SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ હાર્દિક અનુમોદન પત્ર ==ી ણવંતી ગુજરાતના ઉત્તર છેડે આવેલા જે ધાણધાર પંથકના આપણે રહી અરાલા વતની છીએ તે ભોમકાનું નામ ‘ધાણધાર' એટલે કે “ધાન્યધારા’ કેમ પડયું છે તે વાતથી તમે તો કદાચ અજાણ હશો. હજી તો પાંચપચીરા વર્ષ પહેલાં.પણ એ ભૂમિ એટલી ફળદ્રુપ હતી કે શેરડી અને કમોદના મોંઘામૂલા પાક ત્યાં લહેરાતા હતા. ધાન્યની તો તયાં રેલમછેલ ઉછળતી. ધાનની ઉછળતી આ લહેરોને કારણે ધાણધારને નામે જાણીતી બનેલી એ જન્મ ભોમકાને તમે તમાં ધર્મની ધારાઓ વધીને, ધર્મની છોળો : ઉડાડીને ધર્મધારાનું નામ આપો એવા અમારા સૌના અંતરના અશિષ છે. સ્વ-પર શાસ્ત્રોનાપારંગત થઈને તમે જ્યારે પરોપકારની પુનિતધારા વહાવશો ત્યારે ધાણધારની એ ધમભિલાષી ધરતી. અને તમારા આ જ્ઞાતિજનો તમારા પાવન પગલાંની પ્રતી.. કરશે. * - 1 ટી વી વીડીયો, ફાસ્ટફુડ અને ડીસ્કો ડાન્સના આ ભૌતિકવાદી યુગમાં હવે પછી - તમારે રામ જીવન દરમ્યાન તમે ઈલેક્ટ્રિકની.સ્વીચ રાધાંને પણ સ્પર્શ નહિ કરો એ વિચાર આવે છે ને પ્રભુશારાનની બલિહારી રામ અમા. મસ્તક ઝુકી જાય છે. અભરા ખાનપાનનો પણ ત્યાગ ક૨વા અસમર્થ અમે ક્યાં અને ૨'ણાહારી પદની આરાધના કરવા આગળ ધપતા તમે ક્યાં ? પોતાનાં જ્ઞાતિજનો કે પોતાના કુટુંબીજનો સાથે પણ વાતચીતમાં વાંકું પડ અપ કાં અને પૃથ્વી-પાણી-વાયું કે .૨વી રસા પણ ગોપની ભાવના અનુભવવાનાં રાપનાં સેવતા તમે ક્યાં ? તમે જાણો છો તેમ, છેલ્લા કેટલાક દાયકાઓમાં ધનની તો છોળો ઊછળી રહી છે આપણી જ્ઞાતિમાં. પરંતુ દાડીભર થોભીને અમારા આચાર વિચાર તરફ નજર નાંખીએ છીએ તો એમ થાય છે કે ધનની એ ભરતી અમારે માટે ધર્મની ઓટમાં તો નથી પરિણમીને ? રામાજ જીવનનો ' ઈતિહાસ એમ ફહે છે કે જે કુટુંબ કે જે જ્ઞાતિમાંથી વૈરાગી શ્રમણ-શ્રમણીઓનો પ્રવાહ વહે છે તે કુટુંબ કે જ્ઞાતિ પણ અંતે તો ધર્મના રંગે રંગાયા વિના રહેતાં નથી. ધન તો આજે છે અને કાલે ન પણ હોય.અમારા રૌનું ધધિષ્ક્રિય ફંડીં રાષભદેવની કુળદીપિકા • મહારતી હતી ને રસુંદરીથી શરૂ થયેલ એક આદર્શ પરંપરાના અનુગામી.બની ત્યાગ વિરાગના પંથે રાંચરનાર રાજેન્યા ચંદનબાળાના શ્રમણ રાંધની શોભારૂપ બની અમારા સૌનાં આદર્શરૂપ બની રહો. એ જ શુભિવાષા. '(વી ધારાવાર વિરા ખોરાના સીમાબી રાતિ ધનાણી નિવાસી - શ્રી અંજનાકુમારી કાલિ શાહની દીરાંગે તૈયાર કરાયો અનુમોદન પત્રમાંથી) શિરાજ આણ વહું........ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy