________________
T
પ્રભુ શાસનની સામે આવતાં કોઈપણ આક્રમણમાં | સિંહના સંતાન તરીકે સિંહબાળની જેમ ઝઝૂમવાનાં અમને અરમાન છે- અને એમ કરતાં જિનશાળના ખેતરમાં અમારા હાડમાંસનું ખાતર કરવું પડે કે લોહીનું પાણી સીંચવું પડે તો અમારી તૈયારી છે. આ
- મુનિ બી હિતરુર્ચિ વિજયજી, - વર્ગરગુરુવરના ગુણાનુવાદ-મસંગના વકતવ્યમાંથ)
વિ. સં. ૨૦૪૭ શ્રાવણ સુદ-૯-રવિવાર-અમદાવાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org