________________
" પુWય-લિહi - ચોક વિસરાયેલું કર્તવ્ય
.. ગવારjધમસ્વિામીથી શ્રીદેવર્કિંગણિયામાશ્રમણ સુધી અખંડ ચાલેલી શ્રુતકંઠસ્થીકરણનો પરંપરા કાળના પ્રભાવે. કાંઈક હીણ થતાં પૂજ્યપાદ દેવર્ટિગણિક્ષમાશ્રમણજીએ આગમાદિ શ્રતને ગ્રંથારુઢ કર્યું. આંવા મહાન ઋતજ્ઞાનનો
જે વારસો આપણા રાક્ભાગ્યે આપણને પ્રાપ્ત થયો છે તેની આરાધના રક્ષા માટે સૌ . પ્રથમ તો, ચતુર્વિધ શ્રી સંઘે પોતપોતાની યોગ્યતા અને શક્તિ અનુરસ્પર ગીતાઈ ગર
ભગવંતની નિશ્રામાં શક્ય તેટલા શ્રુતજ્ઞાનને કંઠસ્થ કરી લેવું જોઈએ. પિતાલીશ ‘આગમો (પંચાંગી) પૂવસાયના અન્ય સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો, ગુ જાતી રાવન-
રાઝાયાદિ શ્રત કંઠસ્થ કરવાથી અનુપમ કોટિની શ્રુત ભક્તિનો લાભ મળી શકે છે. આમ છતાં પણ કાળના પ્રભાવે રાઘળું કે શ્રુતજ્ઞાન કંઠસ્થ થઈ ન શકે તેવી કંઠસ્થીકરણ ઉપરાંત ચતુર્વિધ શ્રી રાંઘે .તહરતે લખીને યથાશક્તા શ્રુતજ્ઞાનને સંથારુઢ કરી દેતું જોઈએ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજીથી લઈને મહામાત્ય શ્રીવાસ્તુપાળ જેવા રાપર્વ મહાપુરુષોએ પોતાના હાથે લખેલી પ્રતો આજે પણ જોવા મળે છે તે દાખલો પતાય લિહi'•ી જવલંત પ્રેરણા આપનારો છે.
કંઠરથીકરણ - હરતે 9થતોખ (ઉપરાંત લહિયાઓ તારા ડાડપત્રો તથા હાથ બનાવટના ટકાઉ કાગળ પર તેવી જ ટર્કાઉ શાહી વડે શકય તેટલું શ્રુતજ્ઞાન લખાવી. તેનું જોઈએ. શારાં - થાનકો પૂના, શ્રાવકોની જેમ રનદ્રાથી નડિયાઓ પારી ગ્રંથો વાખાની જુદા જુદા ૨૧ળે તેને જ્ઞાન ભંડારો રમાપી અથવા છેશક્તિા અટાર તો (ાખાનાની પોતાને 'અરે પણ તે પ્રો. રાઈ થુરાભક્તિનો સ્વભ *ઈ શકે. ગામેગામ તથા ઘરે ઘરે આવી રીતે શ્રુત-રાંગહો થઈ જવાથી ગમે તેવી આપત્તિના રમયે પણ સઘળું શ્રુત નષ્ટ થઈ જવાની રાંભાવનામાંથી બચી જવાય. એક રથળે નાશ પામે તો અન્ય સ્થળેથી પણ તે ઝાંથી મળી જાય. વિવેકી. શ્રાવકો જેમ ગૃહમંદિર બનાવી રાખ્યદર્શન ગુણની તથા ઘરમાં ચારિત્રનાં ઉપકરણો રાખી રામ્યગુ ચારિત્ર ગુણી આરાધના કરે; છે તે રીતે હરતલિખિત પ્રતો રાખી તેના દર્શન-પૂજન, ગુરુનિશ્રાએ અધ્યયન વિગેરે દ્વારા રામ્યગુન ગુણની પણ આરાધના કરી શકે,
રિ તુજ પણ હું.....
-
૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org