SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - રહેશે.' પ્રમાણેની ફરજો અંદા કરનાર બની જાય છૅ, અને પોતાની મર્યાદામાં આવેલા તીર્થ, સાધુસાધ્વી, શ્રાવિકા, જ્ઞાન ભંડાર વગેરેનું રક્ષણ - પ્રતિષ્ઠા- વગરેની પણ તેની જાદરી થઈ જાય છે. ' : : આ ઉપરથી..........ના શ્રી સ્થાનિક સંઘના જિનશાસન-સંસ્થાના સ્થાનિક 'વિમાગ પૂરાં રાંચાલન કરવાના કાયોત્રમાં શાનો. શાનો સમાવેશ થાય છે તે રામજી ! શકાશે તેથી ઉદ્દેશ નકકી થઈ જાય છે. * " , ' ' છતાં ટૂંકમાં ઉદ્દેશનું વર્ણ કરવું હોય તો કહી શકાય કે શ્રી જિનશાસનની દ્રવ્ય અને ભાવ સંપત્તિનું રાર્જન, સંરક્ષણ, સંવર્ધન તથા સંચાલન પરંપરાગત સાંસ્કૃતિક પદ્ધતિ શાસ્ત્રાદિની આજ્ઞાનુરાર તથા જુદા જુદા સમયે સંવિગ્ન ગીતાર્થ આચાર્ય-દેવો. પારોથી uપ્ત કરેલ - આદેશો અને નિર્ણયો અનુસાર કરવું તે આ શ્રી સંઘનો ઉદેશ (૨) નામ : : : : : - . * * આ સંસ્થાનું પૂરું નામ શ્રી........ જિનશાસન સંચાલક શ્વેતાંગર મૂર્તિપૂજક શ્રમણપ્રધાન ચતુર્વિધ રાંઘ છે. ટૂંકુ નામ શ્રી...... ધે. સૂ. પૂ. જે. રાંઘ છે. (૩) આજ્ઞા : . , . જયાં રાધી પૂજયશ્રી આરાચાર્ય ભગવંતો તરફથી જે તે રાજ્ય પ્રદેશ માટે માર્ગદર્શક આજ્ઞા અને આદેશો ક્રપાવવા માટે પૂજય આચાર્ય મહારાજ કે મુનિ મહારાજશ્રીની નિકિત " કરવામાં આવે - " કરી આપે - માં ની ઊપરકત શ્રી રાંઘના માર્ગદર્શક તરીકે પૂજય આચાર્યદેવ શ્રી.......... રહેશે, તેઓશ્રીની મારફત શા રા. અને ૧ળ સં- આદેશો મેળા માં જનાબદારીઓ : ૧૨ ની જરૂરી મા.૨- મેળાનું. તેઓ શ્રી ને કાળના રાક દ્રવ્ય-કોર- કાળ ભા. નાનાં બMી. " માં ની શાન છે. II : " ... પશે. એવી માં છે જે બધી 1શા રાl i | હિમાં. દી' તેથી થી. સં. પોમેમોરે મુકે[l જણાવે. આમેલ નો ઉપરોકd - પૂજ્યશ્રીને જણાવે અને તેમની પરોણી માર્ગદર્શન મેળવે. તેઓશ્રીને જરૂર જણા તો બીજાઓ પારો ની માર્ગદર્શન મેળવે. મેળ || શ્રી રાં : જાવે. આથી પતાદ વખતે સરખામત, વધુ મત કે સવનુિંમતની ભાંજગડ જે રહેતી નથી. જિનશારામાં બહુમત, શર્વમત કે એકમતને મહત્વનું સ્થાન નથી.આજ્ઞાને , મહત્વનું સ્થાન છે. તેથી ઉપરોકત નિયત કરેલા ગુમહારાજની આજ્ઞા જ પૂરતું માર્ગદર્શન ' કે તેઓશ્રીની અનુપસ્થિતિમાં ઉકત કાર્ય માટે તેઓશ્રી જેમને જવાબદારી સોંપી જાય તેમની અથવા તેઓશ્રીના પટ્ટશિષ્યની આજ્ઞા મેળવવી. * શિર ૪ આણ વ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy