SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 0 છે.જિનશાસનની શૈલી, પૂવપિરનો વહીવટ, શ્રી રાંધી મેયદાઓ - વગેરે.ની 1 ષ્ટથી ખાની માલૂમ પડે તો તે સર્વને અનુરારતો હિતકારી અભિપ્રાય ઉચિત રીતે આપવું. અને તેવો અભિપ્રાય આપવાનો રૌને અધિકારી છે. અભિપ્રાયી ગ્રાહતા આગેવાનો ના અધિકારનો વિષય છે છતાં, આગેવાનો સાથે અભિપ્રાયભેદ થાય તો પૂજય પુરુષનો:આદેશ રાવને માન્ય રહેવો જ જોઈએ. -- . (૯) સંચાલન પધ્ધતિઃ મિલકતરડાકો કથ્થસપ્તતિકા આદિ જૈાશાસ્ત્રોમાં નિર્દિષ્ટ મર્યાદા અને ધોરણે જ વહીવટ કરી શકશે. કોઈપણ વીંવતંદાર પોતાના વ્યકિતગત નામે ચાલ કે અચલ રાંપત્તિની લે-વેચ નહી કરે. વેચાણનાપુ, ભડાચિઠ્ઠિ આદિ સર્વે સંસ્થાના નામ પર થશે. સંસ્થાની રકમ સંસ્થાના નામે જજિનશાસ્ત્રોમાં નિર્દિષ્ટ સ્થળોમાં રખાશે. ધાર્મિક ક્ષેત્રોનો અધિકાર કોઈને પણ બહુમતિકે સર્વાનુમતિથી પણ રહેશે નહિ. સિદ્ધાન્ત તથા મૂળભૂત તત્વોની રક્ષા માટે પોતાના ક્ષેત્રની પરિસ્થિતિ અનુસાર વહીવટની રસુલભતા માટે જિનશારાનની મર્યાદાથી અવિરુદ્ધ નિયમ સ્થાનિકે શ્રી સંઘ અથવા કાર્યવાહકો કરી શકે છે. રાંચાલનમાં શ્રી જિંકશારાનાં હિતની પ્રવા-તાં રહેશે. (૧૦) શ્રી સંઘનું અધિવેશન : મુખ્ય વહીવટદારો વર્ષમાં એક, બે, ત્રણ વાર કે જરૂરિયાત પ્રમાણે પોતાના કાર્યનો અહેવાલ શ્રી રાંદા સમક્ષ પ્રસ્તુત કરે. વિશેષ કાર્યો માટે શ્રી સંઘની આજ્ઞા મેળવવી જોઈએ. પ્રત્યેક કાર્ય શાસ્ત્ર-રસંવ-સુવિદિત પરંપરા અનુરાર કરવાનું હોવાથી બધાનો અભિપ્રાય એક જ હોય તે રવાભાવિક છે. છતાં કોઈપણ વાતમાં બુદિ થાય તો હઠાગ્રહ કે ખેંચાખેંચી ન કરતાં યોગ્ય ગીતાર્થ મુનિવર કે આચાર્ય ભગવંત સમા તાત મૂકીને ક્યારેય નિર્ણય લેવો જોઈએ. જ (૧૧) આ શ્રી સંઘના જિનમંદિર, ઉપાશ્રય, $ાનભંડાર આદિ કોઈ પણ પરિથાનોમાં શ્રી જિ. શારાન તથા આયવિની સંસ્કૃતિને, બાધકે કોઈપણ પ્રવૃત્તિ જેવી કે લગ્નાદિ રોરારિક પ્રરાંગો - તેના જમણો, કંદમૂળ-દ્વિદળ-બરફ બજારુ ઠંડાપીણાં-બરફવાળું પાણી આદિ અભય પદાર્થોનું સેવન વ્યાવહારિક સ્કૂલ, એલોપેથીનાં દવાખાનાં, ટેબલ - ખુરશી ઉપર કે બુફે પદ્વિતિના જાણકારો, ટી.વી.વીડીયો-મૂવી-કેમેરા-ટેપરેકોર્ડરનો ઉપયોગ, મુનિઓ• માઈક ઉપર વ્યાખ્યાન, ભાવનાદિમાં રિનાની તર્કોવાળાં પાક ગીતોનું ગાન, મુરુષોની ધજરીવાળી સભામાં બહેનાના નૃત્ય આદિ થઈ શકશે નહિ. ધમનુિષ્પ પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓને બાધવું કોઈપણ જામવાદી પ્રવૃત્તિ એ સ્થાનોમાં થઈ શકશે નહિ. : ': . – – - ઉપરોકત શ્રી સંઘની કોઈપણ બાબતમાં ઉકત નિયત કરાયેલ પૂજય ગુરુદેવનો ; નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. નવો થતો કોઈપણ નિર્ણય તેઓશ્રીને શિર તુજ.આણ વહુ.... ૬૭. , , ' , ' Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy