરીને નવાબી શહેરોમાં ઘરે ઘરે ટકાં બનાવવું શરૂ થયું. દા.ત. ‘એવાદ, ખંભાત, રાધનપુર વગેરે. * , કોઈપણ રાાર દેખાતો વિચાર પણ જો માનવરવભાવ, રામાજવ્યવરથાની મારાશાત્રીય જાટલતાઓ આદિ રાઘળા પારાઓનો રાગીણ વિચાર કય િરિાવાય એકાદી દ્રષ્ટિથી વહેતો મૂકવામાં આવે કે અમલમાં મૂકાય તો કેટલું ભયંકર નુક કરે તેનો નાદર નમૂનો Welfare stale (કલ્યાણરાજ્યની કલ્પનામાં જોવા મળે છે. Welfare state ને નામે જે પ્રકારનો state intererance (રારકારી દખલગીરીપ્રજાકી જીવનમાં) કરાય છે તો પ્રજાને પારાવાર નુકશાન પહોંચાડયું છે. જે દિવરાથી આદખલ 'દૂર થશે તે દિવસથી રાઘળું યે વિષચક્ર તૂટશે. we need the gov. that un-ulores (the govt. that governs least is the best govt.) . શિ તુજ આણ વહું.... - - - --- ૮૮ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ક સ્ત્રીઓને ગુલામડી કહેવાય છે, પણ હકીકતમાં આખી પ્રજાજ ગુલામ છે. હાલ: તો cornsumers movement. સ્ત્રી-સ્વાતંત્ર, મજૂર ચળવળ રાજકીય વાદો આદિને પ્રજાને અંદરોઅંદર લડાવાય છે. અને ધવાદો વગેરેને ઝઘડફહ વગોવાય છે. ત્યાં વિરોધ એ જીવતી લોકશાહીનું લથાણ અને અહીં વિરોધ એ ડાનું મૂળ ! કેવો અજીબ ન્યાય ! . . * દીક્ષાણ, રાંઘપતિ, ઉપધાનાદિ કરાવનારને સન્માનપત્ર આપવાનો ચાલ હમણાં ખૂબ ચાડયો છે. મોટેભાગે રો-બસો-પાંચસો-હજાર નકલ છપાવી મેળાવડા વખતે હાજર , લોકોમાં વહેંચી એક નકલને મઢાવી વ્યક્તિને પણ થાય છે. પ્રિન્ટિંગ પ્રોત્સાહન મળવા ઉપરાંત, લોકો વાંચીવાંચીને ફેંકી દેતા હોવાથી જ્ઞાનની આશાતના થાય છે. છેવટે હાથ બાવટ કાગળ પ૨ કે રેશમ જેવા કપડા પર લહિયાં પારો લખાવી તે અર્પણ કરીને મેળાવડા વખતે વાંચી સંભળાવાય તો ચાલે. રેશમના કપડાને હેત (ચોખાના) ઓરાણમાં બોળીને સુંવાળી રાપાટીવાળા લાકડાના પાટિયા પર કપડદુ રાળ ન પડે તે રીતે ચોંટાડી રમૂકાયા પછી તેના પર લખવાથી શાહી ફેલાઈ જેવી તકલીફ વગર લખાશે. લખાયા પછી સૂકાઈ ગયેલું કપ્તડું પાટિયા પરથી સરળતાથી ઉખેડી શકાશે. જેને ઉખેડીને સીધું મઢાવી Ø શકાય. . ! * મારી બાનું જયારે વડગામ આવવાનું થયું ત્યારે ગામના દ રમાં મેરાઈ .બાપ રાં tીવતાં આવડતું નહિ. લોક વરા અંગરખાં વગેરે ઓરારીમાં બેરીને . હાથે સીવતાં. આજે તરભા મેરાઈના દીકરાને હાથ વડે રીવતાં નહિ આવડતું હોય. લ,રાગાઈ, તપસ્યા.સંવત્સારી, પારસ્પ વગેરે પ્રસંગે ગામના દરજી (ર.તાંબાનું લાંબુ વાજિં, જેના કાણામાં લોકોનૈસા નાખે) વગાડતા, ઢાઢી લંગા ( પિની ) વગાડે અને ઢોલી ઢોલ. ઢોલ વાગવાના લાકડામાંથી બને. બેરી (નર) ગૂંગળ (પાદ) જોડિયા વાઘ છે. તારંગામાં રોજ ચોઘડિયામાં પગારું--તંગા વાગે છે. આવી હા એ મામા માંગલિક દાણો. . * . જમાનાઓથી આ પાણાપણ (આજ પણ ભદ્રેશ્વર-કચ્છ પાસે પાણાખાણ છે મે આજ પણ એમાંથી આ પ્રકારના પથ્થરો •ીકળે છે. કચ્છના તમારા કિલ્લામાં આ પાણાખા પથ્થરોથી બંધાય છે) એક અને અનન્ય હતી. ને એના પાણા પણ એવા જ અય હતી. જોઈએ ઘડવૈયો કે ન જોઈએ કડિયા. એકરારખા ચોરા પાપનાં ભૂખરાં બેલાં નીકળે..બેલા ઉપર બેલું મૂકો ને એના ઉપર બેય બેલા વજન જેટલી પાણી રેડો એટલે બેલાં જંડબેરાલાક ચોંટી જાય. જોઈએ . જો એ માટી. કાંઈ 'જોઈએ. શિર ( જ માણ વધ્યું........ ૮ For Personal & Private Use Only Jain Education Interational Page #103 -------------------------------------------------------------------------- ________________ * આજે કેટલાક ભોળા. રાવળ, રાહૃદય ભuઓ મદ્યપાનધિ , અફીણ-ગાંજાના વ્યસનમાંથી મુક્તિ જેવા લોકકલ્યાણના કામો માટે ઝુંબેશો ચલાવી મહેનત કરતા જણાય છે.દંરૂ વગેરે ખરાબ છે તેમાં કોઈ શંકા નથી પરંતુ તેની રાંપૂરી નાબૂદી શક્ય લાગતી. •ાથી કેમકે પરાપૂર્વથી નીચેના રતરના લોકો તેનો ઉપયોગ કૅરેજું છે તેને બદલે ચો, રિાગારેટ, ટીવી, રેડિયો, છાપાં, ઠંડાં પીણાં જેવી અગણિત ખોટી વસ્તુઓ-ખરાબીઓ (જે ઈતિહારના પટ પર ક્યારેય નહોતી તે) ઘૂસી ગઈ છે. તેનો વધુ વિરોધ થવો જોઈએ. દારૂ વગરનું જનજીવન સંપૂર્ણપણે) આપણે આવા પડતા કાળમાં જાણ્યું નથી તેથી તે વ્યવહારથી શક્ય છે કે કેમ તે વિચારવું. પરંતુ ઉપરોક્ત આધુનિક દૂષણો વગરનું જીવન તો પ્રજા યુગોથી જીવતી હતી તે દૂષણોના મૂળિયાં હજી બરાબર જામ્યા પણ ન હોય તો તે દૂષણોને દૂર કરવાં વધુ સશક્ય નથી? તે માટે પ્રયત્ન વધુ ઉચિત નથી.?... * | ઘરે સુવાવડ થતી ત્યારે સવાના પાણીની કે ગોળના પાણીની (કેમધની)ગળથૂથી સંતાનને સૌ પ્રથમ અપાતી. આજે હોસ્પિટલોમાં સૌપ્રથમ ગળથૂથીજ અભય અપાય. * . વિજય-વિજયાની મહત્તા બ્રાહ્મચર્ય કરતાં યે વિશેષ તો વ્રતપાલનની દ્રઢતા માટે. વહાચર્ય તો સાધુ-સાધ્વીજી પણ પાળે છે.પરંતુ આ તો વિષયેચ્છાથી લગ્ન કરેલ.ભૂલથી ડત લીધેલ છતાંય પાલન દ્રઢતાં. - | 'ભયાસ્ત્ર વિચાર વ્યાયામવાળાઓ, અખાડાઓ અને તંદુરસ્તીને નામે હોહા વેજીટેબલ જેવા આરોગ્ય-ાશક તત્ત્વ સામે લંકારો પણ નહિ ? વેજીટેબલ જેવું બધટી ઘી મળવાથી ઘીની જોઈએ તેંની અછત ઊભી ન થવાથી પશુઓના સંહાર તરફ લોકોનું લક્ષ્ય ગયું નહિ. વેજીટેબલ નામ પણ ખૂબીથી રાખેલ છે નહીંતર તેનું ધી રાખવાથી ચાલી શકત.. *. | કહેવાય છે કે ડાહ્યા માણસો પહેલાં પોતાની આબરૂનો અંદાજ બાંધે છે અને પછી તે આવકની મર્યાદામાં રહીને કેટલો ખર્ચ કરવો તે નકકી કરે છે. મી.ઢાંચામાં ઢળાયેલી આપણી રાજવ્યવસ્થાનું નાણાં ખાતું સંભાળતા પ્રધાન દર વર્ષે કેટલો પાર્ચ કરવો તે પહેલાં નકકી કરે છે અને પછી તે ખરીને પહોંચી વળવા જેલી આવક ઊભી કરવા. પ્રજાને કરના બોજથી લાદતા જાય છે. *. પ્રદુષિત હતું અને રાયણયુક્ત પાણી છોડતા યંત્ર આધારિત ઉદ્યોગોને સરકાર , જે ઝડપી પ્રોત્રdહ આપી રહી છે તે જોતાં તો એવું લાગે છે હવે તો ઝરણું ગટર બનું જ નામ વિકાસ નિદી, સ્નાનને યોગ્ય ન રહે તેનું જ નામ પ્રગતિ ! હવા ઝેરી આવક વધે છે. મોટા શહેરોમાં હરવા ફરવા માટે પણ મારો ઓકરાનું રિલિન્ડર સાથે લઈને નીકળવું પડશે કે શું ? * I E શિવજ શાણ વહે છે. છે આ ૯૦ Jain Education Interational For Personal & Private Use Only www jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ ક આધુનિક સમાજવાવસ્થામાં જે કાર્ય સરકારી હરકોપ કે બળજબરીથી કરાવાય છે . આર્ય સમાજવાવસ્થામાં રામાજિક પ્રેરણાઓથી થતું. ફરજિયાત કેળવણી કે ફરજિયાત લશ્કરી તાલીમ અત્યારે કાલંદાધી કરાવવી પડે (છતાં નિષ્ફળ જાય) જ્યારે to ( cઠાવસ્થામાં મારિ બચો શસ્ત્રવિદ્યા છે. પારંગત થવા. તલરાતો જ હોય. ત્રિય, 1. 2 અને ખારા કરીને હેરા, કુંળ. સંતાનો અભાણું અબૂઝ રહેવામાં શરમ અભિવતા. ઉચ્ચ કેળવણી-ની પ્રાપ્તિ માટે રાઈ રાખોલે રોચ્છિક ભોગ આપતા અને * રા• તો બધા મેળવતti ક શ્રી.વેણીભાઈ વાર ધીંની ફાંસની વાત કરતા. તેમના બાળપણમાં એવું દાણાદાર ધી વુિં કે જેમ લાકડાની ચીપની ફાંસ વાગે તેમ ઘીની પણ આંગળીમાં ફાંસ વાગતી. ડાંસ કાઢવાની રીત પણ રાળ પણ સ્.૨ હતી. આંગળીને રાહ્ય ગરમ પાણીમાં બળી રાખવાથી થીજેલું ઘી (જેમી ફાંસ વાગી હોય) પીગળી અને સ્વાભાવિક રીતે * પંરા ઓગળી જાય ! તે હિ નો દિવસાગતાઃ | * : અટવી પર્વતાથીવ ધરતીથિિને પાનિ ચ | - રાવણ્યિવાહિકાયાહું હિ તત્ર પરિગ્રહઃ II . * પહેલાના જમાપામાં માણરા રામે અનેક રામસ્યાઓ હતી એમ કહેારા એ કેમ * i *ઢાં છે કે '' - 1 st tiaaN ' ' પોતે જ યા બે• િગયેલ છે . છે “દેહ છોડીએ પણ વેહ છ છોડી For Personal & Private Use Only