SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જીવજંતુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે જાણ્યા પછી જૈન જ મુહિ. અહિંસામાં માનનાર કોઈ પણ વ્યક્તિ હોમિયોપથીની દવાઓનો સ્પર્શ સુદ્ધાં નહિ કરે. થોડાક. ઉદાહરણો આપું તો ‘વા (આર્યરાઈટિસ)ના દર્દી માટે ચગદાઈ ગયેલી જીવરી કીડીનો તથા દમ (અસ્થમા) માટે વાંદાનો ઉપયોગ કરવામાં આવે છે. આંખ નીચે ભરાયેલી કોથળીઓ દૂર કરી હલનચલનમાં સ્થિરતા ન હોય તો સ્થિરતા, લાવવા ફાડાઈ ગયેલી મધમાખીનો ઉપયોગ કરાય છે. હોમિયોપથિક મટિરિયા મેડિકામાં જણાવ્યા અનુસાર માથાના જોરદાર દુઃખાવા માટે અકસીર ગણાતી ‘uઈમેકરા’ નામની હોમિયોપથિક દવા માંકડમાંથી બનાવાય છે.. તો ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે જીવતી કીડીઓને છૂંદીને બનાવાતી ફૉરમાઈકા-રફા આર્થરાઈટિસ, ગાઉટ, આર્ટિક્યુલર રૂમેટિઝમ તથા વર્કિંગો માટે વપરાય છે. ભારતીય વાંદામાંથી બનતી બ્લાટ્ટા ઓરીએ-ટાલિસદમ (અસ્થમા) માટે અને અમેરિકી વાંદામાંથી બનતી બ્લાટ્ટા અમેરિકામાં જલોદર અને કમળામાં વપરાય છે. માસિકની અનિયમિતતા. તથા મારિક પૂર્વે પેડુમાં બંતા જોરદાર દુખાવા માટે વપરાતી‘સેપેયા નામની ઘેરા બદામી. 'રંગની દવા માછલીમાંથી બનાવાય છે, જ્યારે ચહેરા પરની કરચલીધી લઈને ઘામાં પરુ, ઝેરી કે રuદાં ગુમડાં જેવી તકલીફોમાં માખીમાંથી બનતી પુલાઈટીટર્સ’ સૂચવાય છે. તદ્દન uદા ઘરગથ્થુ દેશી આયુર્વેદિક ઉપાયોથી મટી જાય તેવી તકલીફોમાં આવી. : હિંરાક દવાઓને નિર્દોષ ગણીને વિના ખચકાટ વાપરનારાઓનું અજ્ઞાન તેમને જ મુબાંરેક ! • રાઈકબાઈટીર, સટ્રીકટાઈ, કોલોરોઈઓ, પોરટીટીસ, રેલ કોલીક અને બીજા 'riણા રોગો તથા ખારા કરી માર્ગની બળતારા રીિ પેશાબ રાંબંધી તકતીફો દૂર કરવા પિરાતી કેથરિશ સ્પેનિશ માખીમાંથી બને છે.' '. રાપના તો કલ્પી ન શકાય તેટલા ઉપયોગ હોમિયોપથીમાં કરવામાં આવે છે. હેમરેજની ટેડ-રીને અંકુશમાં રાખી વિખૂટા પડેલા પટકો પાછા એક થવાની તાકાત ખોઈ બેરો તેવા લોહીના કિસ્સામાં ઝડપથી ખરતા અને બિહામણા સાપ નાગમાંથી બનતી ‘ક્રોટેલસ હોરીડસની અને ઘેરા રક્તાસાવ ખારા ડરીને ગઈશયના કેન્સરમાં ઘઝિલનાં પરવાળાના પ્રદેશના રાપની ભલામણ થાય છે. દક્ષિણ અમેરિકામાં સુરક uપમાંથી બનતી ‘લેચેસીસ'દવા માથાના જાતજાતના દુખાવા, ડિપ્રેરિયા, લેરિન્જાઈટીસ અને પેરીટોનીસીસ જેવા રોગો તથા હૃદયના વિકારોમાં ગુણકારી ગણૉય છે. તો ભારતના નાગમાંથી બનેલી દવાઓ પણ હાઈપરટ્રોફીરા ને હૃદયના વાલ્વના રોગો. રૂમેટિક કંઈટિરા એસોફેજાઈટિશ જેવા રોગોમાં લેવાય છે. * * 'શિર જ આણ વહું............... ' . ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy