________________
દઈ પછી જ તેમાં તળવાની વંતુ નાખવાથી સાં કોકમ, લીંબુ જેવી ધોડી ખટાશ તેલમાં ઉમેરી પછી તળવાથી ઊભરો આવતો નથી. . . . '
મિલોના હિંરાક તથા અનારોગ્યપ્રદ તેલને બદલે બળદપારીનું અારંભથી બને આરોગ્યદાની તલ હોલ વાપરવા આપણી ની ભોજાશાળાઓડી કરે તથા પણ ધાકિ (નવકારશી આદિ) પ્રેરગોમાં આવું જ તેલ વાપરવાનું નકકી થાય તો આનો વ્યાપ કેટલો બધો વધે ! શ્રાવકોના ઘરે વગેરેમાં રાહજ રીતે જ આવું રોલ વપરાતું થાય તો પૂજય શ્રમણ-શ્રમણી વેગવંતોની ગોચરામાં પણ દિપ રી જેવા પદાર્થ જવાથી તેમના આરોગ્યને પણ હાનિ ન પહોંચે. આમ વૈયાવચ્ચનો પણ ઉત્કૃષ્ટ લાલ થાય.' . . . . . " , " :.
- . ... : : : ચાલો, આપણે સૌ સંકલ્પ કરીએ કે હવેથી (૧) આપu.રીના તથા રાગાંસંબંધીઓના ઘરવપરાશમાં, (૨) તીર્થ વગેરેની ભોજનuળાઓ-uતા ખાતાં વગેરેમાં તથા ' . (૩) નવકારશીસાધર્મિક વાત્સલ્ય, સંઘ, ઉપધાન, નવાણુ વગેરેના ધાર્મિક
જમણવારોમાં જ 1. તેલ મિલોના હિંસક-રોગકારક તેલને બદલે બળદઘાણીનું તલનું (કે રારસિયાનું) તેલ જ વાપરીશું. તથા રારકારી અવળી નીતિઓના પરિણામે મિલના તેલ કરતાં તે થોડું મોંઘુ પડે તો પણ તેને અનેકવિધ ફાયદાઓ જોતાં સરવાળે તો તે રાતું જ હોવાથી તેના ભાવને ગણત્રીમાં નહિ લઈએ. ઈંડાનું શાક દર રૂપિયે કિલો હોય અને બટાકાનું શાક માત્ર પાંચ રૂપિયે કિલો હોય તો પણ આપણે સસ્તું એવું બટાકાનું શાક વાપરવાને : બદલે મોંધું એવું બીજું જ શક વાપરીશું કારણ કે બટાકાનું શાક વાપરવામાં અનેક પ્રકારડ દોષ હોવાનું આપણu ગ્યાતામાં છે. તે જ રીતે બળદાણી: હિા મોડુંક મોં હોય તો પણ શ્રાવકથી ઓઈલ મિલનું તેલ તેનો મહાદોષ જોતાં વપરાય જ નહિ માટે : આ બંનેની સરખામણી થઈ શકે તેમ ન હોવાથી થોડાક રૂપિયા બચાવવા મહાઆરંભના અનુમોદનનો દોષ સેવીશું નહિ. ' .
શિર તુજ આણ વહુ.......
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org