________________
પણ તેનું પરિણામ અચૂક મળે. ગુજરાતનું એકાદ મ્યુનિ. કોર્ટે.કે મ્યુનિસિપાલિટી પણ તેમના દ્વારા ચાલતું કતલખાનું બંધ કરીને દાખલો બેસાડે તો તે આપના જીવનમાં
કહાની. રામાન ગણાશે..: . . . . . . . . .. , ' ' આ ઉપરાંત આ સાથે જોડેલા દેવનાર પરના લેખોથી આપશ્રી જાણી શકશો કે મહારાષ્ટ્રમાં કેટલા મોટા પાયા પર કામ પશુઓની કતલ થાય છે. આ કતલનો પુરવઠો ગુજરાત, રાજરથા અને મધ્યપ્રદેશમાંથી જ પૂરો પડાય છે. ગુજરાત રાંજ્યની બહાર પશુઓની કિાસ પર જે પ્રતિબંધ હતો, તેનાથી આ ગેરકાયદે કતલને મોટો ધકકો લાગેલે. સાંભળવા પ્રમાણે તે પ્રતિબંધ ઉઠાવી લેવાયો હોવાથી કાંકરેજ-ગીરની શ્રેષ્ઠ
ઓલાદ પણ મહારાષ્ટ્રમાં કંપાઈ રહ્યું છે અને દુષ્કાળનાં કપરાં વર્ષોમાં ગુજરાત : મહામુશ્કેલીએ સાચવેલાં પશુઓ આ પ્રતિબંધ ઊઠી જતાં ગુજરાત.બહાર ધકેલાઈ જઈ
ગેરકાયદેસર રીતે કપાઈ રહ્યાં છે. જાણે કે આ ગેરકાયદેસર કતલનો પુરવઠો જળવી રાખવા માટે જ ગુજરાતે ત્રણ વર્ષ આ પશુઓને જીવાડયા હોય તેવી કરુણ પ્લીક ખડી થઈ છે. વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર પશુઓની નિકાબંધી દાખલ કરી ગુજરાતના પશુધનને રથી તેવી હાર્દિક અભિલાષા સહ, . . અમારે યોગ્ય કામકાજ જણાવી ઉપકૃત કરશોજી.
* * આભાર સહ.
* ભવદીય, (બી રાગિરિતી. 'િ, રાંગે છે ગુજરાત રારકા.છાતી • • Iણા' (). જ શ્રી અરવિંદ રાંદાવીને આપવા તૈયાર કરેલું નિવેદન)
શિરડુ આવ્યું હતું......,
33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org