SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટ આપવામાં આવતી નથી તે જ રીતે કતલ જેવી નિર્ધ પ્રવૃત્તિને પણ ધંધા અને વ્યવસાયનું રૂપાળું નામ આપી તેને પ્રતિષ્ઠા આપવી એ હકીકતમાં શબ્દનો વ્યભિચાર છે. છતાંય ઘડીભર માની લઈએ કે રરકાર કસાઈઓને કે માછીમારોને તેમના પરંપરાગત કામ કરતાં રોકી શકે અહિં તો તે વાત તો હજીપે રાજાય તેની છે. પણ, જ્યારે ખદ સરકાર જ પોતે કસાઈ અને માછીમાર બની, આવી અાંત હલકી પ્રવૃત્તિઓમાંથી પૈસા કમાવાની લાલચમાં ફરાય ત્યારે તો પાણીમાંથી આગ પેદા થવા જેવી પરિસ્થિતિ. રાજય છે. હિંદુસ્તાનનાં, રામગ ઈતિહારાને તપારાવામાં આવશે તો જણાશે કે સમગ્ર ઇતિહાસકાળમાં ક્યારેય પણ (મુરિ૫-મોગલ શારકોના કાળમાં પણ નહિ) રાજા ખુદ ઊઠીને કરાઈ કે માછીમાર બન્યો નથી. વ્યક્તિગત ધોરણે પ્રજાનો અડ, વર્ગ કતલ વગેરેની પ્રવૃત્તિ કરતો હોય અને અહિંરપ્રેમી બીજા વર્ગને તે પરાંદ ન હોય તો તે બંને વર્ગોએ અંરરાપરરા સમજી લેવાની વાત છે. અને તેથીં જ જૂ! કાળમાં જ્યારે. આવા તહેવારના દિવસોમાં અહિંસાપ્રેમી વર્ગ ફરસાઈ-માછીમારું આદિન અમુક રકમ આપીને સંતોષતો ત્યારે તેઓ તેટલા દિવસુ પૂરતી તો પ્રવૃત્તિ બંધ રાખતા. કારણ કે પરંપરાગત રીતે કતલ કે મચ્છીમારીનું કામ કરતા તે ભાઈઓ પણ કોઈ પણ જીવતા જીવને મારવાની પ્રવૃત્તિને દુષ્કૃત્ય તરીકે લેખતા. અને કપાળ કૂટતાં એમ કહેતા કે આ પાપી પેટને. ખાતર આ હિંસાનું કામ કરવું પડે છે. આવી માન્યતા હોવાને કારણે જ્યારે , પર્વના દિવસો પૂરતી, ચાલે તેટલી રકમની કોઈ વ્યવસ્થા કરી આપે તો તેટલા દિવસે . પૂરતી પોતાની રોજી-રોટીની વ્યવસ્થા થઈ ગઈ હોવાથી તે વ્યવસ્થા કરી આપનારી ઉપકાર માની, એટલા દિવરા 1.પાપમાંથી બારમી જવાશે તેનો રાજીપો અમુભવતા. આમ જ્યારે હિરા ખાનગી સ્તરે ચાલતી ત્યારે તે-તે હિંરક પ્રવૃત્તિમાં જોડાયેલ વર્ગ અને અહિરાણી તંગ આપરાઆપરામાં રામજી લેતો અને એમ છતાં પણ આવી વ્યક્તિગત સ્તરે ચાલતી કતલમાં અહિંસાપ્રેમી વર્ગ જ્યારે કતલાદિ અટકાવી શકતો નથી ત્યારે તેમાં તેનું સીધું કે આડકતરું કોઇપણ જાતનું અનુમોદન ન હોવાથી તે બીજા દ્વારા થતી હિંસામાં ભાગીદાર થતી નથી. આજે જયારે કેન્દ્ર રરકાર, રાજ્ય સરકાર, મ્યુનિ. કોપો. અને રાકારી મિલોના રૂપમાં સરકારી કે અર્ધસરકારી રાાઓ દ્વારા જ કતલખાનાં વગેરે ચલાવાતાં હોય ત્યારે તે સરકારી-અર્ધરારકારી સંસ્થાઓમાં કર ભરતા નાગરિકોની ભાગીદારી તો હિંમાં આવી જાય છે. અને તેથી ખાનગી કે ગેરકાયદેરાર કતલ કરતાં પણ વધારે હોય પાત્ર તો કહેવાતી કાયદેરારની રાજ્ય દ્વારા તથા રાજયની સીધી આડકતરી સાથે દ્વારા ચાલતી કતલ છે. કતલ કે હિંસાને કાયદેરારનું નામ આપવું તે - વાસ્તવમાં શાસ્ત્રનો દુરુપયોગ કરવા જેવું કામ છે.હિંસા, અરાત્ય, ચોરી, વ્યભિચાર 11 શિર તુજ પણ હી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy