________________
નિરામય દિનચર્યા ભણી ..
૪. :--
::. ... :. * . . . . . . . . આપણાની જે દેશની પ્રજ્જાનો વંશજ છું, જે મહાન પૂર્વજોના ત્રાણના ભારથી દબાયેલું છે, જે અદ્વિતીય સંસ્કૃતિની હવાથી મારા શ્વાસપ્રાણ સીંચાયેલા છે જે ધરતી પર જન્મ લેવાથી ને અનાયાસ જ ખરેખર કોઈ પણ પ્રકારના આપાસ વિ“સા' બનવાની
મળી છે, એ દેશની ધરતી, એ પ્રેમ અને રાંર ત‘રારામે નિવૃાાં સદીઓથી કહો કે યુગોથી કેમ વિલથાણ ગાતી આવી છે એનો વિચાર કરું છું ત્યારે મારી નજર રામા .આ દેશની પ્રજાની દિનચર્યા એ પ્રજાની કે જેને કાળા અંગ્રેજો જેવી આપણે Fivestar Folelની મિજબાનીઓમાં શરાબના ઘૂંટેઘૂંટે Rustik ગામડીયણ કે મણિબેન કહી ઉતારી. પાડીએ છીએ એ ભોળા પાપભીર ગ્રામજનોની દિનચર્યા તરવરે છે અને મને આ દેશ પ્રજા અને સંસ્કૃતિની મહાનતાનું આંશિક પણ રહસ્ય પ્રાપ્ત થાય છે.
Knowledge સાથે સ્નાનસૂતકનો સંબંધ ન ધરાવતી શેકોલેની Collegeમાં પગ મૂક્યો ત્યારથી જ મારી જાતને ભારતીય તરીકે ઓળખાવવાનો અધિકાર તો ખોઈ જ બેઠો છું પરંતુ સુવઃ જે મૂંગ ફુડા મેં ગર્વ શામજો ઘર –ોટને માં સોવતા હૂં ત્યારે મને નવેસરથી ઘt least મીની ભારતીય બનવાના કોડ જાગે છે અને મારા રોજિંદા જીવન એંકેએક સૂક્ષ્મતમ બાબતોને હું એક નવો જ Turn એક નવી જ દિશા આપવાનું નકકી કરું છું. મારા વિચાર વાણી અને વર્તનનાં સૂક્ષ્મતમ અંશોનું હું Inclianisation કરવા માગું છું. રોજિંદા જીવનની daily finalities જે પહેલી નજરે આપણા (૬ન દ્ર બાબતો લાગે તેને એક નવું જ પરિમાણ આપવું છે મારે અને કરવો છે એક દાખલો બેસાડી શકાય તેવો શારીરિક, બૌતિક cum માનિરક અને આધ્યાત્મિક વિકારા. ભારત ચીંધ્યા માર્ગે ભારતીય પદ્ધતિના શારીરિક વિકારા માટે મેં નજર સમક્ષ' રાખ્યા છે. આર્ષદ્રષ્ટા ત્રષિમુનિઓએ invent. develope કરેલા યુર્વેદ અને પાતંજલ , યોગ તો બૌદ્ધિક cum માનસિક વિકારાની પ્રેરણા મને ભળી છે ભગવાન રાષભદેવે રાંસારિકકાળ દરમ્યાન અનુક્રમે ભરત બાહુબલી અને બ્રાહી રસુંદરીને શીખવેલ પુરુષની બહોંતેર અને સ્ત્રીની ચોસઠ કળાઓના ખ્યાલમાંથી અને આધ્યાત્મિ વિકાસના માર્ગે પા પ.પંગલી કરવાનું મન થયું છે રાવ મંગલોમાં મંગલરૂપ રાવ કલ્યાણોના કારણભૂત અને સર્વ ધમમાં પ્રધાન જયવંતા જિનશાસનની પ્રાપ્તિથી..... : :
વિ. સં. ૨૦૪૨માં લખવા ધારેલ એક લેખમાળાની અધૂરી ભૂમિકા)
શિર તુજ આણ વહુ........ |
-
*.૭૫
* ૭પ
* *
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org