SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ રંગની. રિદ્ધપુર વગેરે શહેરના કારીગરો આજે. પણ શંખજીરૂ આરરાની ભૂકી વગેરેનો ઉપયોગ કરી.સુંદર ઝીકી કામ કરે છે. અલ્પારો ફાયદો થાય. આવી ભીંતોને માત્ર ભીનું કપડું લગાવવાથી તેની ઉપર લાગેલો વાધો મેલ નીકળી જાય Lછે-અને- જેત ભીંતો રીસા જેવી ઉજળી દેખાય છે - - - - - ૧.r. * jછાણપ્લીંપણ અને ગા૨ (ઘોડાની લાદ) માટીની દિવાલોનાવવાથી તો ઠડીગરમીની અરાર ઘી રોકાંય. રજસ્વલા બહેનો વગેરે પર છે તે જગ્યામાં રહી • હોય તો પણ ત્યાં ફરી છાણનું લીંપણ કરી દેવાથી તેને લગતી અશુધ્ધિ દૂર થઈ " જય. તે ઓરડામાં રહેલ રોગી રાજો થાય ત્યારે પણ ફરી.લીંપી દેવાય કે ગોમૂત્ર . છાંટી દેવાય. આજકાલના મકાનોમાં સોનાવરણું પાણી કરીને પાણીમાં સોનાનો . કોઈ પણ દાગીનો બોળીને) છાંટવાનો રિવાજ છે. ' . ' (૮) શ્રીમંતો સ્ત્ર કરવા માટે સોના-ચાંદીનો પણ ઉપયોગ કરી શકે. ' (૯) છીપલાં-શંખ વગેરેમાંથી સફેદ, ગેરુ (એ તેની માટી)માંથી લાલ, હડતાલ, રણસિલ વગેરેમાંથી પણ રંગો તૈયાર થાય છે ! : ' (૧) છાપરે નયિા . નખાવવાથી (ધાબા કરતાં) ઠંડી-ગરમી ઓછી પડશે. નળિયાં . . વચ્ચેની આછી જગ્યાઓમાંથી અંતરીક્ષમાંથી હવા-પ્રકાશની હેરો-રોરો આવશે. * * નળિયા ઉપર દૂધી વગેરેના વેલા ચડાવી દીધા હોય અને આખું છાપરું તેનાથી * ' છવાઈ જાય તેમ કરવામાં આવે તો ગરમી ઘરમાં ઘૂરો જ નહિ. છવાઈ તે (૧) ધર શિલાશાસ્ત્રાનુસારે બનાવવું. આર્કિટેક્ટને બદલે સોમપુરાને રાખવો. મુખ્ય • વેશર ઘરની મધ્યમાં અથવા ડાબી બાજુએ રાખવું.(જેથી તેમાં દાખલ થયા. { ઘરમાં જવા માટે જન્મ વળવું પડે. કહેવાય છે કે ઉંબરો રાખવાથી પ્રેતાદિ • અંદર આવતાં નથી. બારસાખ આદિના પણ નિયમો છે. આવી બાબતો ઠક્કર -કેરુના વાસ્તુમારપ્રકરણ આંદિમાં છે.. : (૧, ૨) રસોડાનું પ્લેટફોર્મ ઊભું બનાવવું નહિ, નીચે બેસીને જ રસોઈ કરવી પડે તેમ " કરવું. રાંતત ઊભા રહેવાથી કરોડરજ્જુ આદિને નુકસાન થાય છે. ઊઠ-બેસથી વ્યાયામ થાય છે. ઊભા પ્લેટફોર્મવાળું રસોડું એ કેવળ પશ્ચિમનું અંધાનુકરણ છે. પલાંઠી વાળીને બેસવું તે સિદ્ધાસન નામનું યોગનું એક આસન છે. '(૧૩) પશ્ચિમના ઠંડા વાતાવરણમાં બનાવે છે તેમ આજુબાજુ કમ્પાઉન્ડ અને વચ્ચે ઘર હોય તેમ ન બનાવતાં અહીંના ઉણ, ધૂળિયા, મયદાધિય વાતાવરણને અનુરૂપ " . વચ્ચે ચોક (open tosky)ને ચારેબાજુ ઓરડા હોય તેવું ઘર બનાવવું. બહારની બાજુ ઓછાં બારી-બારણ નહીંવત) રાખીએ તો પણ વચ્ચેના ખુલ્લા ચોકમાંથી શિર તુજ આણ વહુ.... . . . . ૮૪ For Personal & Private Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy