________________
હોમિયોપથીની દવાઓ : - ' માનીએ તેવી નિર્દોષ નથી .
Roma
ધુનિક યુગની એક મોટી તકલીફ એ છે કે દિ ઊગ્યે રારી-નરરી અનેક પ્રકારની વસ્તુઓ એવી રસીકૃતથી પ્રચારમાં મૂકવાંમાં આવે છે કે જેણે ઊંડાણથી અભ્યારા ન કર્યો હોય તેવો રામાન્ય માણસ તો આ પ્રચારની શ્રેમજાળમાં સપડાયા વગર રહે જ નહિ. કૂતારાને બકરું અને બકરાને કૂતરું બનાવવાની કળામાં પહેરંગત આ જમાનામાં સૌથી પહેલાં તો એલોપથીનાં ગુણગાન ઢોલ વગાડીને ગાવામાં આવતાં હતાં અને એવો દાવો કરવામાં આવતો હતો કે માનવજાત દુનિયાના તમામ રોગો સામે ચપટી વગાડતામાં વિજય મેળવી લેશે. પરંતુ થોડાક જા દાયકામાં આ કહેવાતી ક્રાંતિકારી દવાઓએ પોતાનું પોત પ્રકાશ્ય અને જૂના રોગો ઘટયા તો ડોનું રાટું વાળવા હૃદયરોગ અને કેન્સરથી લઈને એઈડ્રરા રાધીના અનેક રોગોએ જગતને ભરડામાં લીધું. એલોપથીની આડઅરારોથી અસેલા લોકોએ રાદીઓ જૂની રાોના જેવી, આયુર્વેદની ઔષધિઓનું શરણું સ્વીકાર્યું પરંતુ ચાલ્ટરનેટિન મોડેરિના પ્રચારમાં ભોળવાઈ કેટલાક હોમિયોપથીને પણ આયુર્વેદ જેવી જ અહિંરાક -નિદૉષ ચિકિત્રા-પદ્ધતિ રામજી તેને અપનાવી બેઠા. તેને એ હાલ રહ્યો કે હોમિયોપથીની રાંખ્યાબંધ દવાઓ (પછી તે અલગ અલગ ‘પોટન્ટ'-ી પિલ્ટા હોય કે ધર ટીચર હોય) અત્યંત ક્રૂરતાપૂર્વક મેળવાયેલ સ્વીજ પદાર્થોમાંથી બનેલી હોય છે. આ . એ તો રાવવિદિત છે કે આલ્કોહોલનો રામાવેશ મધપાન-મદિરામાં કરવામાં આવતો હોવાથી ૨ મહાવિગઈમાં તેની ગણતરી માંસાહાર'રાથે કરવામાં અાવી છે . એટલું જ •ાહ રામહા વ્યરાનોમાં પણ તેની ગણના કરી તેને રમતાં હેય માનવામાં આવેલ છે. હોમિયોપથીની પ્રત્યેક દવામાં 'પ્રિઝર્વેટીવ' તરીકે આલ્કોહોલ વપરાય છે તેથી મદિરાદ3-આલ્કોહોલના ત્યાગવાળ માટે હોમિયોપથીની બધી જ દવાઓ અભક્ષ્ય બની જાય છે. વાત માત્ર આટલેથી અટકતી નથી. મોટાભાગના લોકો એવા ઊમમાં હોય છે કે હોમિયોપથી, દવાઓમાં (એલોપથી દવાઓમાં વપરાય છે તે રીતો) કોઈ જ પ્રકારના પ્રાણીજ પદાર્થો વપરાતાં નથી. પરંતુ હકીકત કાંઈક જુદી જ છે.
એલોપથીની જેમ જ હોમિયોપથીની કેટલીક દવાઓમાં જે જુગુપuજનક વીતે
શિઃ તુંજ આણ વહુ.....
-
૧૩
.
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org