________________
- આજ્ઞાની સંમુખ રહેલું જીવન જ શોભે. આપણે જાત નિરીક્ષણ કરીએ કે આપણે રાંમુખ છીએ, વિમુખ છીએ કે પરમુખ છીએ ? અહીં રામસ્યાનું વર્ણન છે, તો તેનો 'ઉકેલ પણ છે. અને એ ઉકેલ જો. આહીતિ પ્રબળ હોય તો અશક્ય પણ નથી. હા ! કદાચ દુ:શક્ય હશે, પણ જેમાં પ્રતિયોગ હોય છે તેમાં ક્યાં આપણે દુઃશક્યો પણ થી આચરતાં ? . - દુરાક્ય લાગતી વાતોનો અમલ કરવાની પણ એક મજા છે. શાસ્ત્રવચન છે , (અશક્યની રાહણ અને શકયની આચરણા એ માર્ગ છે. આ માર્ગ ઉપર ધીમી ગતિએ આગળ ધપતું બળદગાડું હશે તો તે આપણને મંજૂ.. પણ એ માર્ગથી દૂર ઉન્માર્ગે જવા ધરામરાતું બલુન આપણને ન આકર્ષી શકે. આવી. પ્રીતિ આજે કેળવવાની જરૂર છે. કોઈપણ ધપ્રવૃત્તિ કરતી વખતે આમાં આજ્ઞાં શું છે. તે વિચાર્યું નિતાન્ત જરૂરી છે.
આ આજ્ઞામાં ઘાતક તત્ત્વોને દૂર રાખી, બાધક તત્ત્વોથી બચીને, સાધક તત્ત્વોને ' રોવવાનાં છે. આપણી પારો આટલી વિવેકદ્રષ્ટિ કેળવાયેલી હોવી ઘટે કે જે તૂર્ત પીછાણી શકે કે આમાં સાધક, બાધક અને ઘાર્તક શું છે ? આવી વિવેકષ્ટિ શાસ્ત, પરંપરા અને પરિણતગુરુગમના ફળ સ્વરૂપ હોય છે. .
પ્રાપ્ત શારાનનો પરિરાય કરવાનો છે. અને એ પરિચય કરતાં-કરતાં પ્રીતિ કેળવવાની છે અને તેના પરિણામે શાસનથી પરિણત થવાનું છે એટલે,
પ્રાપ્તિ, પરિચય, ધતિ અને પરિણતિ આ ક્રમ થયો ! !:ઘણાંખરાં તો પહેલે પગથિયે અટકેલાં હોય છે. તેથી ઓછા. બીજે પગથિયે; તેથી થોડા ત્રીજે પગથિયે અને ચોથે પગથિયે તો કેટલાક વિરલા જ દેખાય છે. પરિણત થયેલાઁને આજ્ઞાપાલન ખૂબ રાકર લાગે ! એ જ કર્તવ્ય ભાર !
' આવા ઉત્તમ લક્ષ્ય સાથે જીવનમાં પ્રભુ જ્ઞાયોગને જડી દેવાનો પ્રભુ આજ્ઞાનું. પાલન કરવાથી જ પ્રભુની કૃપાનું અવતરણ આપણામાં થશે. પૂજય ઉપાધ્યાયજી : મહારાજનું વચન છે, '
“આણા પાલે સ્વહિબ નૂરો રાકલ આપદા કાપે."
આ પુસ્તકમાં રજૂ થયેલા વિચારોને વાંચી, વિચારી, વાગોળીને તેનો રાઅંશ ગ્રહણ કરી લેવો તેમાં જ શાણપણ છે, પ્રભુઆશા ‘કાલજયી છે તેના સહારે આ દુઃષમ કાળમાં પણ આપણે ઉત્તમ જીવન જીવી જઈશું, એવી શ્રદ્ધા સાથે વિરમું છું.
૦ પં. પ્રદ્યુમ્નવિજયગણી
જૈન ઉપાશ્રય. ૩૭, પ્રહલાદ પ્લોટ રાજકોટ
. . ૧૧, ૨૦૪૭,-
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org