________________
જાતજાતની પ્રવૃત્તિઓ માટે કાયમી તિથિ કરવાનો શોર્ટ-કટ લેવાનું મન તો નહીં જ થાય. પશુ મંદિરી-તીર્થો આદિ અનિવાર્ય ખરાને પહોંચી વળવા માટે પણ થોડી તકલીફો વેઠીને, વર્ષોવર્ષની તિથિઓથી માંડીને ઘર દીઠ લાગાઓ- જેવી અસલાની પરંપરાઓને પુછીને કરવા પુરુપા.કરવાનું બળ મળશે. . . :: - - , કમદિાનના ધંધામાં દ્રવ્ય રોકીને વ્યાજ મેળવવા કરતાં તો ધર્મદ્રાને નિધિરૂપે
સ્થાપન કરીને રોજ દર્શન કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તેથી ઘદ્રિને બેંકો-યુનિટોબોન્ડઝ શેરોમાં રોકીને શાસ્ત્રવાક્યનું ઉલ્લંઘન કરવાનો ઈરાદો, જાણ્યા પછી તો કોઈ ન રાખે !' '' નિતાર ૩/TWITરિયં વદ્ધાન્ત વિ વિ વુિં |
* વુક્તિ મર્વસમુકે, મૂઢા મોહે ના ||. , અત્િ જિનેનાર દેવની આજ્ઞાથી વિપરીતપણે જિનદ્રવ્યને વધારનારા એવા પણ મોહ વડે. મૂઢ અજ્ઞાની ભવરામુદ્રમાં ડૂબે છે. ૭ (રમૂરિ-પુરંદર, આચાર્યદેવ શ્રી હરિદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત “સંબોધ પ્રકરણ') એટલુંજ હોઈપોતાનું અંગત આ દ્રવ્ય પણ તેમાં રકી હિંસામાં ભાગીદાર થતાં વિચાર કરે.
વરતવમાં આયવિતમાં તો પરિગ્રહને જ પાપ માનવામાં આવ છે. છતાં તે પાપન રાવથા ત્યાગ ન કરી શકનાર વ્યક્તિ પોતાનો પરિગ્રહ શેરો કે કોના એકાઉન્ટમાં
રાખતાં, ધન-ધાન્યનકો-વાતુ-પ્ય-સુવર્ણ-કુષ્ય-દ્વિપદ-ચતુષ્પદ એ વિવિધ પ્રકારે રાખે. આ નવવિધ સ્વરૂપમાં જ પરિગ્રહ રાખવા પાછળ રહેલા વ્યાવહારિક લાભો નગરનું વિવેચન કરવા બેસીએ તો પણ ઍક સ્વતંત્ર લેખ થાય.' - ગૃહરથનો કેટલોક પરિગ્રહ તે તે રામયે જે સોના ચાંદીનું નાણું ચાલતું તેમાં રહેતો. તો ડેટોરિn એક બે ની ખાધાખોરા દીની રાગ જરૂરિયાતો ; ' રાખ+I ; 1. રd, બginો. * | કોઠારી રdi. જે દosળાઈ. સારો !! મા | . ગાડિયે મોતની, તાઈને બજારમાં અનાજ લેવા ની કળવું પડે તેની પણ રૂપિ િ ,”. " પોતપોતાની શકિત અનુસાર ઘરની આજુબાજુ કે ખેતર વગેરે સ્વરૂપે “
દોમાં પણ મૂડી રોકાતી. આઠ માવો વરતા પચાસ લાખના ફલેટના માલિક પાસે પોતાની કહી શકાય તેવી તરાપાર જમીન પણ ન હોય તેવું ન બનતું. રાનડાં સામાન્ય માણસને પણ પોતાનું ઘર-વાસ્તુ રહેતું. આજે કરોડપતિ શ્રીમંતને પણ ચાર બેડરૂમમાં ફલેટમાં સ્કેવરફીટનો હિરાબ 'ગણીને રહેવું પડે છે. તેને બદલે પૂર્વના સમયમાં ૫૬૫૬ ઓરડાની રાત-સાત માળની વિશાળ હવેલીઓમાં તેઓ વસતા.
શ્રીમંતોને પણ આજે અમેરિકા ડાયમંડનાં ખોટા દાગીના પહેરીને સંતો માનવો
- શિર તુજ આણ વહું........ ' . '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org