SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વહેંચી દેવામાં આવે તો, ગામ દીઠ માત્ર છ શેર ઘી લાગે .આવે. આપણા ગામો મોટાભાગનuઈઓ સુખી હોવાથી. તારંગાજી જેવા. આપણા જે વિરતારના તીર્થ માટે : ગામદીઠ દર વર્ષે માત્ર છ શેર ઘી (એટલે કે આખા ગામદીઠ રોજનું એક તોલા કરતાં પણ ઓછું ધી) આપવાનો લાભ કોઈકે નહિઆમાં. માત્ર મા-કરતાં, દર વર્ષે આપણા ગામમાં પૂજારી ઘી ઉઘરાવવા આવે ત્યારે ‘આ આપણું તીઈ છે, અને તેની ભક્તિ માટે આપણે. દર વર્ષે કાંઈક આપીએ છીએનો ભક્તિનો તીર્થ રાયેના આપણા રાંગધનો જે ભાવ ટકી રહે તે અગત્યનું છે. આપણા વડવાઓએ શરૂ કરેલી આવી રહ્યુંદર પ્રણાલિકા ટકીં રહે તે જોવાની આપણી ફરજ છે. આવી પરંપરા બંધ થાય તો તેના વિકલ્પ રૂપે. કાયમી ફંડ. ફરી તે રકમ બેંકો વગેરેમાં રોકી તેના વ્યાજ દ્વારા ખર્ચ પૂરો કરાશે. જેમાં બેંકો વગેરેમાં રોકાયેલા આપણા પૈસા કતલખાના અને મચ્છીમારીથી માંડીને આરંભ સમારંભના અનેક પાપોમાં રોકાય તેનો દોષ પણ આપણને લાગે. આવું અનિષ્ટ શરૂ ન થવા દેવું હોય તો પણ આ રિવાજ ચાલુ રહે તેમ આપણે કરવું જોઈએ. શિરે તુજ ચારણ વહું.. .' - ૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy