________________
બનવા જ મળતો હશે રાજવું રહ્યું ?'
- આ રામ યોજનામાં હજારો બબ્બે લાખો હેક્ટર જમીન અને તેમાં રહેલાં જંગલો પાણીમાં ડૂબી જવાનાં છે. આ ગીચ જંગલોમાંનાં અગણિત વૃક્ષો અને માનામોટાં પ્રાપુઓની રાષ્ટિની કેવી દયનીય હાલત થશે, તે સૌ કલ્પી શકે તેમ છેઆપના રામગ ઈતિહાસમાં પ્રજાનો અમુક મુકીભર વર્ગ કુદરતી રાધમોનો બેરોકટોક ઉપભોગ કરી શકે, તે માટે વિશાળ જીવરાષ્ટિની આવી બૂરી વલે કરવામાં આવે, તોવો દાખલો શોધ્યો જડશે નહિ. છે. હકીકતમાં તો જૈન જ નહિ, પરંતુ કોઈ પણ જૈનેતર ધર્મરાહો વહીવટદાર પણ આવાં ઘોર પોપકાને અનુમોદન મળે તેવી રીતે ધમદાની એક પાઈ પણ રોકે નહિ, પરંતુ છાપાંઓમાં ચાલતા નર્મદા યોજનાના એકતરફી પ્રચારથી ભોળવાઈને અનભિજ્ઞ એવા સરળ હૃદયી વહીવટદારોં સરકારી અધિકારીઓના દાણને વશ થઈને તેમાં પૈસા રોકવા લલચાય નહિ, તે માટે જ આટલી મુકતેચીની કરવી જરૂર ઊભી. થઈ છે.
વારાવમાં, ધર્મસ્થાના વહીવટદારો ધર્મદ્રવ્યોનું રોકાણ વગેરે ગુરુભગવંતોના માર્ગદર્શન વગર કરે જ નહિ અને જો તેમ કરવામાં આવે તો ગીતાર્થ ગુરુભગવંતો દ્વારા આવા મહારંભનાં કાર્યોમાં તેને રોકાણનો નિષેધ થઈ જાય. પરંતુ આજે વહીવટદારો it સ ગુરુભગવંતો રાલાહ લઈને જ ધમકાયાંમાં આગળ વધવાની આ વિધિ દરેક જગ્યાએ જળવાતી હોવાથી વહીવટદારોની જાણ માટે આ લખવાનું કાવ્ય અદા કર્યું
સૂરિપુરંદર આચાર્યદેવ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાએ પણ સંબોધ પ્રકરણ -મામના ગ્રંથમાં ત્યાં સુધી ફરમાવેલ છે કે . . ! :
'जिणवर आणारहियं वदारता वि के वि जिणदब्द,
' વુત્તિ અવસમુદ્દે મૂઠ મોઢેળ નાખી I' “જે અજ્ઞાનીઓ જિનેશ્વરની, આજ્ઞાથી વિપરીતપણે જિદ્વવ્યને વધારે પણ છે. તે મોહ વડે પૂઢ લોકો (જિદ્રવ્યને વધારતા હોવા છતાં પણ) ભવસમુદ્રમાં ડૂબે છે.
વહિવ્યનો વહીવટ, તેનું રોકાણ વગેરે વહીવટદારો. સંસારરાગિરથી તરવા માટે કરતા હોય છે, નહિ કે ડૂબવા માટે તેથી પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાગીતાર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓના તથા ‘દ્રવ્ય સપ્તતિકા' જેવા ગ્રંથોના પણ આવા
શિર તુજ આણ વહુ........
| |
. ૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org