SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ " હિંસાને રાજ્યાશ્રયઃ એક કમનસી ઘટના . . . . . ::::::::: ::: :. ".. .". - case સુજ્ઞ મહાશય, ' વિ.સં. ૨૦૪પા વૈશાખસુદા..... ' શ્રીહસ્તગિરિ તીર્થની પ્રર્તિષ્ઠા પ્રસંગે પધારી તીર્થનાં દર્શનાદિનો જે અનુપમ લાભ ' આપે લીધો તેની ભૂરિસૂરિ અનુમોદના કરીએ છીએ.પ્રતિષ્ઠીની આ પાવન પળે અમારા દિલમાં ઊડેલી કેટલીક ભાવનાઓ આપની સમક્ષ રજુ કરીએ છીએ. ગુજરાત સરકારમાં આપના માનભય સ્થાનનો ઉપયોગ કરી તે બાબતમાં યથાશક્ય પ્રયત્ન કરવા આપશ્રીને ભારપૂર્વક નિવેદન કરીએ છીએ.' ' ' . આપ જાણો છો તેમ હજારો વર્ષના ભારત વર્ષના ઈતિહાસમાં ક્યારેય રાજ્ય તરફથી મૂંગા પ્રાણીઓની કતલ કરવામાં આવી નથી. હા, કuઈ વ્યક્તિગત રીતે કેટલેક ઠેકાણે જીવહિંસા જરૂર કરતા પરંતુ અહિંરોપી બહુજ -રામજ તે રોકવા માટે ": '' જરૂર કરો., બti પણ. તે નહિ ', 'ગોર "ll hd villણી અાિં , કોમી રામાનો તેમાં રાહકાર કે અનુમોદ : હોવાથી તેને દપ ભાગીદાર તેઓ • તા. જીવવામાં : માતા રિલરાજદીઓએ . રા.દરાકાલખtd. ખોલવાનો વિચર-સુતાં પણ નથી કર્યો. ઉર્દુ, કબર જેવા રાજાઓએ તો તૈયક્તિક - ધોરણે કરાઈઓ વગેરે દ્વારા થતી જીવહિંસા પર પણ પોતાના રાજયમાં પ્રતિબંધ મૂકેલો. અંગ્રેજોએ પરંપરા ફગાવીને મ્યુનિ. કોર્પો, કે યુનિરિપાલિટી જેવી રરકારી-અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કતલખાના ચલાવવાનું શરૂ કર્યું. જે કમનસીબે ૧૯૪૭ પછી પણ ચાલું રખાયું. જીવંદયામાં માનતી વિરાટ બહુમતી પણ સરકારને કરવેરા ભરતી હોવાથી અને આ કરવેરાઓમાંથી બીજાં કાર્યોની સાથે સાથે કતલખાનાં ચાલતાં હોવાથી જીવદયા પ્રેમી જનમાજે પણ તેમાં કમને સહકાર-અનુમોદન આપવું પડે છે, જેનું તેઓ ઊંડું દુઃખ આ મવી રહ્યા છે. આ સહકાર કે અનુમોદન ન મળે તેના બે જે રસ્તા છે. એક તો જીવદંયા પ્રેમી જનતા કરવેરા ભરવાનું બંધ કરે તો તેનાં નાણાં આ હિંસામાં ન વપરાય અને બીજો રસ્તો, સરકારી-અર્ધરારકારી સંસ્થાઓ દ્વારા ચાલતા કતલખાના બંધ થાય તો વૈયક્તિક કસાઈઓ દ્વારા થતી હિંસામાં તેમનું અનુમોદન " ગણાય.' .આપણે સૌ કબૂલ કરીશું કે બીજો રસ્તો જ વધુ ઈષ્ટ છે. પરંતુ પશ્ચિમી વિચારધારા પ્રમાણે ચાલતા સચિવાદિઓને આ વાત સમજાવવી તે સરળ નથી. છતાં પણ આપ જેવા સમજુ વ્યક્તિવિશેષો અવારનવાર યોગ્ય સ્થાને આ વાત રજૂ કરતા રહે તો વહેલું મોડું શિર તુંજ આણ વૈકું...... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy