________________
ઈચ્છનારે આજે તો સો ગળણે ગળીને પાણી પીવા જેવી જાગૃતિ કેળવવી જોઈએ.
- આપણી પ્રચીન-પ્રણાલિકાઓ ખૂબ જ ઉપારી-ઉપયોગી અને અનેક દ્રષ્ટિએ કાકાઈ હતી. આર્થિક-રામાજિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ એ પ્રણાલિકાઓનું પાલન ખૂબ જ ઉપકારકું હતું. આની સામે આધુનિક::૫દ્ધતિઓ..ખચળિ...અનુપકારીને . અનપયોગી હોવાથી જેમ બને એમ તજવા જેવી છે. અને નવા'ના આક્રમણથી આજે એવો તો વિનાશ વેરાયો છે કે, “જૂનું એ સોનું” આ કહેવત એકવાર આંખ મીંચીને અપનાવી લેવામાં જ મજા છે.
પાપબુદ્ધિથી પાપ થાય, તો એમાંથી હજી જલદી છૂટકારો મેંળવી શકાય છે. પણ જે પાપ ધર્મબુદ્ધિથી થાય. ધર્મમાં ધર્મના નામે જે અધૂમને પ્રવેશ અપાય, એuપી વજલેપ જેવા બની જતા હોવાથી એમાંથી છૂટવું હો ખૂબ જ કઠિન બની રહે છે. આજે ધોિત્રમા.. અનેક પ્રદેશોમાં આવા પાપોને પ્રવેશ અપાઈ રહ્યો છે, એથી આજે તો વાતેવાતે અને સમયે રામયે સાવધાની રાખવી જ રહી."
શ્રી જિનેશ્વર ભગવાનની આણને શિર પર વહેવા માટે જરૂરી પાયો ઊભો કરવા પ્રસ્તુત કાશનમાં ચા અને આવી અનેક બાબતો તરફ જૈન સંઘોનું ધ્યાન દોરવાનો પુણ્યપ્રયાસ થયો છે. અંધાનુકરણનો આ યુગ હોવાથી આમાં રજૂ થયેલી ઘણી બાબતો અશક્ય અને અરાંભવિત પણ લાગે, આમ છતાં “શિર તુજ આણ વહું ભાવનાગીત જો અંતર રામા ગુંજવા લાગે તો એ અશક્ય અરાંભવિત શk ને સંભવિત બની જતૂ I પળની ય વાર ન લાગે.
- આજે આપણા જીવનમાં અને આપણા સંઘમાં ઘણી ઘણી બાબતો એની પેસ ગઈ છે કે, એને દૂર કરવી અને ત્યાં શાસ્ત્રીયતાની સ્થાપના કરવી ખૂબ જ કઠિન ન હોવા છતાં એની જાણકારીનો અભાવ હોવાથી જ ત્યાં શાસ્ત્રીયતની પ્રતિષ્ઠા થઈ શકતી નથી. આવી ઘણી ઘણી બાબતોની જાણકારી આ પુસ્તકમાંથી મળી શકે એમ છે.
' જિને ઘર વેગવાનની સtણ સમજવામાં આવે અને જીવનમાં એની પ્રતિષ્ઠા કરીને પછી એની પ્રતિષ્ઠા કાજે અન્યને પણ પુણ્ય પ્રેરણા કરવામાં આવે, તો આજે પણ આમાં રાફળતા પામી શકાય છે ! આ સત્યની સ્વાનુભૂતિ પછીના રાર્જ રોu આ પુસ્તકનું વાચન-મનન જિન ભગવાનની આણને ઘર ઘર અને ઘટ ઘટમાં પ્રતિષ્ઠિત કરવામાં અને, એ પ્રતિષ્ઠાની વધામણી કે એવી પ્રતિષ્ઠાની વિનવણી વ્યકત કરવા માટે એવું સમૂહરાંગીત રેલાવવામાં અવશ્ય સફળ સાબિત થશે કે “શિશ તુજ પણ વહુ
આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ - દ| શ્રાવણ વદ અષ્ટમી, વિ. સં. ૨૫૧૮
લિં) પાલીતાણા 0
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org