SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થપૂર્ણ ટૂંકનોંઘો ના જેજે - ૨૦ ૪૦૦ 1રપ : ::: . . . . . . . :: ..... ....:: :::::.......... . . ............ 'ડાનીપણા જ પરા પરદેશમાં ગુરાયા અને શુરાઈ રહ્યા છે અને તે દ્વારા ઊભી થયેલી તેની મૂડી પણ પાછી નકામી ન પડી રહે તે માટે ભલે ઓછા વ્યાજે પણ તેની વૃદ્ધિ થાય તે હેતુથી આપણને જ ધીરવામાં આવે. આપણા પૈર લૂંટીને તે જ ઘેરામાંથી અમુક રકમ ઓછા વ્યાજ અને અમુક પૂરા વ્યાજે આપણને આપનારને આપણે ઉપકારી મિત્ર ગણી સત્કારીએ તેને બુદ્ધિનો અંધાપો જ કહીશું કે બીજું કાંઈ ? * ધ મળે ત્યાં સુધી વતન છોડીને આખો લેવા ન જવું. . 5 જૈનોએ બહારની બજાર ચીજો ન ખાવી જઈએ.. તો કરવું? ઘરે બનાવીને ખાવું. તેમ જ ડેરીનું દૂધ ન પીંધાય તો શું કરવું ? ઘરે ગાય પાળીને તેનું દૂધ વાપરવું. આમ કહેવામાં ઘરે રસોઈ કરવારૂપ અને ગાય પાળવણરૂપ આરંભનો દોષ તો રહેલો છે જ પરંતુ બજારું ચીજો ફડેરીનાં દૂધ વાપરવા કરતાં આમાં ઓછો દોષ હોવાથી ગૃહસ્થો કરી શકે. આમ શ્રેષ્ઠ રસ્તો તો ખાવું જ નહિ તથા દૂધ પીવું જ નહિ તે જ છે કારણ - તેમાં સર્વથા અનારંભ છે પરંતુ, ઈતિહારા પર દ્રષ્ટિ નાંખવાથી રામજાય છે કે બાહુજારામાજ માટે એ શક્ય નથી. (જો કે કેટલાક વિશિષ્ટ મહાપુરુષોએ તો આને પણ શક્ય કરી બતાવેલ છે, તેમને તો ફોટિશઃ ધન્યવાદ છે) જ્યારે ઈતિહારા પરથી એ પણ જાણી શકાય છે કે ઘરે, રસોઈ કરવી તથા ગાય પાળવી તે એકદમ શકાય છે. એક એવો ‘વિકલ્પ જાણવા મળ્યો કે મુરલમાની રાજ્યકાળમાં બહેનોને કૂવે-વારે પાણી ભરવા ન ( વિચારથી ખાસ કરીને નવાબી શહેરોમાં ઘરે ઘરે ટકાં બનાવવું શરૂ થયું. દા.ત. ‘એવાદ, ખંભાત, રાધનપુર વગેરે. * , કોઈપણ રાાર દેખાતો વિચાર પણ જો માનવરવભાવ, રામાજવ્યવરથાની મારાશાત્રીય જાટલતાઓ આદિ રાઘળા પારાઓનો રાગીણ વિચાર કય િરિાવાય એકાદી દ્રષ્ટિથી વહેતો મૂકવામાં આવે કે અમલમાં મૂકાય તો કેટલું ભયંકર નુક કરે તેનો નાદર નમૂનો Welfare stale (કલ્યાણરાજ્યની કલ્પનામાં જોવા મળે છે. Welfare state ને નામે જે પ્રકારનો state intererance (રારકારી દખલગીરીપ્રજાકી જીવનમાં) કરાય છે તો પ્રજાને પારાવાર નુકશાન પહોંચાડયું છે. જે દિવરાથી આદખલ 'દૂર થશે તે દિવસથી રાઘળું યે વિષચક્ર તૂટશે. we need the gov. that un-ulores (the govt. that governs least is the best govt.) . શિ તુજ આણ વહું.... - - - --- ૮૮ www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy