SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * ! ! મન9. * * * . સરળ બને. ગામમાં થયેલ વોટર-4 અને ગામમાં ઘરે-ઘરે કે ગામણાંકીએ આવેલા નળ વગેરે દૂર કરાવવા. એક બાજુ આપણા મહાત્માં અણગળ પાણીનું તથા પાણીને અતિવ્યનું મોટું પાપ સમજાવે, બીજી બાજુ વૈદિક રાંત એક ઘડો અણગળ પાણી વાપરનારને શાંત ગામ બાળ્યાનું લાગતું પાપ વગેરેની પૌરાણિક ઉલ્લેખો દ્વારા સમજ આપે અને ત્રીજી બાજુ પંચ તથા મહાજન પૂર્વે પાણી ભરવા જતી ગ્રામ્ય પનિહારીઓના રૌંદર્ય અને સ્વાધ્ય આદિની રારખામણી શહેરી સ્થળંદેહી-રોગી બૈરાઓ જોડે કરી તથા ગામની મૂડી ગામમાં રહેતી હોવાનો રિદ્ધાંત રામજાવી નળ-વોટર વર્કરા આદિનું પાપ દૂર કરાવે. બીજી બાજુ જરૂરત હોય તો. નળના પાપને દૂર કરવાની અપેક્ષાથી પાણી ભરવા વાવ-કૂવા આદિ ખોદાવી આપે તેની આજુબાજુ સુરમ્ય ઓવારો વગેરે બનાવે. વિરહમિહિર કૃત ‘બૃહત્સંહિતાનાં ભૂગર્ભ જળ વિદ્યા પ્રકરણનાં જીવંત અનુભવજ્ઞાનનો વારસો ટકાવનાર પાણી કળા (જમીનમાં કયાં, કેટલા હાથે ઉછે, ખાર મીઠું પાણી છે તે કહીં આપનાર) જેવાઓને શૌધી શોધીને આવા પ્રસંગોએ તેમનો ઉપયોગે તે દોરા તેમની વિધાનો ટકાવ વગેરે કરે. માત્ર ઉપદેશ દ્વારોવિનોબા જેવા જો ખુંખાર ડાકુઓના પણ હૃદય પરિવર્તન કરાવી શકે તો ઉપદેશ દ્વારા ગોચરની જમીન ખાલી કરાવવી જેવા કામ કાંઈ બહુ મુશ્કેલ નથી. ખાનગી દબાણો દૂર પતા અને દબાલયામાં રહેલાધાર પો.' પ્રત્યે લોકોનું લા બરાબર સ્થિર થાય કે તુંત જ સરકારી દબાણો (રોડેબસ સ્ટેનો. સ્કૂલ, હોસ્પિટલ જેવી ચીજો માટે માય ગોચર જમીનનો જે ભોગ લેવાતો હોય છે) સાપે લોકોનો આક્રોશ ઊભો કરવો. આથી. એક પંથ દો કાજ થાય. આવી પ્રગતિ ઘોષક સંસ્થાઓના મૂળિયા હાલે અને રારકારી પોપચારો પ્રતિ લોકોનું ધ્યાન ખેચાઇ મિ અત્યાર સુધી સમસ્યાઓના.માત્ર ઉપરછલ્લા કારણો પ્રત્યે રોજબરોજે રોષ વ્યક્ત લોકોનું ધ્યાન રામસ્યાના મૂળ કારણ ભણી ખેંચાવૈાની શુભ શરૂઆત થાય . જે વ્યક્તિએ આવું શકવર્તી કામ ઉપાડયુ હોય તે ઉદાર, કાર્યકર વિનોમાધિ અવનવા ૨રતાઓ કાઢવામાં ચાર હોય. દાં.તે પંચની વ્યવસ્થા કરવા જતાં ગામમાં ચૂંથેલ રરપંચ કે પછી અઠંગ રાજકારણી સીદૈશિપોનું હિતે ઘવાતું હોય ગોરીરીની જમીનો ખાલી ક્રરાવવા જતાં જે દબાવેલી વેણીમના છોડવી પડતી હોય ધધાઓની પુનઃસ્થાપના થતાં નબળી પડેલી સ્કૂલને એકર ધકકો લગાવી બંધ કરીને પરંપરાગત બાહાણ દ્વારા ગામઠી નિuળ શકરાવી મોટું દાન આપી સ્કૂત પર લગાવેલ તકતી ધૂળધાણી થઈ જતી હોય વગેરેનો આ પpયશાળી સામે પ્રબળ વિરોધ પ્રત્યે જતો હોય ત્યારે તેને એક જ ધડાકે અપૂર્વ કોશાલથી જીતી લેવાની તિજાતની નીતિરીતિઓથી તે વાકેફ હોવો જોઈએ.દા.ત. તે પર્યશાળી દ્વારા બંધાવાયેલ વાવ કે તળાવનાં ઉદ્ઘાટન - i t . 'ક : - " કરે છે : મા છે કે શિર તુજે આણ વહુ.... www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education International
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy