________________
કારખાનેદારોને લાભ છે. જ્યારે જૂની પદ્ધતિની મોંઘી પણ વસ્તુઓ ગરીબ . કારીગરોને રોજી છે તે ખ્યાલમાં રહેવું જોઈએ... ... કુટુંબની જવલા, બહેનો માટે અલગ કાનાવે શક્ય હોય તો છાણન: લીંપણવાળો હોય. ચાર દિવસ તેઓને તે ઓરડાની બહાર જ નીકળવું ન પડે. નીકળવાનું ન હોય. ભોજનની થાળી પણ ત્યાં જ પહોંચી જાય. સ્નાન પછી ભોંયતળિયું ફરી છાણથી-ગોમૂત્રથી લીંપાઈ જાય એટલે દોરડો શુદ્ધ-સ્વચ્છ આવો છાણના લીંપણવાળો ઓરડો સામાયિક પૌષધજાપ વગેરે ધર્મક્રિયા માટે પણ વધુ યોગ્ય છે. તેમાં સાધુ-રાધ્વીજી ભગવંતને વસતિધન ઉતારો આપવાથી અપૂર્વ લાભ મળે. પરિવારમાં ધર્મનું સિંચન-રક્ષણ થાય. . ડાઈનિંગ ટેબલ એ પશ્ચિમનું વિચારવિહોણું અંધાનુકરણ છે. બાજોઠ પર બેસીને જમવાની અર્થવ્યવસ્થાના અનેક લાભો છે. પલાંઠી વાળીને બેરાવાથી મનની ઘણી વ્યગ્રતા-અશાંતિ-ઘૂઘવાટ દૂર થઈ જઈ મન સ્વરથ-શાલી બને છે. (ક્રોધાવેશમાં વાદ-ભૂલેલી બે વ્યક્તિઓને પલાંઠી વાળીને બેરીને ઝઘડવાનું કહેવાથી આ બાબતની પ્રતીતિ થશે) આવી રીતે શાંતચિત્તે લેવાયેલ આહારનું
જ સુયોગ્ય પાચન થાય છે. પલાંઠી વાળીને બેસવાથી પેટનું થાકારે રાંકોચન ' થાય છે કે જેથી વધુ પડતી માત્રામાં ખોરાક લઈ ન શકાય, લેવાય તો અરાખ
થાય. તદુપરાંત બાળપણની ડાઈનિંગ ટેબલની ટેવવાળી ભાવિ પેઢીને બેરાણા: એકારાણા આદિનો ધર્મ ભૂખને કારણે જ. નહિ પરંતુ પલાંઠી વાળીને જોવાની i જે ટેવ નહિ હોય તો તે આરાનને કારણે પણ દુષ્કર બનશે, સુંદર મજાના. સંખેડા'રાખડ-રીરમાદિના બાજોઠ કે ચાકળા ગલા પર બેરાડી તેવા જ બાજોઠ પર ' વાળી મૂકી જમાડતામાં શોભા પણ હકીકતમાં વધે છે. . ) ધ[પ્રિય-શ્રીમંત-દ્રષ્ટિવાન વ્યક્તિ ઘરમાં ઈલે. લાઈટને બદલે પૂર્વના શ્રીમંતો રાખતા તેવી આકર્ષક હાંડીઓ-ઝુમ્મરો, દીપમાલિકાઓ વગેરે રાખી ઈલ ના અગણિત ગેરલાભોથી 'બચી શકે. લાઈટ જ્યારે બંધ હોય ત્યારે પણ તેમાંથી રાત નીકળતો સૂક્ષ વિદ્યુતપ્રવાહ મનવઆરોગ્યને નુકસાનદાયી છે. તે એક વૈજ્ઞાનિક સત્ય છે. તેથી છેવટે.પ્રતીકાત્મક એકાદ ધર્મક્રિયાદિના ખંડમાં પણ * બિલાઈટ ફીટીંગ ન કરાવીને આ આંદ િજીવતો રાખવો જોઈએ. આજે પણ આ લઈમાં પણ. એવા ધનાઢય ધર્મી પરિવારો વરો છે જેઓના ઘરમાં એકરકન્ડિશનર તો શું પંખા પણ નથી. એ જોતાં આ વાતને વગર વિચાર્યું અશક્ય કહી દઈ કાઢી નાખવામાં ડહાપણ નથી. - . .
શિર સુજાણ વધ્યું
છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org