________________
કપડાના બંધ, કળી, પિત્તળાદિના ખડિયા, સાપડા, પાટીઓ, ઉધઈથી રસાણ માટે . ઘોડાન- લીમડાનાં પા-૧, રોકડ નાણું વિગેરે અનેકવિધ ઉચિતા ઉકરો અહણ કરાય તો તે દ્વારા પણ શ્રુતજ્ઞાનના વારસાને બીજા સેંકડો બકે હજારો વર્ષ સુધી રાશિત કરી શાંગી સુરભી કરી શ4.
" આવી રીતે તાડપત્ર-કાગળ પર લખાયેલી પ્રતિી જૈનશારાનની માલિંકીની હોવાથી શ્રણDાધાન ચતુર્વિધ શ્રી સંઘના રાંચાલ ચે જ રહેવી જોઈએ. ગામેગામમાં સ્થાનિક શ્રી સંઘોએ પણ પોuની પારોની આ4. પરંપરા પ્રાપ્ત તથા નવી લખાયેલી પ્રતો ભક્તિબહુમાનપૂર્વક રાચતવી જોઈએ અને આજની ધષિી રાંરકારની રાહાય વડે ચાલતી અને તેનો સીધો કે આડકતરો ટેકો ધરાવતી રસ્થાઓ પારો ન ચાલી જાય તેનું લકા • રાખવું જોઈએ. શ્રી સંઘના સીધા સંચાલનની બહારુ ચાલી જવાના પરિણામે છે અનધિકારીઓ દ્વારા તેના દુરપયોગ થવાની શક્યતા રહેલ હોવાથી જાળવણીની પોતાની : શક્તિના અભાવે ભજીકના મોટા શક્તિરપન શહેરોના ભંડારમાં સોંપી શકાય પરંતુ , રાંઘનિરપેક્ષ આધુનિક સંસ્થાઓમાં ન જાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.
શિર તુજ આણ વહું.......
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org