________________
* ઇંડાના ત્યાગવાળા માટે આઈસ્ક્રીમ-બિસ્કીટ પણ
* :ચખાધ છે.. : -
રામત જીવદયાનું જૈનો પાલન કરે છે, તદનુરાર તો આઈક્રીમબિસ્કીટ જેવા બાજારૂપદાર્થોમાં કોઈ પણ પ્રકારના પ્રાણીજ પદાર્થ ન આવતા હોય તો પણ, તેમના માટે તે વસ્તુઓ અભક્ષા છે. પરંતુ જેઓ તેટલા સૂક્ષ્મ ભક્ષ્યાભયનો વિવેક નથી જાળવતા, તેમના માટે પણ જો તેઓ માંસાહારથી દૂર રહેવા માંગતા હોય, તો આઈસ્ક્રીમ તથા બિસ્કીટ જેવી વસ્તુઓ પણ અખાધ બની જાય છે તેની ઘણાને ખબર નહીં હોય.
• ખાદ્યપદાર્થોમાંની ળરોળ અને ગ્રાહક સુરક્ષા અંગેના મુંબઈના રોયના તજ્ઞ એડવોકેટ શ્રી વેલજીભાઈ ગણાત્રા તથા શ્રીમતી લાજવંતીબેન ગણાત્રાએ.એક જગ્યાએ લખેલ કે ખાદંપદાર્થ ભેળરોળ પ્રતિબંધક નિયમ અ. ૧૧.૦૨.૦ઢની રૂએઆઈસ્ક્રીમ, કુલફી અને ચોકલેટ આઈસ્ક્રીમનું ધોરણ નિયત કરવામાં આવ્યું છે. તદનુસાર આઈસ્કીમમાં ઈડાં ઉમેરવાની કાનૂને છૂટ આપી છે. પરંતુ Sાં ઉમેરવામાં આવ્યા હોય તો તેની જાહેરાત કરતા કાનૂને જોગવાઈ કરી નથી. તેથી ઉuદકે આઈસક્રીમમાં ઇંડાં ઉમેરેલ હોય તો જનતા-ઉપભોગકતઓ અંધારામાં રહેવાના.
. ડાબી ઉમેરણની જાહેરાત ફરજિયાત બનાવવામાં આવે તો પણ સાથે રારશે “નહીં. કારણ કે એવી જાહેરાત કોણ વાંચવાનું? કોનું તેના પ્રતો ધ્યાને જવાનું? જો કે 6. નગર સર કી માં પણ આપણો દો" રડો છે, પરંતુ અ રીઓ: મેટાં .. "હiાં અટકાવવા પૂરતું પણ કોઈએ ચાઈરઠીમમાં દડાંના ઉોણી છૂટ પરિd ર, કરાવવા માટે કાયદાકીય તથા સરકારી રાહે પગલાં લેવાં જોઈએ. જિલેટીન પણ બેશક મારnહારી પદાર્થ છે.નિયમ અ-૨૨ની રૂએ જિલેટીન પ્રાણીઓના હાડકા અને ટિસ્યુમાંથી બને છે. કેટલાક ઉત્પાદકો આઈસ્ક્રીમમાં જિલેટીન પણ ઉમેરતાં હોવાનું સાંભળ્યું છે.
- ઇંડાંને ભસ્થ માનનાર વ્યક્તિઓ પોતાના અંગત વપરાશમાં તથા લગ્ન પાર્ટી , જેવા મરાંગો આઈસ્કી ખાવા-ખવડાવવાનો સદંતર બહિષ્કાર કરે તો જ બચી શકે ! તેમ છે. તેને દલો કરારબદામ-પિતાનાળ કઢેલું દૂધ, ફળો મંગાવીને જાત દેખરેખ -ગે ફાવો નો રસ, મારેલાં diાં ફળો, રાકર-લીંબુ તા. બીજા છે જેમાં જ ઘરે બનાવેલા શરબતો.ખાધ મરાલાઓ ભરીને તૈયાર કરેલી ખારેક, રાકો મેવો વગેરે રિ તુજ આણ વર્લ્ડ
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org