SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ * . . ઘડિયાળના કાંટા પાછળ શું ફેરવવા ? : +=+છે ઈ પુણ્યશાળીશારાનના પદાર્થોનો પથાયોગ્ય રીતે જ્ઞાતા-અર્થરમ્પન ગૃહરથ તથા તેવા જ પુણયશાળી જ્ઞાતા વ્યાખ્યાતા મુનિવર અને થાત્રવટ યુક્ત રાજવી રાં ત્રણેના સંયુક્ત પ્રયાસથી અહિંસક જીવનશૈલીનું પુનરુત્થાન શક્ય બને. તેમાં સૌ પ્રથમ ફક્ત પ્રારંભમાં બે હોય તો પણ ચાલે. તે બે ત્રીજાને શોધીને તૈયાર કરી શકે. તે ગૃહરથ જ્યાં હજી પ્રગતિનો લઘુતમ પગપેરારો થયો હોય અને જામાં આર્યત્વના મહત્તા અંશો ટક્યા હોય તેવા ક્ષેત્રમાં રહે. પહેલી નજરે લોકોનો પ્રેમ જીતી શકાય તેવા જીવદયા-અનુકંપાતળાવ ખોદાવવા, હવાડા બંધાવવા, જૂગતરો બંધાવવો, ચોરો બનાવવો, (ધૂમાડાબંધ) ગામ જમાડવું (અમારા ગામ વડગામ બાજુ ગામજમણને ‘ઝાંપે ચુંદડી કરી કહેવાય છે. આજથી લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં મારા કાકાના લગ્ન વખતે અમારા કુટુંબ તરફથી વડંગામમાં ઝાંપા ચુંદડી કરવામાં આવેલ.) જેના યોગ્ય કાર્યો કરે. ગામના પુરાણા-નવા આગેવાનોમાં હળે-મળે, તેમનો પ્રેમ જીતે, અવારનવાર. પોતાના ગુરુદેવ-પુણ્યશાળી મહાત્માની વાતો બધાને કરી તેમના પ્રતિ આદર-રાન્માન-.. આતુરતા જન્માવે. પહેલું ચાતુમા આવે તે પહેલાં ગામના અઢારે વરણના નવા-જૂના આગેવાનોને સાથે લઈને મહાત્માને ચાતુર્માસાર્થે વિનંતિ કરવા જાય. મહાત્મા જે નગરાદિમાં બિરાજમાન હોય ત્યાં કોઈ ભવ્ય પ્રસંગનવિશાળ મેદનીમાં વ્યાખાનાદિ હોય ત્યારે જ વિનંતિ અર્થે ધાને લઈને જાય. તેથી મહાત્માના સ્પત્વિક પુણ્યની રસી ઉપર ઉચિત છાયા પડે અને તેમનું વચન સૌને આદેય બને. દરમ્યાનમાં તળાવ, વાવ, ચબૂતરો: હવાડો ચોરો. આદિ સ્થળોના ઉદઘાટન જેવા પ્રસંગો પ્રધાનો-સરકારી અધિકારીઓરસુશિક્ષિતો વગેરે (ને આમંત્રણ આપીને તેમની હાજરીમાં પરંતુ તે ક્ષેત્રના ભૂતપૂર્વ રાજવી ઠાકોર અથવા ભવિષ્ય માટે મનમાં કલ્પી રાખેલ કત્રિયપુરુષની મુખ્યતાઅયિતામાં અને ગામના જૂની પેઢીના વયોવૃદ્ધ જૂના વિચાર-અનુભવ વારરાવાળા વ્યકિતઓ (જેવા કે વેદપાઠી, બહાણ, પેઢીધર, ગોવાળ, ગામ-૫ગી, અન્ય જ્ઞાતિઓના હયાત પંચોના મુખીઓ વગેરે) જેવાને હાથે કરાવે જેથી તેમનું દિલ જીતી લેતાં જૂનવાણી રામાં રચના તરફ પાછા ફરવાના ભવિષ્યના સઘળાયે આયોજનોમાં તેમનો પૂર્ણ સહકાર મળશને ગામલોકોમાં દિન-બ-દન તેમનું ઘટતું ગયેલું માન પુનઃ વધે જેથી આપણું, કરાળ બને.માત્માના ચાતુમાં પ્રવેશ પ્રસંગે અઢારે વરણના લોકોને કામ-રોજી શિરતુંજ આણ વહુ........... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy