________________
‘નર્મદા-બોન્ડ’માં ધર્મદ્રવ્યનું રોકાણ એટલે ઘોર હિંસામાં સીધી ભાગીદારી
L
લ્લાં બસો-ત્રણસો વર્ષથી અનાર્યોની ભોગ-ઉપયોગની સંસ્કૃતિએ સમગ આવર્તનો જે રીતે ખાત્મો બોલાવ્યો છે અને તેમાંયે ખાસ કરીને કહેવાતી આઝાદી મળ્યા પછી દેશી અંગ્રેજોએ ‘વિકાસ' અને ‘પ્રગતિ'ના ભ્રામક ખ્યાલોમાં યંત્રોધોગીકરણ અને પશ્ચિમીકરણ ભણી જે આંધળી દોટ લગાવી છે, તેણે આર્યાવર્તી મોક્ષલક્ષી' ાર પુરુષાર્થની અજોડ રશંસ્કૃતિને હા ંત ક૨વા દ્વારા ધર્મનો નાશ કરી અંતે પ્રજાને ગરીબી, બેકી, બીમારી અને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધી છે, તે વાત તો હવે રાવિદિત છે. છેલ્લા કેટલાક રામયથી દુનિયાભરના બૌદ્ધિકોમાં આવેલી જાગૃતિને પરિણામે અત્યાધુનિક શિક્ષિતો પણ પશ્ચિમચક્ષુ નેહરુ જેને ‘ભારતના આધુૉક મંદિરો' તરીકે ઓળખાતા, તે મસમોટા કારખાનાંઓ, વિશાળકાય બંધો વગેરેને ‘આધુનિક ભારતના કારતાનો' તરીકે (જુઓ ડેરિલ ડિ’ ‘મોન્ટે કૃત’TermplesörTombs?) પિછાની ગયા છે. પશ્ચિમના આંધળા અનુકરણ રૂપ કહેવાતો વિકારાનો દર' જેમ જેમ વધતો જાય છે તેમં ોધ વિનાશનો ડર પણ વધતો જતો હોવા છતાં હાલોલુપ સરકારના પ્રાયો પ્રયાશી વિહતની યોજનાઓ રજૂ કરતા જાય છે, તેનો નાદર નમૂનો ગુજરાત ની કહેવાતી જીવાદોરી 'નર્મદા યોજના' છે. અગણિત લોકોને ઘરંબારવિહોણા કરનારી, ગીચ જંગલોનો ખાત્મો બોલાવનારી આ યોજનામાં હિંદુરાન} ગુજરાતનું ભૌતિક હિત પણ શા માટે નથી, તેનું વિવેચન કરતાં રાંખ્યાબંધ પુરતકો તથા લેખો અનેકવ। ભાષાઓમાં લખાયેલ હોવાથી તે બાબતમાં અહીં વિશેષ વિવેચન ન કરતાં આ લેખમાં તો ગામેગામા જૈા સંઘોના આગેવાન મહાજનો તથા ભાણ ભગવંતોનું ધ્યાન દિા બોન્ડ’ વગેરે દ્વારા ધર્મદ્રવ્યનું રોકાણ ‘નર્મદા યોજનામાં કરવામાં રહેલા અનેક દોષો તરફ દોરી ધર્મદા કે ધર્મિક દ્રવ્યોનું રોકાણ તેમાં ન થાય, તેમ સૂચવવું છે. અનેક પ્રકારનાં દબાણો અને પૂર્વગ્રહોથી યુક્ત ગુજરાતી છાપાંઓ વગેરેમાં રાત નર્મદા યોજનાનાં ગુણગાન ગવાતાં હોવાથી અને તેનો વિરોધ કરનારને ગુજરાતના હિાશત્રુઓ તરીકે ચિતરાતા હોવાથી મોટા ભાગના રાજ્જન પુરુષો પણ જાણકારીને અભાવે નર્મદા યોજનામાં પ્રજાનું હિત જોતા થઈ ગયા છે. તેથી ક્યાંક ક્યાંક ખૂણે-ખાંચરે ધચંદ્રવ્યોનું ‘નર્મદા-બોન્ડમાં રોકાણ
શિર તુજ ણ વહુ........
Jain Education International
For Personal & Private Use Only
૩૪
www.jainelibrary.org