SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેને માટેની પ્રેરણાઓ પણ શરૂ થઈ જતાં, અને તે માટે રારકારી અધિકારીઓ દ્વારા વહીવટદારો પર દબાણ લાવવા જેવા રક્રિયા પ્રયત્નો શરૂ થઈ જતાં, કેવળ ધાર્મિક દષ્ટિને લક્ષમાં રાખીને જ‘નાદબોન્ડમાં નાણાં રોકવામાં રહેલી અનુચિતતા-દોષ બતાવવાનો અહીં પ્રયત્ન કરેલ છે. હકીકતમાં તો ધાર્મિક દોષ ઉપરાંત પણ આ યોજના આર્થિક, માજિક વગેરે દ્રષ્ટિએ પણ. પ્રજાની પાયમાલી કરનારી હોવાથી પ્રતાપી પૂર્વજોમાં વારાદાર મહાજનના પરંપરાગત આગેવાનોએ તો પોતાની રાઘળી શક્તિઓને કામે લગાડીને પ્રજારાણની પોતાની ફરજ અદા કરવાની આ વેળાએ નર્મદા બંધની આ વિનાશક યોજનાને અટકાવવા બનતું બધું જ કરી છૂટવું જોઈએ, જેઓ તેમ કરી શકવાને શક્તિમાન ન હોય તેમણે છેવટે પોતાના કે પોતાના હસ્તકનાં ધાકિ કે બીજા વહીવટોનાં નાણાં તેમાં રોકીને તેને અનુમોદન તો ન જ આપવું જોઈએ : જ મોટા મોટા બંધોનું સ્વરૂપ અને તેના હેતુઓથી પરિચિત રહી કોઈ. સમજી શકશે કેમોટા બંધો સ્વયં મહારંભ વરૂપ અને મહાઆરંભના કારણરૂપ છે. આ બંધોમાંથી પેદા થનારી વીજળી વડે વિરાટ કારખાનાંઓ ચલાવવામાં આવશે. જ્યાં જ્યાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવશે, ત્યાં છાણિયા ખાતર વગેરે દેશી પદ્ધતિ દ્વારા અત્યારે થતી આ દોષવાળી ખેતીનું રથા રોકડિયા પાક, ફર્ટિલાઈઝર, હાઈબ્રીડ બિયારણ અને જતુંનાશક દવાઓ તથા ટ્રેક્ટરોવાળી ખેતી લેશે. આ કારખાનાંઓ અને આધુનિક ખેતીમાં ધનારા ઘેર આરંભ રામારનો દોષ તેમાં નાણાં રોકવા દ્વારા તેને અનુમોદન આપનારને ‘લાગે. ' ' આ સમગ્ર મદા યોજનામાં નાનામોટા બંધને બંધાનારા ૩૪૩૦ જેટલા .. બાંઘોમાંનો સૌથી મોટો જે બંધ કેવડિયા નજીક બંધાવાનો છે, કારણે. જે વિશાળ કરારોવર ખડું થશે. તેની કેવળ લંબાઈ જ મુંબઈથી નવડરીને અંદર કરતાં પણ હશેઆવા નિરા જળાશયોમાં વિટ રારકાર મોટા પાના પર માછીમારી છે આપશે. સરસીવર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી છે: 'કામાં આતોલા રાધાર કડા મુજબ રારકારે સૌથી મોટાં બે સરોવરો જ દર વર્ષ ૨૪00,000 કિલો (૨૪ લાખ કિલો) માછલાઓ મારવાનો લકયાંક ધરાવે છે. આપણા પૂર્વજોએ મહાજની રાત્તા જે રીતે ટકાવી રાખી હતી. તે રીતે ટકાવવામાં આપણે કાર પડયા હેવાથી ત્રયોદ્યોગના સુંવાળા નામ નીચે માછલા મારતી આ પાછીમાર રારકારને અપણે કદાચ અટકાવી - શકીએ પરંતુ તેને તેમ કરવા પૈસા આપણા જ ધર્મસ્થાનોમાંથી આપીને જો રાહાય કરીએ તો પછી તેને વિધિની વક્રતા જ ગણવી પડશે? કે પછી પંચમ કાળમાં ધર્મસ્થાનોનો વહીવટ પણ iટા ભાગને દુર્ગતિગામી શિવજ વહે..... : : : - રૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy