________________
" હિંસાને રાજ્યાશ્રયઃ એક કમનસી ઘટના
. . .
.
.
::::::::: :::
:. "..
.".
- case સુજ્ઞ મહાશય, ' વિ.સં. ૨૦૪પા વૈશાખસુદા.....
' શ્રીહસ્તગિરિ તીર્થની પ્રર્તિષ્ઠા પ્રસંગે પધારી તીર્થનાં દર્શનાદિનો જે અનુપમ લાભ ' આપે લીધો તેની ભૂરિસૂરિ અનુમોદના કરીએ છીએ.પ્રતિષ્ઠીની આ પાવન પળે અમારા દિલમાં ઊડેલી કેટલીક ભાવનાઓ આપની સમક્ષ રજુ કરીએ છીએ. ગુજરાત સરકારમાં આપના માનભય સ્થાનનો ઉપયોગ કરી તે બાબતમાં યથાશક્ય પ્રયત્ન કરવા આપશ્રીને ભારપૂર્વક નિવેદન કરીએ છીએ.' ' '
. આપ જાણો છો તેમ હજારો વર્ષના ભારત વર્ષના ઈતિહાસમાં ક્યારેય રાજ્ય તરફથી મૂંગા પ્રાણીઓની કતલ કરવામાં આવી નથી. હા, કuઈ વ્યક્તિગત રીતે કેટલેક ઠેકાણે જીવહિંસા જરૂર કરતા પરંતુ અહિંરોપી બહુજ -રામજ તે રોકવા માટે ": '' જરૂર કરો., બti પણ. તે નહિ ', 'ગોર "ll hd villણી અાિં , કોમી રામાનો તેમાં રાહકાર કે અનુમોદ : હોવાથી તેને દપ ભાગીદાર તેઓ • તા. જીવવામાં : માતા રિલરાજદીઓએ . રા.દરાકાલખtd. ખોલવાનો વિચર-સુતાં પણ નથી કર્યો. ઉર્દુ, કબર જેવા રાજાઓએ તો તૈયક્તિક - ધોરણે કરાઈઓ વગેરે દ્વારા થતી જીવહિંસા પર પણ પોતાના રાજયમાં પ્રતિબંધ મૂકેલો. અંગ્રેજોએ પરંપરા ફગાવીને મ્યુનિ. કોર્પો, કે યુનિરિપાલિટી જેવી રરકારી-અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કતલખાના ચલાવવાનું શરૂ કર્યું. જે કમનસીબે ૧૯૪૭ પછી પણ ચાલું રખાયું. જીવંદયામાં માનતી વિરાટ બહુમતી પણ સરકારને કરવેરા ભરતી હોવાથી અને આ કરવેરાઓમાંથી બીજાં કાર્યોની સાથે સાથે કતલખાનાં ચાલતાં હોવાથી જીવદયા પ્રેમી જનમાજે પણ તેમાં કમને સહકાર-અનુમોદન આપવું પડે છે, જેનું તેઓ ઊંડું દુઃખ આ મવી રહ્યા છે. આ સહકાર કે અનુમોદન ન મળે તેના બે જે રસ્તા છે. એક તો જીવદંયા પ્રેમી જનતા કરવેરા ભરવાનું બંધ કરે તો તેનાં નાણાં આ હિંસામાં ન વપરાય અને બીજો રસ્તો, સરકારી-અર્ધરારકારી સંસ્થાઓ દ્વારા ચાલતા કતલખાના બંધ થાય તો વૈયક્તિક કસાઈઓ દ્વારા થતી હિંસામાં તેમનું અનુમોદન " ગણાય.'
.આપણે સૌ કબૂલ કરીશું કે બીજો રસ્તો જ વધુ ઈષ્ટ છે. પરંતુ પશ્ચિમી વિચારધારા પ્રમાણે ચાલતા સચિવાદિઓને આ વાત સમજાવવી તે સરળ નથી. છતાં પણ આપ જેવા સમજુ વ્યક્તિવિશેષો અવારનવાર યોગ્ય સ્થાને આ વાત રજૂ કરતા રહે તો વહેલું મોડું
શિર તુંજ આણ વૈકું......
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org